Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/020041/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org D आचार्यवर्यश्रीमद् हरिभद्रसूरिविरचितो अनेकान्तवादप्रवेशः J Acharya Shri Kailassagarsuri Gyanmandir संपादक : प. पू वैराग्यदेशनादक्ष आचार्यदेव श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराः For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री महावीरस्वामिने नमः । नमो नमः श्री गुरुप्रेमसूरये । आचार्यवर्य श्रीमद्- हरिभद्रसूरिविरचितो अनेकान्तवादप्रवेश: Acharya Shri Kailassagarsuri Gyanmandir सटिप्पनकः सानुवादश्च । संशोधकः प्रभुदास व्हेचरदास पारेख अनुवादक: मणीलाल नभुभाई द्विवेदी (B.A.) द्वितीयावृत्तिः संपादक: प.पू. वैराग्यदेशनादक्ष आचार्यदेव श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराः प्रतय: ५०० प्रकाशक: प्राप्तिस्थानञ्च श्री जिनशासन आराधना ट्रस्ट वि.सं. २०६३ C/o. बि. सि. जरीवाला दुकान नं. ५, बद्रिकेश्वर सोसा., मरीन ड्राइव, 'इ' रोड, मुंबई - २ C/o. चंद्रकांत एस. संघवी ६- बी, अशोका कोम्प्लेक्स, पहेला रेल्वे गरनाळा पासे, पाटण (उ.गु.) फोन : २३१६०३ For Private and Personal Use Only भरत ग्राफिक्स, न्यु मार्केट, पांजरापोळ, रिलीफ रोड, अमदावाद - १. फोन : (मो.) ९९२५०२०१०६, ०७९ - २२१३४१७६ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A SA दिव्याशिर्वर्षयितारः पूज्यपाद-सिद्धान्तमहोदधि- स्व. आचार्यदेव श्रीमद्विजय-प्रेमसूरीश्वराः, पूज्यपाद-वर्धमानतपोनिधि- स्व. आचार्यदेव श्रीमद्विजय-भुवनभानुसूरीश्वराः, पूज्यपाद-समतासागर- स्व. पंन्यासप्रवर श्रीपद्मविजयगणिवराः शुभाशिर्वर्षयितारः पूज्यपाद-सिद्धांतदिवाकर-गच्छाधिपतिआचार्यदेव-श्रीमद्विजय जयघोषसूरीश्वराः For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : વિશિષ્ટ શ્રુતસમુદ્ધારક : શ્રી પિંડવાડા જૈન સંઘ, કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પિંડવાડા, સ્ટે. સિરોહી રોડ (રાજસ્થાન) તરફથી જ્ઞાનનિધિમાંથી રૂા. પાંચ લાખનો વિશિષ્ટ સહયોગ મળેલ છે. તેઓશ્રીનો સહૃદય આભાર માનીએ છીએ. _F F F : શ્રુતસર્જનસુકૃતપ્રશસ્તિ : આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ SE. શ્રી પોરવાલ જે. મૂ. જૈન સંઘ, ભિવંડી , . તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. આ - તેની અમે ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. જો લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજા વિરચિત “અનેકાંતવાદ-પ્રવેશ' ગ્રંથને પ્રકાશિત કરતા અનેરો આનંદ અનુભવીએ છીએ. યથાર્થનામવાળો આ ગ્રંથ અનેકાંતવાદના અભ્યાસમાં પ્રવેશ કરવા માટે ખુબ ઉપયોગી છે. અમારા હાથમાં આ ગ્રંથ (મૂળ અને અનુવાદ) આવ્યો ત્યારે ખુબ જીર્ણ અવસ્થામાં હતો. ભવિષ્યમાં આ ગ્રંથ અભ્યાસિઓને વર્ષો સુધી ઉપયોગી બની રહે એ ભાવના સાથે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરીએ છીએ. આ મૂળ ગ્રંથ પૂર્વે વિ.સં. ૧૯૭૬માં પાટણમાં રહેલી હેમચંદ્રાચાર્યસભાના સેક્રેટરી શાહ લહેરચંદ ભોગીલાલે પ્રકાશિત કરેલ. અનુવાદ ગ્રંથ પૂર્વે વિ.સં. ૧૯૫૫માં પ્રકાશિત થયો હતો. આ પુન: પ્રકાશન પ્રસંગે પૂર્વ-પ્રકાશકોને કૃતજ્ઞતાભાવે યાદ કરી અમે તેમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. આજથી ૨૫ વર્ષ પૂર્વે પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી પ્રાચીન ગ્રંથોના જીર્ણોદ્ધારનું કાર્ય અમારી સંસ્થાએ શરુ કર્યું. આજ સુધીમાં લગભગ ૩૫૦ ગ્રંથોનું પુનઃપ્રકાશન થયું છે. આગળ પણ આ ક્ષેત્રે અમારી સંસ્થા ખુબ પ્રગતિ સાધે તેવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને અભ્યર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીગણ : ચંદ્રકુમારભાઈ બાબુભાઈ જરીવાલા, પુંડરિકભાઈ અંબાલાલ શાહ, લલિતભાઈ રતનચંદ કોઠારી. For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ प्रास्ताविकम् ॥ इदं प्रकरणं परकृपालुश्रीमदाचार्यवर्यश्रीहरिभद्रसूरिभिः स्वयं विनिर्मीतानेकान्तजयपताकाख्ये शब्दार्थगभीरग्रंथमहार्णवेऽवगाहितुमशक्तानां जिज्ञासूनां प्रतनुपोततुल्यं विनिर्मीतम्-इति तु सुनिश्चितं विपश्चिताम् । सटिप्पनकं शोधितं मुद्रितमस्माभिः । टिप्पनकस्य के नामाचार्यवर्या निर्मितारः ? इति नैवाहं सम्यग्जानामि । जानन्ते ये केचिद् महाशयाः, तेभ्योऽवगच्छन्तु जिज्ञासवः । श्रीमद्हरिभद्रसूरीणां सत्तासमयः विक्रमीयशतकं षष्ठम् । ये तूपमितिभवप्रपञ्चकथोपसंहारे विन्यस्तानि श्रीसिद्धर्षिसूरिभिः पद्यानि विलोक्य नवमे शतके सत्तां व्यवस्थापयितुं संशंसन्ते, तैर्विलोक्या श्रीमदिन्द्रदिन्नसूरीणां कुवलयमालाकथापिठिका, यतःते संजाताः सप्तमे शतके, स्वमुखेनैव स्वसत्तासमयः समरादित्यचरितप्रशंसा च कृता । श्रीमद्हरिभद्रसूरिभिरनेकग्रन्था विनिर्मिताः, तेषां उपलब्धसंभवित-मुद्रितानां सामन्यतः टीप्पनकमस्ति मत्पार्थे, किंतुविस्तारभयान्न वितन्यते इह प्रसङ्गमुपलभ्योपढौकयिष्ये कदाचिद् । श्रीमदाणन्दसागरसूरिभिर्विश्राणितेन एकेनैव पुस्तकेन संशोधितं पुस्तकमिदम् । तेषां सूरीवराणामुपकृतेः स्मरामि, शोधनमुद्रणदोषाणां च क्षमा याचे विद्वद्भयः । पाटण विदुषामनुचरः क्षेत्रपालपाटके प्रभुदासः For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સકલ સમસ્યાઓનું એક સમાધાન સ્યાદ્વાદ બે મિત્રો હતા. એક હોટલમાં ગયા. વેઈટર પાણી લાવ્યો. બે ગ્લાસ અડધા-અડધા ભર્યા હતા. ૧લો મિત્ર બોલ્યો, “આ વેઈટર બન્ને ગ્લાસ અડધા ખાલી લાવ્યો.” તરત બીજો મિત્ર બોલ્યો, “ના ભાઈ ! એ તો બને ગ્લાસ અડધા ભરેલા લાવ્યો.” બન્નેના દૃષ્ટિકોણ સાચા હતા પણ બન્ને એક-બીજાના દૃષ્ટિકોણને સ્વીકારવા રાજી ન હતા, માત્ર પોતાના દૃષ્ટિકોણને જ પકડી રાખવામાં માનતા હતા. તેથી જ થોડીવારમાં તો બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. ત્યાં જ એક ઘરડો માણસ આવ્યો. તેણે બન્નેની વાત સાંભળી. પછી બન્નેને સમજાવતા કહ્યું- “જુઓ ભાઈઓ ! તમારા બન્નેની વાત સાચી છે. કોઈની વાત ખોટી નથી. માટે ઝઘડવાનો કોઈ અર્થ નથી. નીચેના ભરેલા ભાગની અપેક્ષાએ બન્ને ગ્લાસ ઉપરથી અડધા ખાલી છે અને ઉપરના ખાલી ભાગની અપેક્ષાએ બન્ને ગ્લાસ નીચેથી અડધા ભરેલા છે.” અને મિત્રોના મગજમાં વૃદ્ધની વાત બરાબર ઉતરી ગઈ અને બને ઝઘડતાં બંધ થઈ ગયા. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બન્ને મિત્રોના ઝઘડાનું મૂળ કારણ હતું એક દૃષ્ટિકોણની પકડ, એટલે કે એકાંતવાદ. બન્ને વચ્ચેના ઝઘડાના સમાધાનનું મૂળ કારણ હતું બીજાના દૃષ્ટિકોણનો સ્વીકાર, એટલે કે અનેકાંતવાદ. જગતની બધી સમસ્યાઓનું મૂળ એકાંતવાદ છે. બધી સમસ્યાના સમાધાનનું બીજ છે અનેકાંતવાદ. યાદ્વાદ અને અનેકાંતવાદ એ પર્યાયવાચી શબ્દો છે. વસ્તુને બધા દૃષ્ટિકોણથી જોવી એનું નામ અનેકાંતવાદ. અનેકાંતવાદ એ અનિશ્ચિતવાદ નથી પરંતુ નિશ્ચિતવાદ છે. તેથી અનેકાંતવાદથી જ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય, એકાંતવાદથી વસ્તુનું સાચું જ્ઞાન ન થાય. તેથી અનેકાંતવાદ જ સાચો છે, એ કાં તવાદ મિથ્યા છે. માટે જ જિનેશ્વરભગવંતોએ અનેકાંતવાદની પ્રરુપણા કરી છે. અનેકાંતવાદ વિશ્વમાં સર્વત્ર જયવંત છે. તે જણાવવા માટે જ યાકિનીમહત્તરાસુનું શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ “અનેકાંતજયપતાકા' નામનો ગ્રંથ રચ્યો. આ ગ્રંથમાં પૂજ્યશ્રીએ “જગતની બધી વ્યવસ્થા અનેકાંતના પાયા પર ઉભેલી છે' એમ બતાવી “અનેકાંત એ વિશ્વમાં વિજયવંતુ છે' એમ સિદ્ધ કર્યું છે. હરિભદ્રસૂરિજીના ગ્રંથોની વિશેષતા એ છે કે એમના શબ્દો ઓછા હોય પણ એની પાછળનો ભાવાર્થ ભરપૂર હોય. એટલે શબ્દો પર જેટલું ચિંતન કરો For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેટલો ભાવાર્થ તેમાંથી નિકળ્યા કરે. માટે જ તેમના ગ્રંથો માત્ર વાંચવા યોગ્ય નથી હોતા પણ ચિંતન કરવા યોગ્ય છે. “અનેકાંતજયપતાકા” પણ ન્યાયના ઉંડા પદાર્થોથી ભરપૂર ચિંતનાત્મક ગ્રંથ છે. તેથી અનેકાંતના પ્રારંભિક અભ્યાસુઓને એમાં પ્રવેશ કરવો થોડો કઠણ પડે તેમ છે. તેથી જેમ નાવમાં ચડવા માટે સીડી સહાયક બને તેમ અનેકાંતજયપતાકામાં પ્રવેશવામાં સહાયક બને તેવા અન્વર્થનામવાળા “અનેકાંતવાદપ્રવેશ” નામના લઘુગ્રંથની તેમણે રચના કરી. આ ગ્રંથના અભ્યાસ દ્વારા “અનેકાંતજયપતાકા” માં સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે. અનેકાંતવાદપ્રવેશ” માં પ્રથમ પૂર્વપક્ષે પોતાની વાત રજુ કરી છે. તેમાં પાંચ વિભાગ કર્યા છે - (૧) સદસદ્ એકાંતવાદ (૨) નિત્યાનિત્ય એકાંતવાદ (૩) સામાન્યવિશેષ એકાંતવાદ (૪) અભિલાપ્યઅનભિલાપ્ય એકાંતવાદ (૫) એકાંતવાદમાં જ મુક્તિ. આ પાંચ વાદોને સિદ્ધ કરવા દ્વારા પૂર્વપક્ષીએ અનેકાંતવાદનો નિરાસ કરવાનો પ્રયાસ કર્યો છે. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર પછી ગ્રંથકારે એક એક વાદનું સચોટ યુક્તિઓ અને શાસ્ત્રપાઠો દ્વારા ખંડન કરી (૧) સદસદ્ અનેકાંતવાદ (૨) નિત્યાનિત્ય અનેકાંતવાદ (૩) સામાન્યવિશેષ અનેકાંતવાદ (૪) અભિલા...અનભિલાપ્ય અનેકાંતવાદ (૫) અનેકાંતવાદમાં જ મુક્તિ. આ પાંચ વાદની સિદ્ધિ કરી અનેકાંતવાદની સ્થાપના કરી છે. અમુક સ્થાનોએ તો પૂર્વપક્ષીના શાસ્ત્રપાઠો દ્વારા જ એકાંતવાદનું ખંડન કરી અનેકાંતવાદનું મંડન કર્યું છે. | મધ્યસ્થષ્ટિથી આ ગ્રંથનો અભ્યાસ કરતા અવશ્ય હૃદયમાં અનેકાંતની પ્રતિષ્ઠા થાય છે. આ મૂળગ્રંથ ઉપર કોઈક પૂર્વાચાર્યએ રચેલ ટિપ્પનક પણ છે. ટિપ્પનકના રચયિતાના નામ વિષે કોઈ વિશેષ જાણકારી નથી. મૂળગ્રંથમાં આવતા અઘરા શબ્દોના અર્થ ટિપ્પનકમાં જણાવ્યા છે. તેમજ ઘણા સ્થાનોએ અધ્યાહારથી લેવાના અર્થો પણ ટિપ્પનકમાં જણાવ્યાં છે. તેથી મૂળગ્રંથને બેસાડવામાં ટિપ્પનક ઘણી ઉપયોગી બને છે. અમુક સ્થાનોએ ટિપ્પનક ત્રુટક છે. ટિપ્પનક સહિત મૂળગ્રંથનું સંશોધન પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે કરેલ છે. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ ‘અનેકાંતવાદપ્રવેશ’ મૂળગ્રંથ ઉપર મણીલાલ નભુભાઈ દ્વિવેદીજી (B.A.) એ સં. ૧૮૨૧માં ફાગણ વદ પાંચમે અનુવાદ રચ્યો હતો. તે પણ ગ્રંથના અભ્યાસમાં ઉપયોગી હોઈ ટિપ્પનકસહિત મૂળગ્રંથ પછી આપવામાં આવ્યો છે. અભ્યાસીને સુગમતા રહે તે માટે અનુવાદગ્રંથના તે તે પાના પર મૂળગ્રંથના પાના નંબર આપ્યા છે. www.kobatirth.org આમ, અનેકાંતના પ્રારંભિક અભ્યાસીને અભ્યાસમાં અનુકૂળતા રહે એવા શક્ય બધા પ્રયત્નો આ ગ્રંથમાં કર્યા છે. માટે આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ કોઈ અનેકાંતના મર્મને સમજી અનેકાંતની હૃદયમાં પ્રતિષ્ઠા કરે અને શીઘ્ર મુક્તિસુખને વરે એ જ અભ્યર્થના. નં. આ ગ્રંથના સંપાદનમાં કંઈ પણ ત્રુટી રહી ગઈ હોય તો તેનું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્. ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ લી. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અનુક્રમણિકા વિષય અનેકાંતવાદપ્રવેશ (ટિપ્પણ સહિત મૂળગ્રંથ) અનેકાંતવાદપ્રવેશ ભાવાનુવાદ For Private and Personal Use Only પાના નં. ૧ થી ૧૦૨ ૧૦૩ થી ૧૮૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ सूरिप्रेमाष्टकम् ॥ रचयिता -प. पू. पंन्यासः श्रीकल्याणबोधिविजयजी गणी (वसन्ततिलका) श्रीदानसूरिवरशिष्यमतल्लिकाऽसौ, जैनेन्द्रशासनमहाकुशलौघकल्पः। सिद्धान्तवारिवरवारिनिधिर्महर्षिः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥१॥ कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरिविश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता । मौनप्रकर्षपरिदिष्टमहाविदेहः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥२॥ चारित्रचन्दनसुगन्धिशरीरशाली, स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः। मन्ये करालकलिकालजवीतरागः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥३॥ अत्यन्तनिःस्पृहमनःकृतदभ्ररागः, सन्तोषकेसरिविदीर्णविलोभनागः। कल्याणबोधिमचलं प्रतिजन्म दद्यात्, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात्॥४॥ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ वैराग्यनीरजलधे! निकटस्थसिद्धे!, संसारतारणतरी शमसौख्यशाली। लोकोत्तरास्वनितदर्शितसार्वकक्षः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥५॥ ऐदंयुगीनसमयेऽपि महाचरित्रः, कन्दर्पदर्पहरणः परिपूर्णशीलः । पापारपङ्कजलजं जलजं यथाऽहो !, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात्॥६॥ भक्तेषु रञ्जितमना न बभूव सूरिभक्तां तु नैव कृतवान् वनितैकभीरुः। शिष्याः कृता नच निजा विगतस्पृहेण, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात्॥७॥ मुग्धोऽस्मि ते गुणसमुद्रतलं यियासु हिं तव स्तुतिकृतेऽस्मि पटुप्रतिभः । नाऽहं भवत्पुनितपादरजोऽप्यरेऽस्मि, कल्याणबोधिफलदातृतरो! नतोऽस्मि॥८॥ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ ભુવનભાનુ વંદના બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા, સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરુ ભુવનભાનું ચરણકમાં ભાવથી કરું વંદના. ૧ કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહીં, વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીને નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૨ વસે શ્વાસ ને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા, વચને વચનમાં રસ ઝરે જિન અણની પ્રતિબદ્ધતા, જિનઆણ શ્રીજિનઆણ શ્રીજિનઆણ એક જ ઝંખના, ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરું વંદના. ૩ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન કરજે, ખેંચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના, ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરું વંદના. ૪ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં, વિકૃષ્ટતપ તપતાં છતાં સમતા ભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૫ યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝુઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૬ અમીઓ તણી ઉર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરુ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૭ સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પળ પળ યુગો સમ જાય ગુરુવર ખેદ ને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણકર એ કામના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૮ -પંન્યાસ શ્રી કલ્યાણબોધિ ગણિવર્ય For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથો ની સૂચિ પ્રત વિભાગ ૧ અધ્યાત્મસાર સટીક (ગંભીરવિ.), ૨ અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ, ૩ અનુયોગદ્વાર મૂળ, ૪ અનુયોગદાર સટીક (મલ હેમચંદ્રસૂરિ), ૫ અનંતનાથચરિત્રપૂજાષ્ટક(નેમિચંદ્રસૂરિ), ૬ અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ,૭ આગમીય સૂકતાવલ્યાદિ, ૮ આચાર પ્રદીપ (રત્નશેખરસૂરિ), ૯ આચારાંગ દીપિકા (અજિતદેવસૂરિ), ૧૦ આચારાંગદીપિકા ભાગ-૧ (જિનહિંસસ્.), ૧૧ આચારાંગદીપિકા ભાગ-૨ (જિનસસ્.), ૧૨ આચારોપદેશાદિ (વિવિધકતૃક), ૧૩ આરંભસિદ્ધિ સવાર્તિક (વા. હેમહંસગણિ), ૧૪ આવશ્યકસૂત્ર સટીક ભા.-૧ (હારિ.), ૧૫ આવશ્યકસૂત્ર સટીક ભા.૨ (હારિ.), ૧૬ આવશ્યક સૂત્ર સટીક ભા.-૩ (હારિ.), ૧૭ આવશ્યકસૂત્ર સટીક ભા.-૪ (હારિ.), ૧૮ આવશ્યક સૂત્ર સટીક ભા.-૧ (મલય.), ૧૯ આવશ્યકસૂત્ર સટીક ભા.-૨ (મલય.), ૨૦ આવશ્યકસૂત્ર સટીક ભા.-૩ (મલય.), ૨૧ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૧ (માણિક્યશેખરસૂરિ), ૨૨ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૨ (માણિજ્યશેખરસૂરિ), ૨૩ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૩ (માણિજ્યશેખરસૂરિ), ૨૪ ઓઘનિર્યુક્તિ સટીક (દ્રોણાચાર્યજી), ૨૫ ઈર્યાપથિકીષત્રિશિકા,પ્રવ્રજ્યાવિધાનાદિ૯ કુલક તથા આભાણશતકમ્, ૨૬ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ સટીક (ચંદ્રસેનસૂ.), ૨૭ ઉત્તરાધ્યયન સટીક ભા.-૧ (શાંતિસૂ.),૨૮ ઉત્તરાધ્યયન સટીક ભા.-૨ (શાંતિસૂ.), ૨૯ ઉત્તરાધ્યયન સટીક ભા.-૩ (શાંતિસૂ.), 80 ઉપદેશ સપ્તતિકા (મરાજમુનિ), ૩૧ઉપદેશ રત્નાકર, ૩૨ ઉપદેશપદ ભાગ-૧ (ટી. મુનિચંદ્રસૂરિ), ૩૩ ઉપદેશપદ ભાગ-૨ (ટી. મુનિચંદ્રસૂરિ), ૩૪ ઉપદેશ સપ્તતિકા (સોમધર્મગણિ), ૩૫ ઉપદેશમાળા-પુષ્પમાળા (મલ હેમચંદ્રસૂ.), ૩૬ ઉપદેશમાળા (ટી.સિદ્ધર્ષિગણી), ૩૭ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા.-૧, ૩૮ કથાકોષ (રાજશેખરસૂરિ), ૩૯ કર્મપ્રકૃતિ ભાષાંતર, For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ૪૦ કલ્પસૂત્રપ્રદીપિકા સટીક (સંઘવિજયગ.), ૪૧ કલ્પસૂત્રકૌમુદી સટીક (શાંતિસાગરગણિ), ૪૨ ગુરુગુણષત્રિંશષત્રિશિકા (રત્નશેખરસૂ.), ૪૩ ચેતદૂતમ,૪૪ચૈત્યવંદનકુલકવૃત્તિ,૪પચૈત્યવંદન ભાષ્ય(સંઘાચારભાષ્ય સટીક), ૪૬ ચૈત્યવંદન કુલકમ, ૪૭ ચંદ્રવીર શુભાદિ કથા ચતુષ્ટયમ્, ૪૮ ચન્દ્રકેવલી ચરિતમ્ (સિદ્ધર્ષિગણી), ૪૯ જીવવિચાર, દંડક તથા કાયસ્થિતિ સ્તોત્રાભિધાન ત્રણેય સટીક, પ0 જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ (મલય.), ૫૧ જીવાજીવાભિગમ સૂત્ર ભા.-૨ (મલય.), ૫ર જૈનકથાસંગ્રહ ભાગ-૧ (વિવિધકતૃક), પ૩ જૈનકથાસંગ્રહ ભાગ-૨ (વિવિધકતૃક), ૫૪ જૈનકથાસંગ્રહ ભાગ-૩ (વિવિધકક), પપ જૈનકથાસંગ્રહ ભાગ-૪ (વિવિધકતૃક),પ૬ જૈનકથાસંગ્રહ ભાગ-૫(વિવિધકતૃક), પ૭ જૈનકથાસંગ્રહ ભાગ-૬ (વિવિધકતૃક), ૫૮ જૈન તત્ત્વસાર સટીક (સાનુ.) ભા-૧, પ૯ જૈનધર્મભક્તિકંચનમાળા(સાનુ.)ભા.-૧, ૬૦જૈનધર્મભક્તિકંચનમાળા (સાનુ.) ભા.-૨, ૬૧ જૈન રામાયણ ગદ્ય, ૬૨ જંબુદ્વીપ સંગ્રહણી સટીક, ૬૩ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ ભા.-૧ (ટી.શાંતિચંદ્રઉપા.), ૬૪ જેબૂઢીપપ્રજ્ઞપ્તિ ભા.૨ (શાંતિચંદ્રકૃપા.), ૬૫ જંબૂસ્વામિ ચારિત્ર (જયશેખરસૂરિ), ૬૬ ઠાણાંગ સટીક ભાગ-૧ (અભયદેવસૂરિ), ૬૭ ઠાણાંગ સટીક ભાગ-૨ (અભયદેવસૂરિ), ૬૮ તત્ત્વજ્ઞાન તરંગિણી (જ્ઞાનભૂષણ મ.), ૬૯ તત્ત્વામૃત (સવિવેચન), ૭૦ તસ્વામૃત+ચે તદૂત+જંબૂદ્વીપ સમાસ, ૭૧ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૧, ૭૨ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૨, ૭૩ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રપર્વ ૩/૪, ૭૪ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ પ/૬, ૭૫ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચ. ભા.-૧ (પર્વ-૧), ૭૬ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચ. ભા.-૨ (પર્વ-૨/૩), ૭૭ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર ભાગ-૩ (પર્વ-૪/૫/૬), ૭૮ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચ. ભા.-૪ (પર્વ૭), ૭૯ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચ. ભા-૨ (પર્વ-૮૯), ૮૦ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચ. ભા.-૬ (પર્વ-૧૦), ૮૧ દશવૈકાલિક સટીક (હારિભદ્રીય), ૮૨ દશવૈકાલિકદિપીકા (સમયસુંદર), ૮૩દેવધર્મપરીક્ષાદિ ગ્રંથો (મહો.યશોવિ.), ૮૪ દૃષ્ટાંતશતક (ભૂપેન્દ્રસૂરિ), ૮૫દ્ધાત્રિશત્કાત્રિશિકા (સિદ્ધસેનીય), ૮૬ ધર્મબિંદુ સટીક (ટી. મુનિચંદ્રસૂરિ), ૮૭ ધર્મપરીક્ષા For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (જિનમંડનગણી), ૮૮ ઘર્મરત્નપ્રકરણ સટીક ભા.-૧ (ટી.દેવેન્દ્રસુ.), ૮૯ ધર્મરત્નપ્રકરણ સટીક ભા.-૨ (ટી.દેવેન્દ્રસૂ.), ૯૦ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ (ઉપા. માનવિ.),૯૧ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ (ઉપા. માનવિ.), ૯૨ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ (ટી. યશોદેવવિ.),૯૩ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ (ટી. યશોદેવવિ.), ૯૪ નવપદ પ્રકરણ લઘુવૃત્તિ (વૃ.દેવગુપ્તસૂ.), ૯૫ નલાયનમ્ (માણિક્યદેવસૂરિ), ૯૬ નયોપદેશ સટીક, ૯૭ નેમિનાથ મહાકાવ્ય (કીર્તિરાજ ઉપા.), ૯૮ નેમિનાથ ચરિત્ર ગદ્ય (ગુણવિજયગણિ), ૯૯ નંદિસૂત્ર (મૂળ), ૧૦૦ નંદિસૂત્ર સટીક રજી આવૃત્તિ (મલય.), ૧૦૧ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક (ટી. હારિભદ્રીય), ૧૦૨ પન્નવણાસૂત્ર સટીક ભા.-૧ (મલય.), ૧૦૩ પન્નવણાસૂત્ર સટીક ભા.-૨ (મલય.), ૧૦૪ પાર્શ્વનાથચરિત્ર (ઉદયવીરગણિ), ૧૦૫ પાર્શ્વનાથચરિત્ર (ભાવ દેવસૂરિ), ૧૦૬ પાંડવ ચરિત્ર ભાગ-૧ (દેવપ્રભસૂરિ), ૧૦૭ પાંડવ ચરિત્ર ભાગ-૨ (દેવપ્રભસૂરિ), ૧૦૮ પિંડવિશુદ્ધિસટીક (શ્રીચંદ્રસૂરિ ટીકા), ૧૦૯પિંડવિશુદ્ધિસાનુવાદ (કજિનવલ્લભરણી), ૧૧૦પિંડનિર્યુક્તિ સટીક (મલયગિરિ), ૧૧૧ પંચવસ્તુક સટીક, ૧૧૨ પૃથ્વીચંદ્ર ચરિત્ર (સત્યરાજગણિ), ૧૧૩ પ્રમાલક્ષણ, ૧૧૪ પ્રવ્રાજ્યાવિધાનકુલક સટીક (પૃ.પ્રદ્યુમ્નસૂરિ), ૧૧૫ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન), ૧૧૬ પ્રશ્નોત્તર પ્રદીપ (લક્ષ્મીવિજય), ૧૧૭ પ્રશમરતિ સટીક, ૧૧૮ પ્રજ્ઞાપના ઉપાંગ (હારિભદ્રીય), ૧૧૯ બંધહેતુદયત્રિભંગીપ્રકરણાદિ, ૧૨૦બૃહત્ સંગ્રહણી સટીક (કર્તા. ચંદ્રસૂરિ), ૧૨૧ બૃહત્ સંગ્રહણી સટીક (મલયગિરિ), ૧૨૨ બૃહëત્રસમાસ સટીક(મલયગિરિ ), ૧ ૨૩ ભક્તામરસ્તોત્ર સટીક (ટી. ગુણાકરસૂરિ), ૧૨૪ ભગવતી સૂત્ર ભાગ-૧ (અભયદેવસૂરિજી), ૧૨૫ ભગવતી સૂત્ર ભાગ-૨ (અભય વસૂરિજી), ૧૨૬ ભગવતી સૂત્ર ભાગ-૩(અભયદેવસૂરિજી), ૧૨૭ભગવતી સૂત્ર સટીક (દાનશેખરસૂરિજી), ૧૨૮ મલ્લિનાથ ચરિત્ર (વિનયચંદ્રસૂરિ.), ૧૨૯ મહાવીરચરિયું (ગુણચંદ્રગણિ), ૧૩૦ માર્ગણાકાર વિવરણ (પ્રેમસૂરિજી), ૧૩૧ યશોધર ચરિત્ર (ગદ્ય), ૧૩૨ યુક્તિપ્રબોધ (મહો. મેઘવિજય), ૧૩૩ રાજપ્રશ્નીય સટીક (મલયગિરિ),૧૩૪ ઋષિભાષિતસૂત્ર, ૧૩૫ લઘુશાંતિસ્તવ સટીક + For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ સમવસરણ સ્તવ સાવ. + પ્રમાણપ્રકાશ, ૧૩૬ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૧ છાયા સાથે) (શુભવર્ધનગણિ), ૧૩૭ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૨ છાયા સાથે), ૧૩૮ વન્દારૂવૃત્તિ (પૃ. દેવેન્દ્રસૂરિ), ૧૩૯ વાસુપૂજ્ય ચરિત્ર (વર્ધમાનસૂરિ), ૧૪૦ વસ્તુપાલ ચરિત્ર (જિનહર્ષગણિ), ૧૪૧ વિચાર રત્નાકર (મહો.કિર્તિવિ.), ૧૪૨ વિચારસMતિકા સટીક +વિચારપંચાશિકા સટિક, ૧૪૩ વિમલનાથ ચરિત્ર (જ્ઞાનસાગરજી), ૧૪૪ વિશેષણવતી વંદનપ્રતિક્રમણ અવચૂરી, ૧૪પ વિશેષાવશ્યકભાષ્ય કોટ્યાચાર્યટીકા ભા. ૧, ૧૪૬ વિશેષાવશ્યકભાષ્ય કોયાચાર્યટીકા ભા./૨, ૧૪૭ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ (૨નશેખરસૂરિ), ૧૪૮ શત્રુંજય માહાભ્ય (પં. હંસરન વિ.), ૧૪૯ શાલીભદ્ર ચરિત્ર (ધર્મકુમાર મ.), ૧પ૦ શાંતસુધારસ સટીક (ગંભીરવિ.), ૧૫૧ શાંતિનાથ ચરિત્ર(ભાવચંદ્રસૂરિ), ૧૫૨ શ્રાદ્ધગુણવિવરણ (જિનમંડનગણિ),૧૫૩ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ (દેવેન્દ્રસૂરિજી), ૧૫૪ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ (દેવેન્દ્રસૂરિજી), ૧૫૫ શ્રેયાંસનાથ ચરિત્ર, ૧૫૬ શ્રાવકધર્મવિધિપ્રકરણ (હરિભદ્રસૂરિ), ૧૫૭ પપુરુષચરિત્ર (ક્ષેમંકરગણિ), ૧૫૮ ષસ્થાનકપ્રકરણ સટીક (કજિનેશ્વરસૂરિ), ૧૫૯ સમવાયાંગ સટીક (અભયદેવસૂરિ), ૧૬૦ સભ્યત્વ સપ્તતિ (વૃ. સંઘતિલકાચાર્ય), ૧૬૧ સિદ્ધપ્રાભૃત સટીક (ચિરંતનાચાર્ય), ૧૬૨ સિરિપયરણસંદોહ (પૂર્વાચાર્ય), ૧૬૩ સિરિપાસનાહચરિયું (દેવભદ્રસૂરિ), ૧૬૪ સુપાસનાહ ચરિયું (લક્ષ્મણગણિ) ભાગ-૧, ૧૬૫ સુપાસના ચરિયું (લક્ષ્મણગણિ) ભાગ-૨, ૧૬૬ સુબોધા સામાચારી (શ્રીચંદ્રસૂરિ), ૧૬૭ સુવ્રતઋષિકથાનક + સંવે ગઠુમકંદલી, ૧૬૮ સૂતમુક્તાવલી (પૂર્વાચાર્ય), ૧૬૯ સૂત્રકૃતાંગદીપિકા ભા.