________________
-
-
-
-
-
- પેપર-૪ “કરું છું પ્રેમે વંદના” ૧. કીડીઓની રક્ષા કરવા ............... કડવી તુંબડીનું શાક આરોગી ગયા.
(મેતારક મુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા) ૨. કૌંચ પક્ષીની રક્ષા કરવા ................... મૌન રહ્યા.
(મેતારક મુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા) | 3. પારેવાને બચાવવા પોતાનું શરીર આપવાની ................. એ
તૈિયારી બતાડી. (મેતારજમુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા) કેવળજ્ઞાન પામ્યા પછી પણ .................... છ મહિના માતા
પિતાની સેવા કરી. (મૃગાપુત્રે, કુર્માપુત્રે, ચિલાતીપુત્ર) ૫. પ્રભુ મહાવીરદેવનું નિર્વાણ થતાં ............. બાળકની
જેમ રડી પડ્યા. (સુધર્માસ્વામી, ગૌતમસ્વામી, નંદીવર્ધન) ૬. પ્રભુ મહાવીરદેવના ચોમાસી તપનું પારણું કરાવવાની .................... શેઠ રોજ ભાવના ભાવતા હતા.
(અભિનવ, નગર, જીરણ) ૭. આ અવસર્પિણી કાળમાં પ્રથમ ગણધર ................. થયા.
(ગૌતમસ્વામી, વરદત્તસ્વામી, પુંડરીકસ્વામી) ૮. ..........એ દીક્ષા લેવા માટે ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબીલ કર્યા.
(તામલી, સુંદરી, બ્રાહ્મી પાંચમા આરાના અંતે છેલ્લા આચાર્ય .............થશે.
(ચંદ્રસેનસૂરિજી, યશોભદ્રસૂરિજી, દુષ્ણસહસૂરિજી) ૧૦. આ અવસર્પિણીકાળમાં સૌથી છેલ્લે ............મોક્ષે ગયા.
(સ્થૂલભદ્રજી, ભદ્રબાહુવામી, જંબુસ્વામી) _|૧૧. શત્રુંજય પર નંદીશ્વરદ્વીપની ટૂંક .........એ બનાવી છે.
(પ્રેમચંદ મોદી, કર્માશા, ઉજમફોઇ) ૧૨. શ્રેણિક રાજાના પૌત્ર ................ પણ તીર્થકર બનશે.
(અભય, કોણિક, ઉદયન)