________________
૫૮. પ્રભુ મહાવીરદેવની ................... દેશનામાં સંઘસ્થાપના થઇ.
(છેલ્લી, પહેલી, બીજી) ૫૯. તીર્થકર ભગવંતનું શરીર ..................... લક્ષણોથી યુક્ત હોય છે.
(૩૨, ૧૦૮, ૧૦૦૮) ૬૦, ઐરાશિફ મતની સ્થાપના ...................... કરી.
(જમાલીએ, ગોશાળાએ, રોહગુપ્ત) ૬૧. પ્રભુ મહાવીરદેવની ઉપર .................. ઉપસર્ગ કર્યો.
(જમાલીએ, ગોશાળાએ, રોહગુપ્ત) ૬૨. સુધર્માસ્વામીનું આયુષ્ય ....વર્ષનું હતું. (૦૨, ૯૦, ૧૦૦) ૬૩. પાર્શ્વકુમારે ....ને ધરણેન્દ્ર બનાવ્યો. (કમઠ, સર્પ, સિંહ) ૬૪. નેમીકુમારને રાજીમતી સાથે ...................... ભવોની પ્રીત હતી.
(૧૧, ૨૩, ૯) ૬૫. કલ્પસૂત્રના.........વ્યાખ્યાનમાં સામાચારીનું વર્ણન આવે છે.
(સાતમા, આઠમા, નવમાં) ૬૬. ભગવાન મહાવીરે પ્રથમ પારણું ..................... વડે કર્યું.
(હાથ, પાત્ર, યંત્ર) ૬૭. ભદ્રબાહુ સ્વામીજી.............પૂર્વધર હતા. (ચૌદ, દસ, નવ) ૬૮. વજસ્વામીજી ...... પૂર્વધર હતા. (ચદ, દસ, નવ) ૬૯. સ્થૂલભદ્રજી અર્થથી ..........પૂર્વધર હતા. (ચૌદ, દસ, નવ) ૭૦. શ્રાવકનું પાંચમું વાર્ષિક કર્તવ્ય ......... ....... છે.
(યાત્રાઝિક, મહાપૂજા, દેવદ્રવ્યવૃદ્ધિ) ૭૧. પોતાના સમગ્ર જીવનના પાપોનું પ્રાયશ્ચિત્ત લેવું તે .........છે.
(પાપ-પ્રતિઘાત, ભવાલોચના, પાપત્યાગ) ૭૨. પ્રભુ મહાવીરદેવની માતા દેવાનંદાને ................... સ્વપ્નો આવ્યા હતા.
(૪, ૧૦, ૧૪) ૭૩. ........................ ના કારણે લક્ષ્મણા સાધ્વીજીનો ૮૦ ચોવીસી
સુધી સંસાર લંબાઇ ગયો. (વૈર, માયા, વિચારો)
(
૫
)
--