-૨ (પં.હર્ષકુલગણિ), ૧૭૦ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ (શીલાંકાચાર્ય), ૧૭૧ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ (શીલાંકાચાર્ય), ૧૭૨ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક (મલયગિરિ), ૧૭૩ સંબોહસિત્તરિ સટીક (ક.જગન્શખરસૂરિ), ૧૭૪ સ્તોત્રરત્નાકર (ક. પૂર્વાચાર્યો), ૧૭પ સ્થૂલભદ્રસ્વામી ચરિત્ર(જયાનંદસૂરિ) તથા નાભકરાજ ચરિત્ર(મેરૂતુંગસૂરિ), ૧૭૬ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક (મલ. હેમચંદ્રસૂરિ), ૧૭૭ હીરપ્રશ્નોત્તરાણિ, For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પુસ્તક વિભાગ ૧ અઢી દ્વીપના નક્શાની હકીગત, ૨ અનેકાર્થ રત્નમંજૂષા, ૩ અભિધાન વ્યપત્તિ પ્રક્રિયા કોશ ભા-૧, ૪ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભા-૨ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન), ૫ અંગુલસિત્તરી સાર્થ તથા સ્વોપજ્ઞનમસ્કાર સ્તવ સાર્થ, ૬ આગમસાર (દેવચંદ્રજી), ૭ આચારોપદેશ અનુવાદ (ચારિત્રસુંદર), ૮ આઠ દૃષ્ટિની સઝાય, ૯ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧, ૧૦ આનંદ કાવ્ય મહોદધિ ભા.૩, ૧૧ આપણા જ્ઞાનમંદિરો, ૧૨ આબૂ (ભાગ-૧) (જયંતવિજયજી), ૧૩ આબૂ (ભાગ-૨) (જયંતવિજયજી), ૧૪ આબૂ (ભાગ-૩) (જયંતવિજયજી), ૧૫ આબૂ (ભાગ-૪) (જયંતવિજયજી), ૧૬ આબૂ (ભાગ-૫) (જયંતવિજયજી), ૧૭ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ, ૧૮ ઉપદેશ સતિકા(ટીકાનુવાદ), ૧૯ ઉપધાન વિધિ પ્રેરક વિધિ, ૨૦ કુમારપાળ મહાકાવ્ય સટીક (પ્રાકૃત ન્યાશ્રય), ૨૧ કર્મસિદ્ધિ (પ્રેમસૂરિજી), ૨૨ કર્મગ્રંથ ટબાર્થ (દેવચંદ્રજી), ૨૩ કલ્યાણ મંદિર-લઘુશાંતિસટીક, ૨૪ કાવ્યસંગ્રહ ભાગ-૧, ૨૫ કાવ્યસંગ્રહ ભાગ-૨, ૨૬ કુમારવિહારશતકમ્, ૨૭ કુમારપાળ ચરિત્ર (પૂર્ણકળશગણિ), ૨૮ ગુરુગુણરત્નાકર કાવ્યમ્, ૨૯ ગુરુગુણષત્રિશિકા દેવચંદ્રજી, ૩૦ ગુર્વાવલી (મુનિસુંદરસૂરિ), ૩૧ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ (માણિક્યસુંદરજી), ૩૨ ચતુર્થ કર્મગ્રંથ વિવેચન, ૩૩ ચેઇયવંદણ મહાભાસ (શાંતિસૂરિ મ.), ૨૪ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન), ૩૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ, ૩૬ ચૈત્યવંદન ચોવીશી તથા પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી, ૩૭ ચોવીશી વીશી સાર્થ, ૩૮ ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર (દેવેન્દ્રસૂરિ મ.), ૩૯ જગદ્ગુરુ કાવ્યમ્ (પદ્મસાગરગણિ), ૪૦ જિનવાણી (તુલનાત્મક દર્શનવિચાર), ૪૧ જીવસમાસ ટીકાનુવાદ, ૪૨ જીવાનુશાસનમ્ સ્વોપજ્ઞ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સટીક, ૪૩ જૈન કથારત્નકોષ ભાગ-૧ (અનુવાદ), ૪૪ જૈન કથાનકોષ ભાગ-૨, ૪પ જૈન કથાર–કોષ ભાગ-૩, ૪૬ જૈન કથાનકોષ ભાગ-૪, ૪૭ જૈન કથાનકોષ ભાગ-૭, ૪૮ જૈન કથાર–કોષ ભાગ-૮, ૪૯ જૈનકુમારસંભવમહાકાવ્ય (જયશેખરસૂરિ), ૫૦જૈનગોત્રસંગ્રહ (પ્રાચીન જૈન ઇતિહાસ સહ), ૫૧ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ પર જૈન તીર્થોનો ઈતિહાસ, પ૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થ-સભાચમત્કારેતિ કૃતિત્રિતયમ્, ૫૪ જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ ભાગ-૧, પપ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૧, પ૬ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨, પ૭ જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે, પ૮ જંબુસ્વામી ચરિત્ર અનુ.(જયશેખરસૂ.),પ૯૪બૂદ્વીપસમાસ(અનુવાદ), ૬૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર (સવિવેચન), ૬૧ તસ્વામૃત (અનુવાદ), ૬૨ દમયંતી ચરિત્ર સાનુવાદ, ૬૩ દશવૈકાલિક સૂત્ર, ૬૪ દાન પ્રકાશ(સાનુ.) (કનકકુશલગણિ), ૬૫ દિગ્વિજય મહાકાવ્ય (મેઘવિજયજી), ૬૬ દેવચંદ્ર સ્તવનાવલિ, ૬૭દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ(ટી.મુનિચંદ્રસૂ.), ૬૮દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૧ સવિવે., ૬૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૨ સવિવે., ૭૦ દ્વિવર્ણ રત્નમાલા (પુણ્યરત્નસૂરિ), ૭૧ ધર્મસર્વસ્વાધિકાર તથા કસૂરીપ્રકરણ સાથે, ૭૨ નમસ્કાર મહામંત્ર (નિબંધ), ૭૩ નયચક્રસાર (દેવચંદ્રજી), ૭૪ નયમાર્ગદર્શક યાને સાતનયનું સ્વરૂપ, ૭૫ નયવાદ અને યુક્તિપ્રકાશ, ૭૬ નવસ્મરણ (ઇંગ્લીશ સાર્થ સાનુવાદ), ૭૭ નવીન પૂજા સંગ્રહ, ૭૮ નાયાધમ્મકહાઓ, ૭૯ ન્યાય પ્રકાશ, ૮૦ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી (પ્રભાટીકા), ૮૧ ન્યાયસંગ્રહસટીક (વ્યાકરણ હેમહંસગ.), ૮૨ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧, ૮૩પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨, ૮૪પદ્યાવલી ભાગ-૧૨ (ચિદાનંદમુનિ), ૮૫ પર્યત આરાધના સૂત્ર (સોમચંદ્રસૂરિ), ૮૬ પાઈયલચ્છી નામમાલા (ધનપાલકવિ), ૮૭ પાર્શ્વનાથ ચરિત્ર (હેમવિમલગણિ), ૮૮ પુષ્પમાળા (મૂળ અનુવાદ), ૮૯ પુષ્પ પ્રકરણ, For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ ૯૦ પ્રકરણપુષ્પમાલા (રત્નસિંહસૂરિ વિ.), ૯૧ પ્રકરણ સંદોહ, ૯૨ પ્રકરણત્રયી સટીક (જીવવિચારાદિ), ૯૩ પ્રકરણ દોહન (પૂ. ભુવનભાનુસૂરિજી), ૯૪ પ્રકરણ સંગ્રહ સાનુ. (વૈરાગ્યશતકાદિ), ૯૫પ્રશમરતિપ્રકરણ-ભાવાનુવાદ,૯૬ પ્રતિક્રમણ હેતુ, ૯૭પ્રબંધચિંતામણી (હિન્દી ભાષાંતર),૯૮ પ્રમાણ પરિભાષા (ધર્મસૂરિજી),૯૯પ્રમેય રત્નકોષ (ચંદ્રપ્રભસૂરિ), ૧૦૦ પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર (સાવ.), ૧૦૧ પ્રાચીન કોણ શ્વેતાંબર કે દિગંબર, ૧૦૨ પ્રાચીન સ્તવનો (૧૨૫, ૧૫૦,૩૫૦ ગાથાના સ્તવન - બાલાવબોધ સહ), ૧૦૩ પ્રાચીન શ્વેતાંબર અર્વાચીન દિગંબર, ૧૦૪ પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ, ૧૦૫ ભક્તામરકલ્યાણમંદિર-નમિઉણ સ્તોત્રત્રયમ્ સટીકમ્, ૧૦૬ ભાનુચંદ્રગણિ ચરિત (સિદ્ધિચંદ્ર ઉપા.), ૧૦૭ ભુવનભાનુચરિત્ર સાનુ. (મહેન્દ્રહંસગણિ), ૧૦૮ ભોજપ્રબંધ ભાષાંતર, ૧૦૯ મહો. શ્રી વીરવિજયજી મ. ચરિત્ર, ૧૧૦ માનવ ધર્મ સંહિતા (શાંતિવિજયજી), ૧૧૧ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મ-પ્રાપ્તિના હેતુઓ, ૧૧૨ મુદ્રિત કુમુદચંદ્ર, ૧૧૩ મુહપત્તી ચર્ચા ભાષાંતર, ૧૧૪ મૂર્તિમંડન પ્રશ્નોત્તર, ૧૧૫ મોહોન્મુલનમ્ વાદસ્થાનમ (અજિતદેવસૂરિ), ૧૧૬ મોક્ષપદ સોપાન (૧૪ ગુણ. સ્વરૂપ), ૧૧૭ યોગદૃષ્ટિસમુચ્ચય (અનુ. દેવવિજયગ.), ૧૧૮ યોગદૃષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) (ધીરુ.), ૧૧૯ યોગબિંદુ સટીક, ૧૨૦ રયણસેહર નિવકહા સટીક, ૧૨૧ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૧ (ધીરુભાઈ મહેતા), ૧૨૨ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૨ (ધીરુભાઈ મહેતા), ૧૨૩ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૩ (ધીરુભાઈ મહેતા), ૧૨૪ રત્નશેખર રત્નવતી કથા(પર્વતિથિ માહાત્મ્ય),૧૨૫ૠષભપંચાશિકા ગ્રંથ, ૧૨૬ લીલાવતી ગણિત, ૧૨૭ વર્ધમાન દ્વાત્રિંશિકા સટીક, ૧૨૮ વિમળ મંત્રીનો રાસ (પં. લાવણ્યસમય), ૧૨૯ વિમલનાથ ચરિત્ર (અનુવાદ), For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ૨ ૧૩૦ વિચારસાર (દેવચંદ્રજી), ૧૩૧ વસ્તુપાલ ચરિત્ર ભાષાન્તર, ૧૩૨ વિજયપ્રશસ્તિભાષ્ય(સેનસૂરિજી ચરિત્ર), ૧૩૩વિજયાનંદ અભ્યદયમ્ મહાકાવ્ય, ૧૩૪ વિવિધ પ્રશ્નોત્તર ભા.૧-૨, ૧૩૫ વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ (વિવિધકર્તૃક), ૧૩૬ શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) (કક્કસૂરિ), ૧૩૭ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ), ૧૩૮ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ, ૧૩૯ શ્રુતજ્ઞાન અમીધારા ૧૪૦ શતકનામાં પંચમ કર્મગ્રંથ (ધીરુભાઈ), ૧૪૧ ષત્રિશિકા ચતુષ્ક પ્રકરણ ભાષાંતર, ૧૪૨ ષષ્ઠીશતકમ્ સાનુવાદ ૧૪૩ સમ્યકત્વ કૌમુદી (ભાષાંતર) તથા આદિનાથ શકુનાવલી, ૧૪૪ સાધુમર્યાદાપટ્ટકસંગ્રહ ૧૪પ સામુદ્રિકશાસ્ત્ર ભાષાં., ૧૪૬ સામ્યશતક ૧૪૭ સારસ્વત વ્યાકરણ સટીક, ૧૪૮ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ, ૧૪૯ સિદ્ધાંતરનિકા વ્યાકરણ સટીક,૧૫૦ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ૧), ૧૫૧ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૨), ૧૫૨ સુભાષિત પદ્યરત્નાકર (ભાગ-૩), ૧૫૩ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૪), ૧૫૪ સુમતિ ચરિત્ર સાનુ. (હર્ષકુંજર ઉપા.), ૧૫૫ સંક્રમકરણ (ભાગ-૧) (પ્રેમસૂરિજી), ૧૫૬ સંક્રમકરણ (ભાગ-૨) (પ્રેમસૂરિજી), ૧૫૭ સંક્ષિપ્ત સમરાદિત્ય ચરિત્ર (પ્રદ્યુમ્નસૂરિ), ૧૫૮ સંસ્કૃત રૂપકોશ, ૧૫૯ સ્યાદ્વાદમુક્તાવલી તથા ભાવસપ્તતિકા, ૧૬૦ હિંગુલપ્રકરણ સાથે, ૧૬૧ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૧૬૨ હીરસ્વાધ્યાય ભાગ-૨, ૧૬૩ હૈમધાતુપાઠ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રુતસમુદ્ધારક શ્રુતસેવાના શર્યમાં સદાના સાથીઓ ૧) ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) ૨) નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનિષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩) કેશરબેન રતનચંદ કોઠારી હ. લલિતભાઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) ૪) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૫) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૬) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ મુંબઈ. (પ્રેરક પૂ. મુનિશ્રી રત્નબોધિવિજયજી મિ. સા.) ૭) શ્રી પરમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે પ. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૮) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર, પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના શિષ્ય મુનિશ્રી ભક્તિવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્ત હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનિલાલ, દીલીપ, હિતેશ. ૯) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૧૦) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૧૧) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ. સા.ની પ્રેરણાથી) ૧૨) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬, (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. (પ. પૂ. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૫) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ મુંબઇ, (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૬) શ્રી શાંતાક્રુઝ શ્વેતા. મૂર્તિ, તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઇ, (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૧૭) શ્રીદેવકરણ મૂળજીભાઇ જૈનદેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૮) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) ૧૯) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) ૨૦) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૨૧) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) ૨૨) શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) ૨૩) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રીહેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૨૪) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂજ્ય મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) : ૨૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૬) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૨૭) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૮) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઇ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૯) શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાંદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) ૩૦) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૩૧) શ્રી વિમલ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઇ-૪૦૦ ૦૦૬. (૫. