________________
૧૪. ................... જ્ઞાન મેળવનાર સર્વજ્ઞ કહેવાય.
(અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૫. ................. જ્ઞાન મેળવનારને દુનિયાની કોઇ વાત
અજાણી ન હોય. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૬. માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ ....... જ્ઞાનીમાં આવે.
(અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૭. રૂપી કે અરૂપી, તમામ પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ
............. જ્ઞાનીમાં આવે. (અવધિ, મન:પર્યવ, કેવળ) .................... જ્ઞાન મેળવનાર તે જ ભવમાં અવશ્ય મોક્ષે
(અવધિ, મન:પર્યવ, કેવળ) .................... શ્રાવકને અવધિજ્ઞાન થયેલું પ્રસિદ્ધ છે.
(શંખ, શતક, આનંદ) ૨૦. ..................... ને ગૃહસ્થાશ્રમમાં કેવળજ્ઞાન થયેલું પ્રસિદ્ધ
(બાહુબલી, ભરત, નમી-વિનમી) ...................... જ્ઞાન સાધુવેશ લીધા વિના ન જ થાય.
(અવધિ, મન:પર્યવ, કેવળ) ૨૨. ................... જ્ઞાન મેળવતાં પહેલાં ભાવસાધુ તો બનવું જ પડે.
(મતિ, ચુત, કેવળ) ૨૩. ............. જ્ઞાની ત્રણે લોકના સર્વ પદાર્થોનું ત્રણે કાળનું
જ્ઞાન એકી સાથે કરી શકે છે. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૨૪. ...................... જ્ઞાન થયા પછી જ કેવળજ્ઞાન થઇ શકે.
(મતિ, અવધિ, મન:પર્યવ) ૫. ................... કર્મ ખલાશ થયા વિના કેવળજ્ઞાન ન જ
(આયુષ્ય, વેદનીય, મોહનીય) ૨૬. આપણા...ને આગમો કહેવાય છે. (દેરાસરો, શાસ્ત્રો, વિષયો) ૨૭. આપણા આગમોનો સમાવેશ ...................... જ્ઞાનમાં થાય.
(કેવળ, અવધિ, વ્યુત)
થાય,
૯૯