________________
૭૦, શાંતિ
૭૧.
પર્યુપણ
પવિત્રતા
જયેષ્ઠ
3
બુધ્ધિ
ખંધક
સમાધિ
કૃતિકર્મ
૭૨. ૧૦
૧૨
૭૩. સૌભાગ્ય
ભાગ્ય
૭૪. ગજસુકુમાલ
મેતારજ
૭૫, અવિરતિ
સંપૂર્ણવિરતિ
સર્વવિરતિ
પ્ર. ૯ નીચેના પ્રશ્નોના જે જવાબો આપેલા છે, તેમાંથી ખોટો જવાબ
શોધીને લખો.
(૧૦)
૭૬. પરમેષ્ઠી ભગવંત શેના ભંડાર છે ?
(અ) વિનય (બ) આનંદ (ક) સુખ (ડ) સમતા ૭૭. સાધુ શું શું ધારણ કરી શકે ?
(અ) જ્ઞાન (બ) સમક્તિ (ક) પૈસા (ડ) ગુરુ ૭૮. પ્રભુ મહાવીરે કયા કયા સ્વપ્નનું ફળ કહ્યું ?
(અ) કમળ (બ) કુંભ (ક) કોયલ (ડ) કાગડો ૭૯. દીક્ષા લીધા વિના કોણ કેવળજ્ઞાન પામ્યું ?
૬
લબ્ધિ
મહાબળ
દેશવિરતિ
શુદ્ધિ
ઔદ્દેશિક
(અ) ઇલાચીકુમાર (બ) ગુણસાગર (ક) પૃથ્વીચંદ્ર (ડ) જંબુસ્વામી
૮૦. શું શું જાણીને કોઈકે સંયમ લીધું ? (અ) પોતાની અનાથતા
૧૨૮
(બ) માથે બે નાથ
(ક) અઢાર નાતરાનો સંબંધ (ડ) કંચુકીની વૃદ્ધાવસ્થા. ૮૧. શંત્રુજયના સ્થાનો શું શું સંદેશા આપે છે ?
(અ) સંસાર સ્વાર્થમય છે. (બ) ઉદાર બનો. (ક) પુરુષાર્થ મહાન છે. (ડ) શરીર કદર્પું છે.
૮૨. વૈશાખ સુદ તેરસે કઈ વસ્તુ વાપરવી અનુચિત નથી ? (અ) ખજુરપાક (બ) ગુંદરપાક (ક) કેળાની વેફર (ડ) ખાટાં ઢોકળા.
૮૩. શત્રુંજયનો ઉદ્ધાર કોણે કરાવ્યો ?