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૩૨) શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં-૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૩૩) શ્રીસીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ), મુંબઇ. મુ. (મુનિશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૪) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પરમ પૂજ્ય મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૫) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ.આચાર્ય વિજય-હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૬) શ્રી બાબુભાઇ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (૫. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૭) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૮) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના, (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૯) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૪0) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઇ. (મુનિશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૪૧) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ, સંઘ, ગોરેગામ, મુંબઈ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૪૨) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત, (૫.પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી મ. સા. ૫. પૂ. પ્ર. શ્રી ઇદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પૂ. પ્ર. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા સાધ્વીજી શ્રી સ્વંયપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી) ૪૩) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૪૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઇ.) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૫) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. ૫. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૬) શ્રીકોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૭) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.) ૪૮) શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ. (પૂ.મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂજ્ય પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૪૯) શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુ૨ શ્વેતામ્બરમૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૫૦) શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાર્થે) ૫૧) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ (પૂજય For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ મુનિશ્રી સત્યસુંદર વિ.ની પ્રેરણાથી) ૫૨) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ મુંબઇ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૫૩) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઇ (પ્રેરકમુનિશ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) ૫૧) શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ મુંબઇ. (પ્રેરકઃ ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.) ૫૫) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ, (પ્રેરકઃ ૫. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.) ૫૬) શ્રી વાડિલાલ સારાભાઇ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઇ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) ૫૭) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈનસંઘ. (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.) ૫૮) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક મુનિશ્રી રાજપાલવિજયજી તથા ૫. શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) ૫૯) શ્રી સૂર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીના પાર્લા(ઈ), કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાનીઆવકમાંથી. ૬૦) શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક - પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) ૬૧) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૬૨) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક- પૂ. મુનિશ્રી પ્રેમસુંદરવિજયજી મ.) ૬૩) શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક -૫. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુન્યરત્નવિજયજી ગણિ) ૬૪) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) ૬૫) ૐકારસૂરીશ્વરજી આરાધના ભુવન સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૬) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદશ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) ૬૭) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ-મુંબઇ (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) ૬૮) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક- પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૯) શ્રી ગોવાલિયા કૈંક જૈન સંઘ, મુંબઈ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૦) શ્રી વિલેપાર્લા શ્વે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૭૧) શ્રી નેનસી સોસાયટી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ.) મુંબઈ. (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૨) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઇ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૩) શ્રી ધર્મવર્ધક શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઇ.) (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अर्ह । श्रीहरिभद्रसूरिविरचितअनेकान्तवादप्रवेशः टिप्पनकसहितः । जयति विनिर्जितरागः सर्वज्ञस्त्रिदशनाथकृतपूजः । सद्भूतवस्तुवादी शिवगतिनाथो महावीरः ॥१॥ इह केचिदनादिकर्मवासनोद्भूतमहामोहाकुलीकृतचेतसो यथास्थितं सदसन्नित्यानित्याद्यनेकरूपं वस्त्वनुभवन्तोऽपि न प्रतिपद्यन्ते; प्रत्यवतिष्ठन्ते चकथमेकमेव घटादिरूपं वस्तु सच्चासच्च भवति ? तथाहि-सत्त्वमसत्त्वपरिहारेण व्यवस्थितम्, असत्त्वमपि सत्त्वपरिहारेण, अन्यथा तयोरविशेषात् ततश्च तद्यदि सत्, कथमसत् ? अथासद्, कथं सत् ? इत्येकत्र सदसत्त्वयोर्विरोधात् । तथा चोक्तम्यस्मात्सत्त्वमसत्त्वं च विरुद्धं हि मिथो द्वयम् । वस्त्वेकं सदसद्रूपं तस्मात् खलु न युज्यते ।।१।। १. आदिशब्दाज्ज्ञानादि । २. अर्थक्रियासमर्थं च सद्, अन्यदसदुच्यते । समावेशो न चैकत्र तयोः प्रोक्तो विरोधतः ॥ १ ॥ ३. तत्त्वानापत्त्या । ४. अभेदात् । ५. एवकारार्थे । For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अनेकान्तवादप्रवेशः किञ्च;- सदसद्रूपं वस्त्वभ्युपगच्छता सत्त्वमसत्त्वं च वस्तुधर्मतयाभ्युपगतं भवति । ततश्चात्रापि वक्तव्यम्; धर्मधर्मिणोः किं तावद्भेदः ? आहोश्चिदभेदः ? आहोश्चिद्भेदाभेदः ? इति । तत्र यदि तावद्भेदः, ततः सदसत्त्वयोर्भिन्नत्वात् कथमेकं सदसद्रूपम् ? इति । अथाभेदैः, ततः सद्सत्त्वयोरेकत्वम्, एकस्माद्धर्मिणोऽभिन्नत्वात्, तत्स्वरूपवद्, अतोऽपि कथमेकं सदसद्रूपम् ? इति । धर्मिणो वा भेदः, सदसत्त्वयोरभिन्नत्वात्, तत्स्वात्मवत्; इत्थमपि कथमेकमुभयरूपम् ? । अथ भेदाभेद:, अत्रापि येनाकारेण भेदः तेन भेद एव, येन चाभेदः तेनाभेद ८ Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 १. धर्मिणः सकाशात् । २. एकमिति न स्याद्, अभेदहेतुत्वात्तस्य । ३. अभेदो हि द्विधा भवति सत्त्वासत्त्वधर्मौ धर्मिणा सहऽभिन्नौ विद्येते ? आहोश्चिद्धर्मी सत्त्वासत्त्वधर्माभ्यां सहऽभिन्नो भवति । इति विकल्पद्वयं निराकरोति । ४. धर्मिणो धर्मावभिन्नौ चेत् । ५. धर्मिणोरभेदे सति एकेन धर्मिणाऽभेदात् सत्त्वासत्त्वयोर्धर्मयोरेकत्वं स्यात् । ६. धर्मिस्वरूपवत् । ७. एकमेव हि तद् इति भावः । ८. वाशब्दः पक्षान्तरसूचकः । अथवा धर्मधर्मिणोरभेदे सति धर्मिण: पक्षस्यापि भेदः सत्त्वासत्त्वाभ्यां धर्माभ्यां द्वाभ्यां सहाभेदात् । ९. धर्म । १०. एकमिति न स्यात्, किं तूभयमेव स्यात् । ११. धर्मधर्मिणोः । For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः । एव ? तदेवमपि नैकमुभयरूपम्। अथ येनैवाकारेण भेदस्तेनैवाभेदः, येनैव चाभेदः तेनैव भेदः इति ? एतदप्यचारु, विरोधात्; तथाहि-यदि येनाकारेण भेदः, कथं तेनैवाभेदः ? अथाभेदः, कथं भेदः ? इति । अथ येनाप्याकारेण भेदः, तेनापि भेदश्चाभेदश्च, इत्युभयम्, येनापि चाभेदः, तेनाप्यभेदश्च भेदश्च, इत्युभयमेव ? अत्रापि येनाकारेण भेदः, तेन भेद एव; येन चाभेदः, तेनाभेद एव; इति तदेवावर्तते । किञ्च, भेदाभेदमभ्युपगच्छतावश्यमेवेदमङ्गीकर्तव्यम्, इह धर्मधर्मिणोधर्मधर्मितया भेदः, स्वभावतः पुनरभेदः; स्वभावतोऽपि हि तयोर्भेदेऽङ्गीक्रियमाणे परस्परतः प्रविभक्तरूपं पदार्थद्वयमेवाङ्गीकृतं स्यात्, न पुनरेकं द्विरूपम्, इति । तदत्रापि निरूप्यते, न ह्यनासादितस्वभावभेदयोर्धर्मधर्मिणोर्धर्मधर्मितयाऽपि भेदो युज्यते । तथाहि-यदि यो धर्मस्य स्वभावः, स एव धर्मिणोऽपि, एवं सति असौ धर्मी धर्म एव स्यात्, तत्स्वभावत्वात्, धर्मस्वरूपवद्; धर्मो वा धर्मिस्वभावा १. भेदाभेदाङ्गीकारे तत्त्वतः पूर्वोक्तदोषानतिक्रमात् । २. चक्रकमनवस्था वा । ३. नियतस्वरूपतया । ४. वस्तुतः । ५. धर्मधर्मिरूपम् । ६. वस्तु । ७. धर्मधर्मिनियतरूपतया । ८. वस्तुत्वलक्षणः । For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः व्यतिरिच्यमानमूर्तिर्धर्मिमात्रमेव स्यादिति ? ततश्चैवं धर्मधर्मिौ स्वभावभेदानासादनेनाप्रति-लब्धभेदौ कथं भेदनिमित्तं भवतः ? इति । न च स्वभावतोऽपि तयोर्भेदाभेदकल्पना युक्ता, पूर्वोक्त-दोषानतिवृत्तेः । भेदो वा स्यादभेदो वा द्वयं वा धर्मधर्मिणोः । भेदे नैकमनेकं स्यादभेदेऽपि न युज्यते ॥ १ ॥ द्वयपक्षोऽपि चायुक्तो विकल्पानुपपत्तितः । तेनानेकान्तवादोऽयमज्ञैः समुपकल्पितः ।। २ ।। किञ्च;-संविनिष्ठाश्च विषयव्यवस्थितयः, न च सदसद्रूपं वस्तु संवेद्यते, उभयरूपस्य संवेदनस्याभावात्; तथाहि नाक्षजे विज्ञाने सदसत्त्वे प्रतिभासेते, असत्त्वस्यारूपित्वात्, रूपित्वे वाऽसत्त्वविरोधात्, तथानुभवाभावाच्च । न च कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु प्रतिपत्तुं शक्यते, यतः-नोभयरूपं कार्यमुपलभ्यते; न च १. स्वरूपाभेदात् २. एकमनेकं न युज्यते, एकत्वादेव । ३. ज्ञानायत्ताः । ४. अरसाद्युपलक्षणमिदम् । ५. नाक्षजज्ञानेन तुच्छानुभवः । ६. कार्यमत्र सजातीयम् । ७. इह मृदादिरूपं कारणं जैनैः सदसद्रूपमभ्युपगतम् । तच्च न कार्यद्वारेणावबोद्धं पार्यते । यतः-सर्वमपि कार्यमत्र लोके For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६ अनेकान्तवादप्रवेशः । तत्कार्यकरणे प्रवर्तमानं केनचिदाकारेण करोति, केनचिन्न करोति, एकस्य करणाकरणविरोधात्; सर्वात्मना च करणे तद्भावरूपमेव स्यात्; तथाहिनाभावः कस्यचिदपि कारणं भवितुमर्हति, अभावत्वविरोधात्, तत्कारणत्वे च विश्वमदरिद्रं स्यात्; तत एव कटककुण्डलायुत्पत्तेः; न च 'तस्मानिरुपाख्यतयाविशिष्टातू कस्यचिदेव भावः, न सर्वस्य' इति वक्तुं युज्यते, हेत्वभावात् । अतः श्रद्धागम्यमेवेदं सदसद्रूपं वस्तु, इति । तथा चोक्तम्न च प्रत्यक्षसंवेद्यं, कार्यतोऽपि न गम्यते । श्रद्धागम्यं यदि परं वस्त्वेकमुभयात्मकम् ।।