________________
-
-
-
-
-
........ ભગવાનના ત્રણ કલ્યાણક ગિરનાર તીર્થમાં થયા છે. (મહાવીર સ્વામી, આદેશ્વર, નેમીનાથ) ૭૦. નાણા, દીયાણા અને નાદિયા તીર્થમાં ....
ભગવાન છે, (પ્રથમસ્વામી, જીવિતસ્વામી, સીમંધરસ્વામી) ...................... તીર્થમાં જીવિતસ્વામી મહાવીર સ્વામી ભગવાન
(તેરા, મહુવા, અજાહરા) ૭૨. ભગવાનના કાનમાં ખીલા ઠોકવાનો પ્રસંગ ........... તીર્થમાં
બન્યો હતો, તેવી દંતકથા છે. (પડવાડા, બ્રાહ્મણવાડા, ભદ્રેશ્વર) ૭૩. કોતરણીના કારણે .................... તીર્થના દેરાસરો
જગતપ્રસિદ્ધ છે. (રાણકપુર, માંડવગઢ, દેલવાડા) | ૭૪. દીવ તીર્થમાં ................. પાર્શ્વનાથ ભગવાન છે.
(નવખંડા, નવલખા, નવરત્ના) ૭૫. ઘોઘા તીર્થમાં ............... .... પાર્શ્વનાથ ભગવાન છે.
(નવખંડા, નવલખા, નવરના) ૭૬. ચંડકોશિયાને પ્રતિબોધની ઘટના .................... તીર્થમાં | બની હતી, તેવી દંતકથા છે. (નાણા, દિયાણા, નાંદિયા) ૭૭. કેશરવણ પાર્શ્વનાથ ભગવાન જૂનાગઢ જિલ્લાના ........ તીર્થમાં છે.
(ઉના, અજાહરા, પ્રભાસપાટણ) ૭૮. અકબર પ્રતિબોધક જગન્નુર હીરસૂરિજી ................
તીર્થમાં કાળધર્મ પામ્યા હતા. (ઉના અજાહરા, પ્રભાસપાટણ) ૭૯ નાકોડામાં .................. ભગવાન મૂળનાયક છે.
(શાંતિનાથ, પાર્શ્વનાથ, બદષભદેવ) ૮૦. અભયદેવસૂરિજીનો કોઢ જેમના ન્હવણજળથી નિર્મળ પામ્યો હતો તે ..... .......... પાર્શ્વનાથ ભગવાન ખંભાત તીર્થમાં
(અલૌકિક, અભૂત, સ્તંભન) નીચેના વાક્યોની સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૧, હાર્દિકે છ'રી પાલિત સંઘ દ્વારા તીર્થયાત્રા કરી. ૮૨. સૃજલ વીડીયો કોચ બસમાં પાલીતાણા ગયો.
-
-
-
-
-