________________
,
,
,
,
,
,
,
,
,
,
૫૩. ઈર્ષ્યાના પાપે .................... રાણી મરીને કૂતરી થઇ.
(અભયા, ભદ્રા, કુંતલા) ૫૪. .................... ત્રાષિને પણ બ્રહ્મર્ષિ પદ મેળવવા વસિષ્ઠ બષિને મારી નાંખવાનું મન થયું. (સાંદીપની, ઘીમ્મર્ષિ, વિશ્વામિત્ર)
..., પાસેનો રોટલો પણ ઝુંટવાઇ ગયો.
(પૃથ્વીરાજ, કુમારપાળ, મહારાણા પ્રતાપ) ..................... મુનિની હત્યા એક સોનીએ કરી.
(ઝાંઝરીયા, મેતારજ, ગજસુકુમાલ) ૫૭. ભગવાન વિચરતા હતા ત્યારે કોણિક અને ..........
રાજા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. (શ્રેણિક, ચેડા, નંદીવર્ધન) .................. મુનિએ ઐરાશિક મત પ્રવર્તાવ્યો,
(ભદ્રગુપ્ત, અતિગુપ્ત, રોહગુપ્ત) ૫૯. તે જ ભવે મોક્ષમાં જનારા ..................... ને પૂર્વે પોતાના
ભાઇ પ્રત્યે તીવ્ર રાગ હતો. (કૃષ્ણ, રામ, મહાવીર) ૬૦. .................... મુનિએ પોતાની પાતરીને હોડી તરીકે તરાવી.
(વજ, અઇમુત્તા, ધનદત્ત) ૬૧. પોતાના શિષ્ય પ્રત્યેની ઈર્ષાના કારણે ............. આચાર્ય
મરીને સાપ થયા. (નયશીલ, નયવર્ધન, નવરત્ન) ૬૨. તે જ ભવે મોક્ષમાં જનારાએ .................... ને પોતાની
પત્ની બનાવવા દીક્ષા લેતાં અટકાવી. (યશોદા, બ્રાહ્મી, સુંદરી) ૬૩. ...................... સૂરિજીએ પારાંચિત પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું.
(જિનભદ્ર, સિદ્ધસેન દિવાકર, યશોદેવ) ૬૪. .................... નું વ્યાખ્યાન સાંભળતા રૂક્મિણી તેમના
પર મોહી પડેલી. (હીરસૂરિજી, વજસ્વામીજી, હેમચંદ્રસૂરિજી) ૬૫. શાસનહિલના અટકાવવા એક સાધુએ ............... ને
પણ બાળી દેવો પડયો હતો. (દાંડા, સંથારા, ઓઘા)