१।। ... इति प्रथमपूर्वपक्षः ।। १ ।। एतेन नित्यानित्यमपि प्रत्युक्तमेवमवगन्तव्यम्, विरोधादेव । तथाहि-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं समानजातीयं कारणेन सह सदृशं सत् कारणस्वभावं गमयितुं समर्थम् । न च कार्यं घटादि मृदादेः सदसद्रूपं वेद्यते, विद्यमानरूपोत्वेनैव तस्य प्रत्यक्षत एवोपलम्भात्, इति । १. वस्तु । २. कार्यस्येति शेषः । ३. वस्तु । ४. सकलशक्तिविकलस्तुच्छो ह्यभावः।५.अभावस्य ६.अभावादेव ।७.अभावात्। ८. मृदादेरिव घटादेः । ९. मृदादेरिव घटादौ प्रतिनियतशक्त्यभावेन । १०. एकत्रानेकविरुद्धधर्माध्यासायोगेन । ११. अप्रच्युतो निवृत्ति For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः नित्यमाख्यायते, प्रकृत्यैकक्षणस्थितिधर्मकं चानित्यमिति । ततश्च यदि नित्यम्, कथमनित्यम् ? अनित्यं चेत्, कथं नित्यं ? इति । स्यादारेका 'न हि कूटस्थनित्यतया नित्यं द्रव्यमभ्युपगम्यतेऽस्माभिः, परिणामिनित्यताऽभ्युपगमात्; किन्त पूवोत्तरक्षणप्रविभागेन प्रबन्धवृत्त्या । न ह्यस्य पर्यायाणामिवोच्छेदः, तद्रूपेण तथाऽप्रतितेः। पर्याया एव हि पर्यायरूपेण निरुध्यन्ते, न तु द्रव्यम्; इति नित्यमभ्युपगम्यते' । स्वभावतयाऽनुत्पन्नः सदाभावेन स्थिरः, एवंरूपतया एकः स्वभावो यस्य । क्षणस्थितिस्वभावमपि एकस्वभावं स्यात्, तव्यवच्छेदार्थं स्थिरग्रहणम् । स्थिरकैस्वभावमपि मुक्तवस्तु कैश्चिन्नित्यमिष्यते, तव्यवच्छे दायानुत्पन्नेति । अनुत्पन्नस्थिरैकस्वभावमपि स्वप्रच्युतिसमयं यावत् कैश्चिन्नित्यमिष्यते (घटप्रागभावादिः), तद्व्यवच्छेदायाप्रच्युतेति । १. स्वभावेन । २. एकरूपतया । ३. मीमांसकैरिवेति शेषः । ४. पूर्वोत्तरक्षणयोः कालसमयलक्षणयो रकमनुष्ययोरिव परस्परं यः प्रविभागोऽत्यन्तभेदरूपः, तेनोपलक्षिता या प्रबन्धवृत्तिः सर्वक्षणेष्वेकद्रव्यानुवृत्तिलक्षणा, तया नित्यत्वमास्थीयते जैनैः ।५. द्रव्यस्य ।६. पूर्वोत्तरक्षणप्रविभागेन द्रव्यरुपेण । ७. उच्छेदेन । ८. तत्तत्क्षणस्थितिस्वभावतया विनश्यन्ति । ९. तत्स्वभावतया तन्निरोधबीजम् । . For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 अनेकान्तवादप्रवेशः इयमप्ययुक्ता, यस्माद्, एषाप्यत्र नित्यता न सम्भवति, पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्यासिद्धेः; तथाहिन पर्यायव्यतिरिक्तं द्रव्यमस्ति तथानुभवाभावात्; व्यतिरिक्तभावे वा, अनेकरूपैकवस्तुवादहानिप्रसङ्गः । तथा चोक्तम् पर्याया भेदिनो नित्यं द्रव्यं स्यात्तत्स्वरूपवत् । स्याद्वादविनिवृत्तिश्च नानात्वे संप्रसज्यते ।। १॥ व्यतिरिक्ताव्यतिरिक्तपक्षस्तु विरोधाघ्रातत्वादनुद्द्घोष्य एव । इति द्वितीयपूर्वपक्ष: ।। २ 11 एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यम् । तथाहि एकं सामान्यम्, अनेके विशेषा:; तथा नित्यं सामान्यम्, अनित्या विशेषाः; तथा निरवयवं सामान्यम्, सावयवा विशेषाः; तथा अक्रियं सामान्यम्, सक्रिया विशेषाः; सर्वगतं सामान्यम्, असर्वगता विशेषाः । ततश्च तद्यदि सामान्यरूपम्, कथं विशेषरूपम् ? विशेषरुपं चेत्, कथं सामान्यरूपम् ? इति । १. न हि पिण्डशिवकादिव्यातिरिक्तं मृद्द्द्रव्यमनुभूयते । २. पर्यायेभ्यो द्रव्यस्य 1 ३. पर्यायस्य तावत् । ४. पर्यायद्रव्ययोः । ५. नित्यानित्यनिराकरणेन । Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः किञ्च; सामान्यविशेषोभयरूपत्वे सति वस्तुनः सकललोक प्रसिद्धसंव्यवहारनियमोच्छे दप्रसङ्गः; तथाहि-विषमोदकक्षीरकर्कादिव्यक्त्यभिन्नं नानास्वभावमेकं सामान्यं वर्तते । ततश्च न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यातिरेकात्; नापि मोदको मोदक एव, विषाभिन्नसामान्याभेदात् ।। किं तर्हि उभयमपि उभयरूपम् ? । ततश्च विषार्थी विषे प्रवर्तेत मोदके च, एवं मोदकार्थ्यपि मोदके विषे च । लोकश्च विषार्थी विष एव प्रवर्तते, न मोदके; मोदकार्थ्यपि मोदक एव, न विषे; इत्यस्य नियमस्योच्छेदः स्यात् । तथा च विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्यात्, मोदके भक्षिते विषं भक्षितं स्यात्। तथा च सति प्रतीतिविरोधः स्यात् । एवं क्षीरमपि न क्षीरमेव, कांद्यनर्थान्तरभूतसामान्याव्यतिरेकात्; कर्कोऽपि न कर्क एव, क्षीराद्यव्यतिरिक्तसामान्याव्यतिरेकादेव । ततश्च इहापि क्षीरार्थी १. श्वेताश्वः । २. आदिशब्दाद्गजादिः । ३. भेदः । ४. सत्त्वादि । ५. मोदकस्य । ६. इतरेतराभिन्नसामान्यभेदेन । ७. विषमोदकरूपम् । ८. सामान्यविशेषोभयरूपभवन्मता गीकारे । ९. मोदकभक्षणे विषभक्षणे जाते सति । १०. अनुभव । For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः न क्षीर एव प्रवर्तेत, अपि तु कर्केऽपि, एवं कर्कार्थ्यपि न कर्क एव, किं तर्हि ? क्षीरेऽपि । न चेत्थमनियमेन प्रवृत्तिदृश्यते । . स्यादेतद्,-'विषादिषु विशेषरुपताप्यस्त्येव, सा तदर्थनो नियमेन प्रवृत्तेर्बीजम्, तद्भक्षणे च नान्यभक्षणं स्यात्; इति' । एतदयुक्तम्, विकल्पानुपपत्तेः; तथाहि-विषादिषु विशेषरुपता मोदकादिविशेषरुपव्यावृत्ता वा स्यात् ? स्वरूपनियता वा ? । न तावन्मोदकादिविशेष-रुपव्यावृत्ता, तदनर्थान्तरभूतसामान्याव्यतिरेकात्; व्यतिरेके चोभयरुपवस्तुवादहानिप्रसङ्गात्; व्यतिरेकाव्यतिरेक पक्षस्य च विरोधेन तिरस्कृतत्वात् । नापि स्वरूपनियता, मोदकाद्यभिन्नसामान्यानर्थान्तरत्वात्; अर्थान्तरत्वे च सैव विशेषरूपता अर्थक्रियार्थिप्रवृत्तिविषयत्वाद् वस्त्वस्तु, तत्फलविशेषोपादानभावलक्षितस्वभावत्वात् वस्तुनः; सा च तादृशी नान्यत्रास्ति, अर्थिनः प्रवृत्त्य १. विषार्थिनः । २. विषभक्षणे प्रयत्नस्य । ३. विषादि । ४. मोदकादि । ५. मोदकादि । ६. स चासौ फलविशेषश्च यः तेनैव दध्यादिरूपवस्तुना साध्यः, तस्योपादाने भावो हेतुभावः, तेन लक्षितः स्वभावो यस्य वस्तुनः, तत्तथा, तद्भावस्तत्त्वम् । ७. अर्थक्रिया । For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः भावात् । त्यज्यतामुभय-रुपैकवस्तुवादाभिमानः । तथा चोक्तम्प्रवृत्तिनियमो न स्याद् विषादिषु तदर्थिनः । मोदकाद्यपृथग्भूतसामान्याभेदवृत्तिषु ।। १ । भेदे चोभयरूपैकवस्तुवादो न युज्यते । भेदाभेदविकल्पस्तु विरोधेनैव बाधितः ॥२ ।। विशेषरूपं यत्तेषु तत्प्रवृत्तेर्नियामकम् । साध्वेतत्, किन्तु वस्तुत्वंतस्यैवेत्थं प्रसज्यते ।।३।। __तथा परेणाप्युक्तम्सर्वस्योभयरुपत्वे तद्विशेषनिराकृतेः । नोदितो दधि खादेति, किमुष्टं नाभिधावति ? ॥१॥ तथाहि- उष्ट्रोपि स्याद्दधि, नापि से एवोष्ट्रः, त १. भेदे सामान्यादेषामिष्यमाणे । २. द्वयस्यापि प्रत्येकमेवैकत्वात् । ३. सामान्यविशेषयोः । ४. विषादिषु । ५. विषादिविषयायाः । ६. विशेषस्य । ७. सामान्य-विशेषरूपत्वे । उभयग्रहणमनेकत्वोपलक्षणम् । ८. अस्मिन् सति किम् ? इत्याह-'तद्विशेष०' उष्ट्र एव, न दधि; दधि दध्येव, नोष्ट्रः; इत्येवंरूपस्य विशेषस्य । ९. पुरुषः । १०. खादितुम्, इति शेषः । ११. केनचित्प्रकारेण । १२. उष्ट्र एव । For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अनेकान्तवादप्रवेश: ११ १० येनान्योऽपि स्याद्दृष्टः । तथा दृध्यपि स्यादुष्टुः, नापि तदेव दधि, येनान्यदपि स्यात् । तदेवमनयोरेकस्यापि कस्यचित्तद्रूपभावस्याभावात्स्वरूपस्य वाऽतद्भाविनः स्वनियतस्याभावात् न कश्चिद्विशेष:, इति । ततश्च दधि खादेति चोदितः उष्ट्रमपि खादेत् । अथास्त्यतिशयः कश्चिद्, येन भेदेन वर्तते । स एव दधि सोऽन्यत्र नास्तीत्यनुभयं परम् ॥ १ ॥ अथानयोः कश्चिदतिशयोऽस्ति, येनायं तथानोदितः क्षीरविकार एव प्रवर्तते, नान्यत्र । एवं तर्हि ' स एव' अतिशयोऽर्थक्रियार्थिप्रवृत्तिविषयः तत्र्फेल१. कारणेन । २. दध्यादि । ३. दध्येव । ४. कारणेन । ५. उष्ट्रादि । ६. एतेन 'सर्वस्योभयरूपत्वे' इति पदं व्याख्यातम् । ७. 'तद्विशेषनिराकृते:' इत्येतत् 'तदेवमनयोः ' इत्यादिना व्याचष्टे । ८. उभयथा हि दध्युष्ट्रयोर्विशेषः स्यात्, दधिरूपाभावो वोष्ट्रो भवेत्, उष्ट्र स्वरूपं दध्यसंभविन्युष्टस्वरूप एव नियतं स्यात् । एवं दध्यपि वाच्यम् । आद्यस्य तावदसंभव: 'तद् 'इत्यादिना द्वितीयस्य च 'स्वरूप' इत्यादिना कथ्यते । ९. दध्न उष्ट्रस्य वा । १०. तत्साध्या या अर्थक्रिया, तया अर्थी यः पुरुषः । ११. दध्नैव साध्यत्वात् तत्फलविशेषः, स चासौ फलविशेषश्च, तस्योपादानभावो हेतुभावः तेन लक्षितः स्वभावो यस्य वस्तुनः, तदेव दधि, इति कृत्वा । वा " Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः विशेषोपादानभावलक्षितस्वभावं हि वस्तु 'दधि' इति । 'स' च तादृशः स्वभावः, 'अन्यत्र नास्तीति' प्रवृत्त्यभावादर्थिनः । तस्मान्नोभयरूपम्; इत्येकान्तवादः । इति तृतीयपूर्वपक्षः ।। ३ ।। एवमभिलाप्यानभिलाप्यमपि विरोधबाधितत्वादेवानुद्घोष्यम् । तथाहि-अभिलप्यते यत् तदभिलाप्यम्, एतद्विलक्षणं चानभिलाप्यम्, इति । ततश्च यदि तदभिलाप्यम्, न तर्हि अनभिलाप्यम्; अनभिलाप्यं चेत्, न त भिलाप्यम्; इति, एकस्यानेकविरुद्धधर्माभावात् । इति चतुर्थपूर्वपक्षः ।। ४ ।। किञ्चविरोधिधर्माध्यासितस्वरूपत्वाद्वस्तुनोऽनेकान्तवादिनो मुक्त्यभावप्रसङ्गः; तथाहिएतदात्माङ्गनाभवनमणिकनकधनधान्यादिकमनात्मकम्, अनित्यम्, अशुचि, दुःखम्, इति कथञ्चिद्विज्ञाय, भावतस्तथैव भावयतः, वस्तुतः तत्राभिषङ्गास्पदाभावाद्, भावनाप्रकर्षविशेषतो वैराग्यमुपजायते; १. अनन्तरोक्तदधिस्वभावः । २. उष्टे, कुतः ? दध्यर्थिन उष्ट्र प्रवृत्त्यभावात् । ३. परपरिकल्पितान्वयाख्यात्मशून्यम् । ४. विशिष्टक्षणोत्पादकस्वभावतया हेतुपरंपरातो विशिष्टक्षणोत्पादेन विज्ञाय श्रुतिमप्या( य्या) प्रज्ञया । ५. परमार्थेन । For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ततो मुक्तिः । तथाहि-आत्मात्मीयदर्शनमेव मोहः, तत्पूर्वक एवात्मीयस्नेहो रागः, तत्पूर्विकैवानुरागविषयोपरोधिनि प्रतिहतिर्द्वषः, इति कृत्वा सुर्वमुपपद्यते। यदा तु तदात्माङ्गनादिकं सात्मकाद्यपि, तदा यथोक्तभावनाऽभावात्, भावेऽपि मिथ्यारूपत्वात्, वैराग्याभावः, तदभावाच्च मुक्त्यभावः, इति । इति पञ्चमपूर्वपक्षः ।। ५ ॥ इतिपूर्वपक्षग्रन्थः । तदेवमेते मन्दमतयो दुस्तर्कोपहतास्तीर्थ्याः स्वयं नष्टाः, परानपिनाशयन्ति मन्दमतीन् ।अतः प्रतिविधीयते तत्र यत्तावदुक्तम् 'कथमेकमेव घटादिरुपं वस्तु सच्चासच्च भवति ?' तदेतदागोपालाङ्गनादिप्रतीतमनाशङ्कनीयमेव । यतः-तत्स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सद्वर्तते; परद्रव्यक्षेत्रकालभावरूपेणाऽसत् ततश्च सच्चासच्च भवति । अन्यथा, तदभावप्रसङ्गात्; तथाहि-यदि तद् यथा स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सद्वर्तते, तथैव परद्रव्यक्षेत्रकालभावरूपेणापि स्यात् ततश्च तद् घटादि वस्त्वेव न स्यात्, परद्रव्यक्षेत्रकालभावरूपेणापि सत्त्वात्, तदन्यस्वात्मवत् । १. विपर्ययरूपत्वात् । २. शबलरूपतया सात्मकम्, नित्यम्, शुचि, अदुःखम् इति । ३. वस्तुनोऽन्यथात्वेन । ४. भावनायाः ।५. घटवस्तु । ६.घटवस्तु।