________________
..............
૬૯. અણગારે ..................... શીલાંગો પાળવાના હોય છે.
(૯૦૦૦, ૧૮૦૦૦, ૨૭,૦૦૦) ૭૦. બધી ક્રિયાઓ ગુરુભગવંતની ગેરહાજરીમાં તેમની
............ફરીને પણ કરવી જોઇએ. (સ્તવના, વંદના, સ્થાપના) ૭૧. અણગાર-વંદનાના પ્રભાવે ..................... રાજાની ચાર
નરક ઓછી થઇ ગઇ. (શ્રેણિક, શ્રીકૃષ્ણ, ઉદાયી) ૭૨. અણગાર પાસે વ્યાખ્યાન સાંભળતા વંદના કરીને
આદેશો માંગવાના હોય છે. (સામાયિકના, બેસવાના, વાચનાના) ૭૩. અણગાર-વંદનાથી વિશિષ્ટ પ્રકારના ....................... લાભો
થાય છે, તેમ શાસ્ત્રોમાં જણાવેલ છે. (૩, ૫, ૬) ૭૪. આણગાર આખો દિવસ .................... કરે.
(નિંદા, નોકરી, સ્વાધ્યાય) ૭૫. ૫૦ વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજીએ પણ આજના દીક્ષિત
અણગારને વંદના .............જોઇએ. (કરવી, ન કરવી) ૭૬. અણગાર દંડાસનથી જયણાપૂર્વક ................ કાઢે છે.
(કચરો, કાજી, મેલ) ૭૭. દીક્ષિત પિતાએ પોતાનાથી પહેલા દીક્ષિત બનેલા પુત્ર અણગારને વંદના કરવાની હોય ..............
(છે, નહિ) ૭૮. રાત્રે અણગારને ................... કહેવાય,
(ઇચ્છકાર, ત્રિકાળવંદના, મFણ વંદામિ) ૭૯. અણગારે બ્રહ્મચર્યની ... ................. વાડો પાળવી જોઇએ.
(દસ, નવ, પાંચ) ૮૦. રજા લીધા સિવાય વિજાતીય વ્યકિતએ અણગારથી
............... હાથ દૂર રહેવું જોઇએ. (, ૧૩, ૧) ૮૧. રજા લીધા સિવાય સજાતીય વ્યકિતએ અણગારથી
........... હાથ દૂર રહેવું જોઇએ. (3II, ૧૩, ૧)