________________
છે.
૬૧. થોડા જ શબ્દોમાં તત્ત્વના સમસ્ત સારને પચાવવાની તાકાત
..... સામાયિકની દેનગી છે. (સમાસ, પરિજ્ઞા, અનવધ) ૬૨. સામાયિકમાં ....................... વિના બોલાય નહિ.
(ચરવળા, કટાસણા, મુહપત્તિ) ૬૩. સામાયિકમાં .............યોગનો ત્યાગ કરવાનો હોય છે.
(ત્રણ, ચાર, સાવધ) ૬૪. વસ્તુતત્વનું રસાચું જ્ઞાન થવું તે .................. સામાયિક,
(પ્રત્યાખ્યાન, પરિજ્ઞા, બોધ) ૬૫, શ્રાવકને સામાયિકમાં પાપનું.................... તો ચાલું હોય
(કરવાનું, કરાવવાનું, અનુમોદન) ૬૬. સામાયિકમાં શ્રાવક ................ જેવો ગણાય છે.
(ભગવાન, સાધુ, ઉપદેશક) ૬૭. સામાયિક ................... કરવું જોઇએ.
(એક વાર, ત્રણ વાર, વારંવાર) | ૬૮. ધર્મરુચિ અણગારનું દષ્ટાંત ...................... સામાયિક માટે આવે છે.
(સમભાવ, સમયિક, અનવધ) ૬૯. સાધુઓને ................. કોટિ પચ્ચકખાણવાળું સામાયિક હોય છે,
(ત્રિ. છ, નવ) ૭૦. શ્રાવકોને ................... કોટિ પચ્ચખ્ખાણવાળું સામાયિક હોય છે.
(ત્રિ, છ, નવ) ૭૧. સામાયિક વ્રતથી યુક્ત આત્મા પળે પળે ................ કમનો નાશ કરે છે.
(શુભ, પુણ્ય, અશુભ) | ૭૨, સામાયિક એટલે બે ઘડી માટે સર્વ જીવોને ...........દાન.
(સુપાત્ર, અભય, પુણ્ય) ૭૩. એક સામાયિકનું સામાન્યથી ફળ .......પલ્યોપમ દેવલોકની
શાતા છે. (૬૨૫૬૨૫૬૨૫, ૯૨૫૯૨૫૯૨૫, ૯૨૫૬૨૨૯૨૫) ૭૪. ભાઇઓએ .................. દાંડીવાળો ચરવળો ન વપરાય.
(ગોળ, ચોરસ, બંને) –૧૨)