७. पटादिस्वात्मवत् । For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४ अनेकान्तवादप्रवेशः । तथा यदि, यथा परद्रव्यक्षेत्रकालभावरूपेणासद्, एवं स्वद्रव्यक्षेत्रकालभावरूपेणापि स्यात्, इत्थमपि तद् घटादि वस्त्वेव न स्यात्, परद्रव्यक्षेत्रकालभावरूपेणासत्त्वे सति स्वद्रव्यक्षेत्रकालभावरूपेणाप्यसत्त्वात्, खरविषाणवद् इत्येवं तदभावप्रसङ्गात् सदसद्रूपं तदड्गीकर्तव्यम्, इति । तथा च द्रव्यतः-पार्थिवत्वेन सत्, नाबादित्वेन; तथा क्षेत्रतः-इहत्यत्वेन, न पाटलिपुत्रकादित्वेन; तथा कालत:-घटकालत्वेन, न मृत्पिण्डकपालकालत्वेन; तथा भावतः-श्यामत्वेन, न रक्तादित्वेन; इति । अन्यथा, इतररूपापत्त्या तत्स्वरूपहानिप्रसङ्गः, इति । द्रव्याद्यात्मकत्वं च घटस्य १. खरविषाणं हि पटरूपेणासत्तुच्छमिति । २. घटवस्त्वभावः । ३. तथा तत्स्थितिस्वभावत्वलक्षणेन । ४. अबादि । ५. घटादिवस्तु । ६. न हि मृदादिद्रव्यमात्रमेवैकान्तकस्वभावं तदाधारत्वपरिणतक्षेत्रानाधेयस्वभावं तत्कालभाविनां विना कृष्णोर्धादिभावशून्यं घटः तथाविधक्षेत्राद्यनुवेधादिरहितमृदादिद्रव्यमात्ररूपेण प्रकारेणानुपलब्धेः *तत्तदन्यतममात्रत्वे च तदितरवैकल्येन तत्स्वरूपानुपपत्तेः+ घटबुद्ध्यभावप्रसङ्गः । ( * तस्य घटस्य, तेषां पार्थिवद्रव्यादिनाम्, अन्यत्वे पार्थिवद्रव्यमात्रत्वे सति इह त्यत्वाद्यभावेन नाधिकृताधिकृत (?) पार्थिवद्रव्यत्वस्वरूपानुपपत्तिः । + अनुपपत्तिश्च विविक्तानां पार्थिवद्रव्यत्वादीनामसम्भवात् ।) For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५ अनेकान्तवादप्रवेशः तैर्विनाऽभावात्, तत्परिणामत्वाच्च; अतत्परिणामत्वे च, तदभावप्रसङ्गात् इति । स्यादेतद्, स्वद्रव्यसत्त्वमेव परद्रव्यासत्त्वम्, स्वक्षेत्रसत्त्वमेव परक्षेत्रासत्त्वम्, एवं स्वकालसत्त्वमेव परकालासत्त्वम्, एवं स्वभावसत्त्वमेव च परेभावासत्त्वम्, इति । तथा च-घटवस्तुनः पार्थिवद्रव्यसत्त्वमेवाबादिद्रव्यासत्त्वम्, तथेहक्षेत्रसत्त्वमेव पाटलिपुत्रकाद्यसत्त्वम्, तथा घटकालसत्त्वमेव मृत्पिण्डकपालकालासत्त्वम्, तथा श्यामत्वसत्त्वमेव रक्ताद्यसत्त्वम्, तस्यैकस्वभावत्वाद् निरंशत्वाद्, इति । . एतदप्यसारम्, तस्यैकस्वभावत्वेऽवस्तुत्वप्रसङ्गात्; तथाहि- 'यदि पार्थिवद्रव्यसत्त्वमेवाबादिद्रव्यासत्त्वम्,' एवं तहि यथा तत्पार्थिवद्रव्यत्वेन सत् एवमबादिद्रव्यत्वेनापि सदेव स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वादितरासत्त्वस्य; यथा वा १. पार्थिवत्वाद्यभावात् । २. बौद्धः प्राह-। ३. नहि स्वद्रव्यादिसत्त्वादर्थान्तरभूतं परद्रव्याद्यसत्त्वम् । ४. मन्येथाः। ५. सत्त्वस्यैवासत्त्वरूपत्वात् । ६. यद्यस्मादभिन्नं तत्तत्स्वरूपमेव, तच्छब्दवाच्यं च । ७. यथा घटस्वत्वं तथा चेदमसत्त्वं व्यापकानुपलब्धिः । ८. पार्थिवद्रव्य । ९. माहात्म्यमन्तरेणाव्यतिरेकाभावात्, इति भावः । १०. अबादिद्रव्य । For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १६ www.kobatirth.org अनेकान्तवादप्रवेश: अबादिद्रव्यत्वेनासत् तथा पार्थिवत्वेनापि असदेव स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य । एवं यदि 'इहक्षेत्रसत्त्वमेव पाटलिपुत्राद्यसत्वम्, ततश्च तद्यथेह पाटलिपुत्रादावपि स्यात्, इह सत् तथा सत्त्वाव्यतिरिक्तत्वात् तत्रासत्त्वस्य; यथा वा पाटलिपुत्रादावसत् तथेहापि स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्त्वादिहसत्त्वस्य 1 एवं यदि 'घटकालसत्त्वमेव मृत्पिण्डकपालकालासत्त्वम्, ' ततश्च तद्यथा घटकाले सत् एवं मृत्पिण्डकपालकालेऽपि स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वात्तदसत्त्वस्य; यथा वा मृत्पिण्डकपालकालेऽसत् तथा घटकालेऽपि स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य । एवं यदि 'श्यामत्वसत्त्वमेव रक्तत्वाद्यसत्त्वम्, ' ततश्च तद्यथा श्यामत्वेन सत् एवं रक्तत्वादिनापि स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वादितरासत्त्वस्य; यथा वा रक्तत्वादिनाऽसत् एवं श्यामत्वेनापि स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य ततश्च तदितररूपापत्त्यादिनाऽवस्तुत्वप्रसङ्गः, इति । अथोच्येत, - नहि नः किञ्चिदबाद्यसत्त्वं निरुपाख्यं 1 २ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only * १. अबाद्यसत्त्वस्य परमार्थतोऽभावात्, इत्यर्थः I २. तस्य पार्थिवद्रव्यादिसत्त्वस्य अबादिद्रव्यत्वरूपापत्त्यादिना । ३. बौद्धेन । ४. अस्माकं बौद्धानाम् । Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः नामास्ति, यदपेक्षयाऽव्यतिरिक्तविकल्पोपन्यासेनावस्तुत्वापत्त्यात्मनो न्यायाभिज्ञता ख्याप्यते; अपि तु पार्थिवद्रव्यसत्त्वमेव विशिष्टमेकस्वभावमबाद्यसत्त्वमुच्यते । ततश्च यथोक्तदोषाभावाद् व्यर्थो विकल्पोपन्यासपरिश्रमः, एवं शेषेष्वपि भावनीयम्; इति । अहो ! दुरन्तो मोहः, स्ववाचाऽपि प्रतिपादयन्ननेकान्तं न प्रतिपद्यते । तथाहि-'पार्थिवद्रव्यसत्त्वमेव विशिष्टमबाद्यसत्त्वम्,' इति वक्ति, न च सदसद्रूपं वस्तु प्रतिपद्यते; इत्यपूर्वो विभ्रमः । न हि स्वपरसत्ताभावाभावोभयरूपतां विहाय वस्तुनो विशिष्टतैव सम्भवति । न च तद्येनैव स्वभावेन पार्थिवद्रव्यत्वेन सद्वर्तते, तेनैवाबादिद्रव्यत्वेनासत्, अभिन्ननिमित्तत्वे सति एकत्र सदसत्त्वयोर्विरोधात्; तथाहि-तेनैव स्वभावेन सच्चासच्च, इति ? विरुद्धमेतत्।। १. सूक्ष्मोक्तिवित्त्वम् । २. त्रैलोक्यव्यावृत्तम् । ३. (सदै) सदेकस्वभावतया । ४. न तु तदन्यत् । ५. अवस्तुत्वप्रसङ्गरूपः । ६. आदिमध्यान्तरौद्रः । ७. येन पार्थिवद्रव्यसत्त्वमेव विशिष्टमिति । ८. अबाद्यसत्त्वस्य स्वभावतया । ९. उभयनिमित्तभावेऽपि उभयाप्रतिपत्तेरपूर्वत्वम् । १०. कथम् ?। ११. विशेषणं विना वैशिष्ट्यायोगात् । १२. घटादि । १३. एतदेव व्याख्याति । १४. येनैव सत् तेनैवासन्न स्यात्, इत्यर्थः । For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः स्यादेतद्,-तत्राबादिद्रव्यासत्त्वस्य परिकल्पितत्वाद्यथोक्तदोषाभावः; इति । सोऽयं गडुप्रवेशेऽक्षितारिकाविनिर्गमन्यायः, तथाहि-तंत्राबादिद्रव्यासत्त्वस्य परिकल्पितत्वात् असत्त्वात् तद्रूपेणाप्यस्तित्वप्रसङ्गः; अनिष्टं चैतत्, इति । स्यादेतद्, पार्थिवद्रव्यसत्त्वव्यतिरिक्तमबाद्यसत्त्वं परिकल्पितं, पार्थिवद्रव्यसत्त्वमेव पुनरबाद्यसत्त्वस्वभावमिष्यत एव, इत्यतोऽनपराधः; इति । अहो ! दुरन्तः स्वदर्शनानुरागः, प्रत्युक्तमपि नावधारयति; यतः-न च तद् येनैव स्वभावेन पार्थिवद्रव्यत्वेन सद्वर्तते तेनैवाबादिद्रव्यत्वेनासद् १. न सर्वथैव द्विरूपम्, इति भावः । २. प्रस्तुतदोषपरिहारेणाधिकतरदोषान्तरापत्तिः, इत्यर्थः । ३. पार्थिवद्रव्यसत्त्वे । यथा घटादौ घटादिद्रव्यासत्त्वं परिकल्पितत्वादसद्, इति कृत्वा घटादिरूपेणास्तित्वमेव, एवमबादिरूपेणाप्यस्तित्वं स्यात् । ४. अबादिद्रव्यसत्त्वरूपेण पार्थिवद्रव्यसत्त्वस्य । ५. पार्थिवद्रव्यसत्त्वव्यतिरिक्तत्वांशेनैव अबाद्यसत्त्वं परिकल्पितमुच्यते । पार्थिवद्रव्यसत्त्वाव्यतिरिक्तं त्वेतदस्त्येव, इत्युक्तदोषाभावः, इति पराभिप्रायः । (परमार्थतः स्वसत्त्वादसत्त्वादबाद्यसत्त्वस्य । एकरूपम् । वस्तुस्थित्या) [कोष्ठकान्तर्गतं टिप्पनकं कस्य मूलपाठस्य, इति न ज्ञायते । तच्चिन्त्यं धीधनैः ।] For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः इत्यादि तदेवावर्तते, इति, अलं स्वदर्शनानुरागाकृष्टचेतसा सह प्रसङ्गेन, इति । अपरस्त्वाह-'सदसद्रूपं वस्तु' इत्यत्रासत्पक्षे प्रसज्यप्रतिषेधो वा स्यात् ? पर्युदासो वा ? किचातः ? उभयथापि दोषः; तथाहि-यदि 'सन्न भवति' इत्यसत्, सन्निवृत्तिमात्रं निरुपाख्यमसत् ; ततश्च तस्य प्रमाणगोचरातीतत्वाद्वस्तुधर्मत्वानुपपत्तिः । अभ्युपगमे वा वस्तुन एव निरुपाख्यत्वप्रसङ्गः; तथाहि-न निरुपाख्यस्वभावं सोपाख्यस्वभावं भवितुमर्हति । अथ सतोऽन्यदसद्, सदन्तरमेवासद्, इति ? एवमपि तस्य सदात्मकत्वादेव सदसद्रूपत्वानुपपत्तिः; तथाहि-न 'सत् सदन्तरात्मकम्' इति सचेतसो वक्तुं युज्यते, इति । एतदप्ययुक्तम्, भगवदहन्मतापरिज्ञानात्, पक्षद्वयेऽपि दोषाभावात् । कथमभावः ? इति । १. नैयायिकादिः । २. कोऽर्थः ? तुच्छधर्मकम् । ३. प्रसज्यप्रतिषेधरूपम् । ४. एतदेव व्याख्याति । ५. पर्युदासपक्षे । ६. असतः । For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २० अनेकान्तवादप्रवेशः उच्यते - यद्यपि सन्निवृत्तिमात्रं निरुपाख्यमसत्, तथापि स्वरूपेण सत्त्वात्, तद्रूपेण चासत्त्वात्, सदसद्रूपतैव; इति । ततश्चैवं न सर्वथा सत्त्वमसत्त्वपरिहारेण व्यवस्थितम्, न चासत्त्वं सत्त्वपरिहारेण । न चानयोरविशेष एव भिन्ननिमित्तत्वात्; तथाहि - 'स्वद्रव्यादिरूपेण सत्, परद्रव्यादिरूपेण चासद् ; ' इत्युक्तम् । ततश्च तद् यत एव सत् अत एवासद्, परद्रव्यादिरूपासत्त्वे सति स्वद्रव्यादिरूपेण सत्त्वाद्; तथा यत एवासत् अत एव सद् स्वद्रव्यादिरुपसत्त्वे सति परद्रव्यादिरूपेणासत्त्वात् । अत एव चैकत्र सदसत्त्वयोर्विरोधो न सम्भवति, Acharya Shri Kailassagarsuri Gyanmandir सतः १. पररूपेण । २. यस्माद्वस्त्वेवात्मघटादिसदसद्रूपतयोभयात्मकं वर्त्तते । न सत्त्वाननुविद्धमसत्त्वं नाम, तत्र वस्तुनि यदपेक्षयैतदुभयरूपं वस्त्विति, अतो यद्यपि 'सन्न भवतीति असत्' प्रसज्यप्रतिषेधरूपं, तथापि परद्रव्यादिरूपेण * प्रतिषेधात्; तस्य च परद्रव्यादिरूपेण सतस्तत्र विवक्षितसत्त्वेऽसत्त्वात्, तत्स्वरूपस्य तत्प्रतिषेधाय; असत्त्वस्य च सत्त्वानुवेधाद्विवक्षितसत्त्वानुवेधात् कारणान्न निरुपाख्यमेव इति प्रसज्यप्रतिषेधपक्षोक्त दोषाभाव:, पर्युदासप्रतिषेधपक्षदोषस्त्वनभ्युपगमान्न नः क्षितिमावहति । ( * पटादेः । ) ३. तदनात्मकत्वेन । ४. भावात्मकत्वेन ५. भावात्मकत्वेन । तदसत्त्वम्; For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेश: २१ भिन्ननिमित्तत्वाद् धर्मिभावात् । एतच्चोत्तरत्र प्रपञ्चयिष्यामः । अनुभवसिद्धत्वाच्च; तथाहि स्वपररूपाव्यावृत्तव्यावृत्तरूपमेव तद्वस्तु अनुभूयते । स्यादाशङ्का, - 'स्वरूपाव्यावृत्तिरेव पररूपव्यावृत्ति:' इति । - एषाप्ययुक्ता, विहितोत्तरत्वात् । यस्मादेवं तस्मात् समुत्सारितपक्षपातैर्न्यायविद्भियुक्तियुक्तत्वात् सदसद्रूपं वस्त्वङ्गीकर्तव्यम् । आह चयस्मात्सत्त्वमसत्त्वं च न विरुद्धं मिथो द्वयम् । वस्त्वेकं सदसद्रूपं ननु तत् किं न युज्यते ? ॥ १ ॥ यदप्युक्तम्- 'सदसद्रूपं वस्त्वभ्युपगच्छता सत्त्वमसत्त्वं च वस्तुधर्मतयाभ्युपगतं भवति'; एतदिष्यत एव । For Private and Personal Use Only १. स्वद्रव्यादयः सत्त्वकल्पनानिमितम्, परद्रव्यादयश्चासत्त्वकल्पनायाः । २. अनुभवे च तद्बोधाद्यनेकरुपतायामिव को विरोध: ? । ३. वस्तुतः स्वरूपाव्यावृत्तिः पररूपव्यावृत्तिश्च द्वेऽप्यनुभूयेते; इत्युभयात्मकं वस्तु, इति आचार्येण स्थापिते पर आशङ्कते - स्यादाशङ्केति । ४. एकरूपा । ५. 'न स्वरूपसत्त्वमेव पररूपासत्त्वम्' इत्यादिना भिन्ननिमित्तत्वेनानयोरेकत्वाभावात्, तत्त्वतोऽन्यरूपाभावमन्तरेणान्यथावृत्त्या( त्त्य ) सिद्धेः । ६. शबलरूपतया । ७. न ह्यभ्युपगमा एव बाधायै स्युः । Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२ अनेकान्तवादप्रवेशः यत्पुनरिदमुक्तम्-'ततश्चात्रापि वक्तव्यम्; धर्मधर्मिणोः किं तावद्भेदः,-' इत्यादि । अत्रापि सर्वथा भेदपक्षोदितोऽभेदपक्षोदितश्च दोषोऽनभ्युपगमतिरस्कृतत्वादेव न नः क्षितिमावहति । भेदाभेदपक्षस्त्वभ्युपगम्यत एव । आह-नन्वत्रापि 'येनाकारेणभेदस्तेन भेद एव,'इत्यादि दूषणमुक्तम् । उक्तमिदम्, अयुक्तं तूक्तम्, अधिकृतविकल्पस्यार्थापरिज्ञानात्, अन्योन्यव्याप्तिभावेन भेदाभेदपक्षस्य जात्यन्तरात्मकत्वात् केवलभेदाभेदानुपपत्तेः । न हि 'अन्योन्याननुविद्धावेतौ' इति जैनमतम्, अभेदाननुविद्धस्य केवलभेदस्यासिद्धेः, भेदाननुविद्धस्य चाभेदस्यासिद्धेः । अत:-'येनाकारेण भेदस्तेन भेद एव' इत्यर्थशून्यमेव । अथ 'धर्मधर्मिणोर्भेदाभेदः' इति कोऽर्थः ? कथञ्चिद्भेदः कथञ्चिदभेदः, इति । तत्र धर्माणां मिथो १. प्रकारेण । २. भेदाभेदरूपस्य । ३. 'न नरो नर एवेति, न सिंहः सिंह एव वा । शब्दविज्ञानकार्याणां भेदाज्जात्यन्तरं हि तत् ।। १ ।। न नरः सिंहरूपत्वान्न सिंहो नररूपतः । सामानाधिकरण्येन नरसिंहः प्रतीतितः ।। २ ।।' For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः २३ भेदात् प्रतिनियतधाश्रितत्वाच्च कथञ्चिद्भेदः । तथाहि-न धर्माणां धर्मिणा सर्वथैकत्वे धर्मतयापि भेदो युज्यते, इति प्रतीतमेतद् । तथा धर्माणामेवाभ्यन्तरीकृतधर्मिस्वरूपत्वाद्धर्मिणोऽपि चाभ्यन्तरीकृतधर्मस्वरूपत्वाच्च कथञ्चिदभेदः, इति । न चात्यन्तभेदे धर्मधर्मिकल्पना युज्यते, अतिप्रसङ्गात् । स्यादेतद, उत्प्रेक्षितेयं धर्मधर्मिकल्पना, न तत्त्वतः; इति । एतदप्ययुक्तम्, दृष्टविरोधात् । न च दृष्टेऽनुपपन्नं नाम, अनुवृत्तव्यावृत्तस्वभावं च वस्त्वध्यक्षतोऽवसीयते । न चाऽऽविद्वदङ्गनादिप्रतीतानुभवापलापः शक्यते कर्तुम् । अनुभवश्च पुरोऽवस्थिते घटादौ तदतद्रूप एवोपजायते; अन्यथा तदभावप्रसङ्गात् । स्यादेतद्,एक स्वभाव एवासावनुभवो घटप्रतिच्छायतयोपजायमानः घटादिप्रतिभासव्यवच्छेदेन ख्याप्यते । न पुनरस्य भावतो द्वे रुपे । तथा चोक्तम्-‘एकोपलम्भानुभवाद् 'इदं नोपलम्भे' इति बुद्धेः 'उपलम्भे वा' इति कल्पितायाः समुद्भवति' । १. पटादेरपि घटधर्मत्वापत्तेः । २. सङ्कीर्णत्वेन नियतत्वासिद्धेः । ३. वस्तु । ४. नीलादौ । ५. एकात्मैव घटादेरुपलम्भानुभवात्, परम् 'इदं पटादिकं समुपलम्भे', For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः एतदप्ययुक्तम्, विहितोत्तरत्वात्, 'तत्स्वरुपसत्त्वमेव पररूपासत्त्वम्' इति निर्लोठितम् । किञ्च-एकान्तपर्यायनयमतानुसारिपक्षे कल्पनाऽयोगात्; तथाहि-सा वस्तुनि समुत्पन्ने वा स्याद् ? अनुत्पन्ने वा ? न तावदनुत्पन्ने, तस्यैवासत्त्वात्; उत्पन्नेऽपि च गृहीते वा स्याद् ? अगृहीते वा ? न तावदगृहीते, अतिप्रसङ्गात्; गृहीतेऽपि च तद्ग्राहकज्ञानस्याविकल्पकत्वात्, विकल्पज्ञानस्य चातद्विषयत्वात्, तद्भावकाले च तदसत्त्वात् । तत्रैव कल्पना, इति चेत् ? न, विकल्पानुपपत्तेः; तथाहितत्राप्युत्पन्ने वा स्याद् ? अनुत्पन्ने वा ? नानुत्पन्ने, असत्त्वात्; नाप्युत्पन्ने, उत्पत्त्यनन्तरापवर्गित्वात् । विकल्पनारूपमेवोत्पद्यते, इति चेत् ? न, तस्य हेत्वयोगात् । हेत्वयोगश्च स्वलक्षणादनुत्पत्तेः । स्वलक्षणानुभवाहितसंस्कारात् तज्जन्म, इति चेत् ? न, ४ 'इदं घटादिकमुपलम्भे' वा इति विकल्पिकाया बुद्धेः समुद्भवः स्यात्' । १. वस्तुनि । २. उत्पन्नवस्तु । ३. उत्पन्नवस्त्वविषयत्वात्। वर्तमानकालभाविस्वलक्षणानुभवजसंस्कारात् । ४. विकल्पज्ञान । ५. उत्पन्नवस्तु । ६. ज्ञाने एव, न तु बाह्येऽर्थे विषये । ७. ज्ञानेऽपि । ८. विनाशित्वात् । For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः संस्कारस्यापि स्वलक्षणेतररूपानतिक्रमात्; स्वलक्षणरूपत्वे स एव दोषः । सामान्यलक्षणरूपत्वे तु ततस्तदुदय एव कथम् ? इति वाच्यम् । स्यादेतद्,-नहि कल्पनाऽस्वलक्षणमेव, तस्या अपि स्वसंवित्तौ स्वलक्षणत्वात्; उक्तं च-'कल्पनाऽपि स्वसंवित्ताविष्टा, नार्थे, विकल्पनात्' इति । एतदप्ययुक्तम्, अर्थविकल्पाकारव्यतिरेकेण तत्स्वसंवित्त्यसिद्धेः; सिद्धौ वा, कल्पनाऽयोगात् । अतीतकालानुभूतसंस्कारस्तथापरिपच्यमानः स्वलक्षणानुभवजनितसंस्कारोपपादितविशेषो हेतुः, इति चेत् ? न, तस्य स्वलक्षणानुभवजनितसंस्काराद्विशेषः, असिद्धेः । असिद्धिश्च तत्त्वतस्ततोऽनुपकारात्; तथाहि-स तस्य विकल्पाहितसंस्कारविशेषस्यानुत्पन्नस्योत्पन्नस्य १. स्वलक्षणसंस्कारस्य क्षणक्षयित्वेन *तद्भावकाले च तदसत्त्वादित्ययम् । २.सामान्यरूपसंस्कारक्षणिकत्वप्रतिभासेऽप्यवस्तुत्वात्कुतोऽस्माद्विकल्पज्ञानस्योदयः ? । ३. सामान्यस्यार्थक्रियाकारित्वायोगात् । ४. कल्पना । ५. विकल्पोपादानकारणभूतस्यातीतकालविकल्पजनितसंस्कारस्य । ६. स्वलक्षणानुभवजनितसंस्कारः । ७. विकल्पेन घटोऽयमित्येवंरूपेणातीतकाले विशेषो यः संस्कारविशेषः, तस्य । For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६ अनेकान्तवादप्रवेशः निरुद्धस्य वोपकुर्याद् ? इति भेदाः । न तावदनुत्पन्नस्य, तस्यैवासत्त्वाद्, असतश्चोपकाराकरणात्; नाप्युत्पन्नस्य, तस्यानाधेयातिशयत्वाद, अतिशयाधानमन्तरेण चोपकाराभावाद्, अतिशयाधाने च तदन्यत्वप्रसङ्गात् । द्वाभ्यामप्येकीभूय तदन्यकरणमेवातिशयाधानं, स एवोपकारः, इति चेत् ? न, उपादानकारणविशेषाधानमन्तरेण ततः कार्यविशेषासिद्धेः । न चैककालभाविनाऽन्यतो भवतोऽन्यत एव भवतातिशयाधानं युज्यते, तन्निबन्धनस्य तत्कृतविशेषासिद्धेः, तदभ्युपगमे च तत्राप्ययमेव वृत्तान्तः, इति । १. विनष्टस्य । २. तस्योत्पन्नस्य हि अतिशयाधाने सोऽतिशयोभिन्न एव स्याद्, यद्वातिशयाधानकाले स उत्पन्नोऽन्य एव स्यात्, क्षणादूर्ध्वमनवस्थितेः ।३.अतीतावकल्पजसंस्कारवर्तमानानुभवजसंस्काराभ्याम् । ४. अतीतविकल्पजसंस्कारविशेषाधानं विना । ( * विकल्पज्ञान० ।) ५. अतीतविकल्पजसंस्कारात् । ६. अतीतविकल्पजसंस्कारेण सह भवता । ७. स्वहेतोः । ८. अतीतविकल्पजसंस्कारस्य । ९. वर्तमानानुभवजसंस्कारेण ।१०. तस्यातीतविकल्पजसंस्कारस्य यन्निबन्धनमुपादानं, तस्य वर्तमानानुभवजसंस्कारकृतविशिषासिद्धेः । ११. तदभ्युपगमे च सामान्येन तन्निबन्धनस्य तत्कृतविशेषाभ्युपगमे च, तत्रापि तन्निबन्धने, अयमेवअनन्तरोदितः 'न, उपादानकारणविशेषाधानमन्तरेण ततः कार्यविशेषासिद्धेः' इत्यादि वृत्तान्तः । For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः । २७ यत्किञ्चिदेतद्, एवं निबन्धनपरम्परायामपि वाच्यम् इति । नापि निरुद्धस्य, तस्यैवाविद्यमानत्वाद्, असतश्चोपकारकरणायोगाद, अभ्युपगमे चातिप्रसङ्गाद् । अतः साधुत्वं 'हेत्वयोगात्' इति । क्षणिकैकान्तपक्षे च फलभावानुपपत्तेः, इति; एतच्च वक्ष्यामः । यच्चोक्तम्-'भेदाभेदमभ्युपगच्छतावश्यं चेदमङ्गीकर्त्तव्यम्-इह धर्मधर्मिणोधर्मधर्मितया भेदः, स्वभावतः पुनरभेदः' इत्यादि । एतदपि 'धर्माणां मिथो भेदात् प्रतिनियतधाश्रितत्वाच्च कथञ्चिद्भेदः' इत्यादिना प्रत्युक्तम्, प्रकारान्तरेण भेदाभेदासिद्धेः । यदप्युक्तम् ‘संविन्निविष्टाश्च विषयव्यवस्थितयः; न च सदसद्रूपं वस्तु संवेद्यते उभयरूपस्य संवेदनस्याभावाद्' इत्यादि । एतदपि 'अनुवृत्तव्यावृत्तस्वभावं च वस्त्वध्यक्षतोऽवसीयते' इत्यादिना परिहृतम्, उभयरुपस्य संवेदनस्याबाधितत्वात् । यच्चोक्तम्-'न च कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु प्रतिपत्तुं शक्यते, यतो नोभयरूपं कार्यमुपलभ्यते' इत्यादि । एतदप्यनवकाशम्, वस्तुस्थित्योभयरूपस्योपलम्भस्य साधितत्त्वात् । _ 'न च तत्कार्यकरणे प्रवर्त्तमानं केनचिदाकारेण करोति केनचिन्न करोति, एकस्य करणाकरण For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ अनेकान्तवादप्रवेशः विरोधात्;' इत्याद्यप्यसारम्, विरोधासिद्धेः; तथाहिपर्यायात्मना करोति, द्रव्यात्मना न करोति; कुत एकस्य करणाकरणविरोधः ? इति । अथवा स्वकार्यकर्तृत्वेन करोति, कार्यान्तरकर्तृत्वेन न करोति; अतः केनचिदाकारेण करोति, केनचिन्न करोतीति; कोऽत्र विरोधः ? न च स्वकार्यकर्तृत्वमेव कार्यान्तराकर्तृत्वम्; यदि स्यात् , यथा स्वकार्यं करोति, एवं कार्यान्तरमपि कुर्यात्, कर्तृत्वानन्यत्वादकर्तृत्वस्य; विपर्ययो वा, ततश्चाकारणत्वम्, इति । स्यादेतत्,-किं हि नाम कार्यान्तराकर्तृत्वमन्यत् ? यदाऽऽश्रित्यानन्यत्वयुक्त्यनुसारेणाकारणत्वं प्रतिपाद्यते; किन्तु स्वकार्यकर्तृत्वमेवैकस्वभावं कार्यान्तराकर्तृत्वम्, इति । १. नैमित्तिकेन रूपेण तथा परिणतेः । २. मृदादिरूपेण तथाऽपरिणतेः । ३. कार्यमधिकृत्योक्त्वा कारणमधिकृत्याह-। ४. एतदेकमेव । ५. 'तर्हि' इति शेषः । ६. यथा वा कार्यान्तरं न करोति, एवं स्वकार्यमपि न कुर्यात् । ७. अकर्तृत्वानन्यकर्तृत्वस्य । अवचूरित्यु( त्य)क्तम् (?) । ततश्चैवमनेनप्रकारेण 'अकारणत्वम्' । इति कुर्वतः कारणत्वायोगात् । ८. अधिकृतकारणस्य । ९. नैव किञ्चिदन्यत् । १०. एवं च तदेकमेव इत्यर्थः । For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वशः अनेकान्तवादप्रवेश: २९ हन्त, तर्हि 'येनैवाकारेण करोति, तेनैव न करोति' इत्येत्तदापन्नम् । एवं चाभिन्ननिमित्तत्वे सत्येकत्र कर्तृत्वाकर्तृत्वयोर्विरोधः, इति; तथाहितेनैव स्वभावेन करोति, न करोति च इति ? व्याहतमेतद्, एकस्वभावस्यैकत्रोपयोगात् । कार्यान्तराकर्तृत्वं तत्र परिकल्पितम् इति चेत् ? तदप्यमनोहरम्, कार्यान्तराकर्तृत्वस्य तत्र परिकल्पितत्वाद्वस्तुतोऽसत्त्वात्, तद्भावापत्त्या कार्यान्तरकर्तृत्वप्रसङ्गात् । अथाशङ्का, स्वकार्यकर्तृत्वव्यतिरिक्तं कार्यान्तराकर्तृत्वं परिकल्पितम्, स्वकार्यकर्तृत्वमेव पुनः कार्यान्तराकर्तृत्वस्वभावमभ्युपगम्यत एव, इति । एतदप्ययुक्तम्, दत्तोत्तरत्वात्; तथाहि-येनैव स्वभावेन करोति तेनैव न करोति, इत्येतदापन्नम्, इत्यादि तदेवावर्त्तते । अनेनैव 'सर्वात्मना च करणे १. स्वभावेन । २. अन्यथा सर्वथैकत्वायोगः । ३. कारणे । ४. कारणे । ५. कार्यान्तराकर्तृत्वस्याविद्यमानत्वात् । ६. कार्यान्तरकर्तृभावापत्त्या । ७. न हि तद्भावमन्तरेण तदभावः, इति भावना । ८. स्वकार्यकर्तृत्वव्यातिरिक्तत्वरूपेण कार्यान्तराकर्तृत्वं परिकल्पितमुच्यते, स्वकार्यकर्तृत्वाव्यतिरिक्तं त्वस्त्येव इत्यर्थः, इत्युक्तदोषाभावः, इति पराशयः । ९. उक्तन्यायेन । - For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३० अनेकान्तवादप्रवेशः तद्भावरुपमेव स्याद्' इत्यादि प्रतिक्षिप्तम्, अभावस्य वस्तुधर्मत्वात् कथञ्चिदव्यतिरेकात् । कार्यान्तराकारणत्वाद्; इति । तस्माद् व्यवस्थितमेतत्सदसद्रूपवस्तु; तथा चोक्तम् I 'यस्मात् प्रत्यक्षसंवेद्यं, कार्यतोऽप्यवगम्यते तस्मादवश्यमेष्टव्यं, वस्त्वेकं सदसदात्मकम् ॥ १ ॥ इति । अत्रान्यस्त्वाह- ननु च 'वस्तुनः स्वरूपेण सत्त्वम्, पररूपेण चासत्त्वम् इति एतदिष्यत एव' इति सिद्धसाध्यता । एतदप्ययुक्तम्; Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वमतविरोधात्; तथाहिएवमिच्छता 'वस्तुन एव सत्त्वमसत्त्वं च धर्मो ' इत्येष्टव्यं वक्तव्यं च - धर्मधर्मिणोरन्यत्वमनन्यत्वमन्यानन्यत्वं च इति । किं चात: ? यद्यन्यत्वम्, अवस्तुत्वादिप्रसङ्गः । कथम् ? इह 'वस्तु धर्मव्यतिरिक्तं स्वरूपेण सत्पररूपेण चासद्' इत्यभ्युपगमात् । धर्माणां च परत्वात्तद्रूपेणासत्त्वादवस्तुत्वप्रसङ्गः । एवं For Private and Personal Use Only - १. पूर्वपक्ष प्रस्तावे परेणोक्तं... तदभावस्य... । २. वैशेषिकादिः । ३. उभयात्मकम्, इति भावः । ४. आदिपदाद् धर्मधर्मिप्राप्तिपरिग्रहः । धर्मा अपि धर्मिणः प्राप्नुवन्ति, इति दोषः । ५. सदादिना धर्मरूपेण । Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ३१ धर्माणामपि वस्तुव्यतिरिक्तत्वात्स्वरूपेण सत्त्वं पररूपेण चासत्त्वम्, इति धर्मान्तरप्राप्तिः; तत्राप्ययमेव न्यायः; इत्यनिष्ठा । स्यादेतद्, न धर्माणां धर्मान्तरमिष्यते, अपि तु त एव स्वरूपेण सुन्ति, पररूपेण न सन्ति' इति; न तद्विलक्षणे सदसत्त्वे इति ।। एतदप्यसमीचीनम्, वस्तुन्यपि समानत्वात्, धर्माभावप्रसङ्गेनाभ्युपगमविरोधात्, 'तद्भावेऽपि तस्य' १. प्रस्तुतानाम् । २. हेतोः । ३. धर्मान्तरयोरपि । ४. धर्माणाम... । ५. पूर्वोक्त एव । ६. निष्ठा परिसमाप्तिः, न निष्ठा, अनिष्ठा, अपरिसमाप्तिरव्यवस्थेत्यर्थः । ७. वैशेषिकः । ८. धर्माः । ९. धर्मि । १०. अतो न धर्माणां धर्मान्तरप्राप्तिः, इति भावः; तथाहि-तदेव स्वरूपेण सत्, पररूपेण चासत्, इत्यपि वक्तुं शक्यत एव, अङ्गीकारेण चास्य पक्षस्य धर्माभावः । व्यतिरिक्तधर्माभावेऽपि तस्य वस्तुन एते 'धर्माः' इति सम्बन्धासिद्धेः । वस्त्वन्तरेण विशेषादित्यर्थः । ११. योऽपि व्यतिरिक्तैरपि धर्मैः सह धर्मिणः सम्बन्धोपपत्तये स्वसंवेधकस्वभावः समवायिसम्बन्धकस्वभावश्चेह प्रत्ययहेतुः समवायः पदार्थः कल्प्यते परैः, तस्यापि स्वसम्बन्धकस्वभावत्वादिभिः स्वधर्मैः सह व्यतिरिक्तेतरविकल्पे दोषाशनिरनिवारितप्रसरः । तथाहि,यदि ते ततो व्यतिरिक्ताः, 'तस्य' इति कः सम्बन्धः ? । अथाव्यतिरिक्ताः, तर्हि एकत्वम्, अधिकृतस्वभावानां For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः इति सम्बन्धानुपपत्तेः, समवायकल्पनायाः स्वधर्मेष्वपि तुल्यत्वात् । अथानन्यत्वं, तयोरेकत्वप्रसङ्गः, एकस्माद्धर्मिणोऽनन्यत्वात्, तत्स्वात्मवत्; एवं च सति सदसत्त्वयोरभिन्नत्वात् तद्यथा स्वरूपेण सत्, एवं पररूपेणापि स्याद् इत्याद्ययुक्तम् । *असम्भविनौ च निराधारौ धौ सदसद्रूपौ । तथान्यानन्यत्वम्, अतोऽनेकान्तवादाभ्युपगमादेकान्तवादिनः स्वमतविरोधः; इत्यलं प्रसङ्गेन । ।। इति सदसदुभयरुपैकवस्तुवादः ।। एकस्मात्समवायादव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत्; अनेकत्वं वा समवायस्याधिकृतस्वभावाव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवदेव, इति । समवायोऽपि स्वसम्बन्धस्वभावत्वसत्त्वादिषु धर्मेष्वनुपपद्यमानसम्बन्धः, कथमन्येषां धर्मिणां धर्मैः सह सम्बन्धमुपपादयितुमलम् ? इत्यर्थः, तस्येति सम्बन्धानुपपत्त्या । *तथा च धर्मधर्मिव्यवस्थायोगः, अन्योऽन्यात्मकत्वेनेतरनिराकरणात् । तथाहि,-यदि धर्मिणोऽव्यतिरिक्ता धर्माः, ततो धर्मिमात्रं ते, तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत्, इति । न सन्त्येव 'धर्माः' इति इतरनिराकरणम्, एवं धर्मिणोऽपि वाच्यम्, धर्माव्यतिरेकादिति । अनिराकरणेऽपीतरस्य सदसत्त्वयोरेकत्वेनैकधर्म्यव्यतिरेकद्वारायातेन तद्वस्तु यथास्वरूपेण सद्, एवं पररूपेण स्यात्; धर्माव्यतिरेकाद् धर्मिण एवासत्त्वं भविष्यति, इत्याह-असम्भवीति । For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ३३ यच्चोक्तम्-'एतेन नित्यानित्यमपि प्रत्युक्तमवगन्तव्यं विरोधादेव' इत्यादिः एतदपि न सम्यक्, प्रमाणतस्तथावगमात्; तथाहि-अध्यक्षेण नित्यानित्यमेव तदवगम्यते, अन्यथा तदवगमाभावप्रसङ्गात्; तथा च, यदि तत्राप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं सर्वथा नित्यमभ्युपगम्यते; एवं तर्हि तद्विज्ञानजननस्वभावं वा स्याद् ? अजननस्वभावं वा ? यद्याद्यः पक्षः, एवं सति सर्वत्र सर्वदा सर्वेषां तद्विज्ञानप्रसङ्गः, तस्यैकस्वभावत्वात्। न चैतदेवम् । क्वचित्कदाचित्कस्यचिदेव तद्विज्ञानभावात् । न च 'सर्वथैकस्वभावस्य देशादिकृतो विशेषः' इति कल्पना युज्यते, तद्भावेऽनित्यत्वप्रसङ्गात् । 'सहकारिणमपेक्ष्य जनयति' इति चेत् ? न, एकान्तनित्यस्यापेक्षायोगात्; तथाहि-सहकारिणा तस्य विशेषः क्रियते ? न वा ? इति वक्तव्यम्, यदि क्रियते; किमर्थान्तरभूतः ? अनर्थान्तरभूतो वा ? इति, १२ १. नित्यानित्यप्रकारेण । २. एवमनभ्युपगमे । ३. भावयति । ४. वस्तु । ५. क्षेत्रे । ६. प्रमातृणाम् । ७. अधिकृतवस्तु । ८. वस्तुनः । ९. क्षेत्रकालादिभिर्विशेषानाधानात् । १०. तस्मिन् वस्तुनि । ११. प्रकृतमेव समर्थयति । १२. वस्तुनः । १३. न हि प्राक्स्वभावनिवृत्तिं विना वस्तुनो विशेषः। १४. आलोकादिकम् । १५. वस्तुविज्ञानम् । १६. एकरूपतया । For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३४ अनेकान्तवादप्रवेश: यद्यर्थान्तरभूतः, तस्य किमायातम् ? 'स तस्य विशेषकारकः' इति चेत् ? न, अनवस्थाप्रसङ्गात्; तथाहि-स विशेषस्ततो भिन्नः ? अभिन्नो वा ? तदेवावर्त्तते, इत्यनवस्था, (चक्रकं वा) । अथानान्तरभूतः, स विद्यमान: ? अविद्यमानो वा ? यदि विद्यमानः, कथं क्रियते ? करणे वाऽनवस्थाप्रसङ्गः । अथाविद्यमानः, व्याहतमेतत्, स ततोऽनर्थान्तरभूतोऽविद्यमानश्चेति, करणे वाऽनित्यतापत्तिरिति; तथाहि-तस्मिन् क्रियमाणे पदार्थ एव कृतः स्यात्, तदव्यतिरिक्तत्वातस्य । अथ माभूदेष दोषः, 'न क्रियते' इत्याश्रीयते, न तर्हि स तस्य सहकारी, अकिञ्चित्करत्वाद्, भावे वाऽतिप्रसङ्गः, इति; तथाहियदि कञ्चन विशेषमकुर्वन्नपि स तस्य १. वस्तुनः । २. तत्तदवस्थमेव । ३. विशेषोऽर्थान्तरभूतः । ४. वस्तुनः । ५. मूलविशेषकृतः । ६. वस्तुनः । ७. सहकारिणा विशेषः क्रियते । ८. विद्यमानत्वाविशेषेण भूयो भूयः करणम्, इत्यनवस्था । ९. अविद्यमानाव्यतिरिक्तो हि अविद्यमान एव । १०. करणे वाऽव्यतिरिक्त स्याविद्यमानस्यानित्यतापत्तिर्वस्तुनः, तथाहि-तस्मिन्नव्यतिरिक्ते ऽविद्यमाने विशेषे क्रियमाणे पदार्थ एव कृतः स्यात् । ११. पदार्थस्य। १२. विशेषस्य । १३. सहकारिणा विशेषः । For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ३५ सहकार्यभ्युपगम्यते, सर्वभावानामेव तत्सहकारित्वप्रसङ्गः, तद्विशेषाकरणेनाविशेषाद, इति व्यर्था सहकारिकल्पना । अथोच्यते-एवंभूत एव तस्य वस्तुनः स्वभावः, येनाविशेषकारकमपि प्रतिनियतमेव सहकारिणमपेक्ष्य कार्यं जनयति, इति । एतदपि मनोरथमात्रम्, विकल्पानुपपत्तेः; तद्धि यदाभीष्टसहकारिसन्निधौ कार्यं जनयति, तदाऽस्यानन्तरोदितसहकार्यपेक्षालक्षणः स्वभावो व्यावर्त्तते ? न वा ? इति वक्तव्यम्-यदि व्यावर्त्तते, अनित्यत्वप्रसङ्गः; स्वभावव्यावृत्तौ स्वभाववतोऽपि तदव्यतिरेकेण तद्वदेव निवृत्तेः । अथ न व्यावर्त्तते, कार्याजननप्रसङ्गः, तत्स्वभावानिवृत्तेः, पूर्ववत्; तथाहि-य एव तस्य कार्याजननावस्थायां स्वभावः, जननावस्थायामपि स एव, इति कथं जनयति ? सर्वदा वा जननप्रसङ्गः; इत्येवं तावदेकान्तनित्यपक्षे १. आलोकादिकम् । २. विज्ञानादि । ३. वस्तुनः । ४. अकिञ्चित्करसहकारि । ५. अकिञ्चित्करसहकार्यपेक्षालक्षणस्वभावानिवृत्तेः । ६. दृष्टान्तः । ७. सर्वदा स्व-स्वभावानिवृत्तेः । ८. कार्यम्( शेषः)। ९. पूर्वमपि । १०. स्वभावाभेदात् ।। १० For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः विज्ञानादिकार्यायोगात् तदवगमाभावः, इति । अथ, अपि प्रकृत्यैकक्षणस्थितिधर्मकं एकान्तानित्यमभ्युपगम्यते ? एवमपि विज्ञानादिकार्यायोगात् तदेवगमाभाव एव । न च सर्वथैकक्षणस्थितिधर्मिणो विज्ञानादिजनकत्वमुपपद्यते, तस्यैवायोगात्; तथाहिक्षणस्थितिधर्मकं क्षणस्थितिस्वभावमुच्यते, इति; अतोऽर्थादेवास्य द्वितीयादिष्वस्थितिः, इत्यकामेनापि प्रतिपत्तव्यम्, न्यायानुगतत्वात्; तयोश्च स्थित्यस्थित्योः परस्परतोऽन्यत्वम् ? अनन्यत्वं वा ? इति वाच्यम् । १. तेन सहकारिणा सह जननस्वभावत्वात् । सहकारिभावे जनयति, सहकार्यभावाच्च न पूर्वमपि जनयति, इति चेत् ? न, सहकारिणा सह कार्यजननस्वभावत्वस्यापि नित्यत्वे सति सदाकार्यजननप्रसङ्गात्; अन्यथा तस्य नित्यतानुपपत्तेः । तथाहि-यदि सदा तेन सहकारिणा कार्यजननस्वभावं वस्तु, तर्हि सदा किं न जनयति कार्यम् ? अजनयद्वा, कथं सदा तत्स्वभावं ? ततश्च यदा कार्यं भवति, तदैव तज्जननस्वभावं, न तु सदा, इत्यवश्यमङ्गीकर्त्तव्यम्; अन्यथा, सहकारिणोऽपि सदाभावापत्तिः, सदा तेन सहकारिणा सह तजननस्वभावत्वाद्वस्तुनः । एवं स्वभावभेदे सति कथं वस्तुन एकान्तनित्यता ? इति चिन्त्यम् । २. एकान्तानित्यता । ३. वस्तुन एव । ४. तदभावभाविनो विज्ञानस्य तत्कार्यत्वासिद्धेः, अर्थस्यात्यन्तपरोक्षत्वात् । For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ३७ किं चातः ? यद्यन्यत्वं, किं सर्वथा ? आहोश्चित् कथञ्चित् ? यदि सर्वथा, ततो द्वितीयादिक्षणेष्वपि स्थितिप्रसङ्गः, प्रथमक्षणस्थितेः द्वितीयादिक्षणास्थितिविभिन्नत्वान्यथानुपपत्तेः; तथाहि - अनन्तराक्रान्तविग्रहाणां भावानामस्थित्यैकान्तभिन्नया वर्त्तमानसमयभाविनां स्थितिर्न विरुध्यते इति; एवं द्वितीयादिक्षणास्थितेरपि तदत्यन्तभेदे तद्भावाविरोधः, इति भावना । अथ कथञ्चिदन्यत्वम्, इति ? अतोऽनेकान्तवादापत्त्याऽभीष्टसिद्धिरेवास्माकमिति । अथानन्यत्वम्, तदपि सर्वथा ? कथञ्चिद्वा ? इति कथनीयम् । । यदि सर्वथा, प्रथमक्षणस्थितिरेव द्वितीयादिक्षणास्थितिः । सा च भावरूपा, ततश्च द्वितीयादिक्षणेष्वपि स्थितिरेव स्यात् । द्वितीयादिक्षणास्थितेर्वा निरुपाख्यत्वात्तस्या एव प्रथमक्षणस्थितित्वात् प्रथमक्षणेऽप्यभावप्रसङ्गः । अथ कथ For Private and Personal Use Only १. यथा हि-क्षणिकस्य घटादेः स्वकाले पटादिक्षणेन सह वस्त्वन्तरत्वान्न विरोधः । एवं द्वितीयक्षणभाविन्याऽस्थित्यापि सह प्रथमक्षणस्थितेर्न विरोधः, अन्यत्वाविशेषात् । ततश्च स्खलनाऽभावाद् द्वितीयेऽपि क्षणे प्रथमक्षणभाक् सत्त्वं स्थितिमदनुषज्यते । २. क्षणास्थितौ । Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३८ अनेकान्तवादप्रवेशः ञ्चिदनन्यत्वम्, इति ? पूर्वोक्तो दोष:, अथ द्वितीयादिक्षणास्थितेर भावरूपत्वान्न प्रथमक्षणस्थित्या अन्यानन्यत्वकल्पना युक्तिमती । स्यादेतत्,यदि अभावाद्भेदाभेदौ विहाय वर्तेत । तदुत्तरकालभाविपदार्थान्तरस्थितिरेव 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir अथ विवक्षितस्य द्वितीयादिक्षणास्थितिरिति । हन्त ! तर्हि सुतरामन्यानन्यत्वकल्पनायाः प्रसरः, तथा च सति पूर्वोक्तदोषानतिवृत्तिरेव । अथ द्वितीयादिक्षणास्थितिः, परिकल्पितत्वान्न परिकल्पनीया, इति । एवं तर्हि तस्या परिकल्पितत्वादसत्त्वाद्वितीयादिक्षणेष्वपि स्थितिः स्यात् । 1 अथ प्रथमक्षणस्थितिव्यतिरिक्ता द्वितीयादिक्षणास्थितिः परिकल्पिता, इति प्रथमक्षणस्थितिरेव । तर्हि द्वितीयादिक्षणास्थितिरित्यत्र चोक्तो दोषः । १. अनेकान्तवादापत्तिलक्षणः । २. भावरूपया ३. अन्यत्वानन्यत्वप्रकारौ मुक्त्वा प्रकारान्तरेण यदि वर्त्तेत । ४. प्रथमक्षणात् । ५. यद्यन्यत्वम्, तदोत्तरकालपदार्थान्तरस्थितिक्षणेऽपि पूर्वकालभाविपदार्थक्षणस्थितिप्रसङ्गः; अथानन्यत्वम्, तदैकतरा काचित् । ६. अन्यानन्यत्वकल्पनारूपेण । ७. द्वितीयादिक्षणास्थितिः प्रथमक्षणस्थितिव्य... त्वंशेनैव परिकल्पितेत्युच्यते । ८. प्रथमक्षणं च इति व्यतिरिक्तत्वादसावित्युक्तदोषाभाव:, इति पराशयः । ९. अनन्यत्वपक्षोदितः । For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . अनेकान्तवादप्रवेशः . ३९ अथ क्षणस्थितिधर्मकं वस्त्वेव द्वितीयादिक्षणास्थितिः, इति ? न, तस्यैवायोगात्; तथाहि'क्षणस्थितिधर्मकं क्षणस्थितिस्वभावमुच्यते' इत्यादि तदेवावर्त्तते, इति । अथोच्येत-द्वितीयादिक्षणास्थितौ सत्यां प्रथमक्षणस्थितेरभावाद्, भावे वा तदनुपपत्तेः, प्रतियोग्यभावादन्यानन्यत्वकल्पनासम्भवतस्तदुत्थदोषाभावः; तथाहि-द्वितीयादिक्षणे तदेव न भवति । । नन्वेवमपि तस्यैवास्थितत्वात् स्थितिवत् तदनवस्थितेस्तद्धर्मत्वप्रसङ्गः, अतद्धर्मत्वे च तदा स्थित्यापत्तिः; तथाहि-द्वितीयक्षणे तस्यैव स्थितिरिति, ततश्च 'स्वहेतुभ्य एव स्थित्यनवस्थितिधर्मकं १. अथै कस्मिन् वस्तुन्यन्यानन्यत्वविकल्पमसम्भावयन्नैवमाह पर:-। २. एत... ये... क्तम् । ३. प्रथमक्षणस्थितेः। ४. द्वितीयादिक्षणास्थितेः । ५. यदा द्वितीयादिक्षणास्थितिः, तदा प्रथमक्षणस्थितेरभावः, यदि स्याद्भावः, तदा तस्या द्वितीयादिक्षणास्थितेरनुपपत्तिः, तस्य प्रथमक्षणस्थितिभाविनः पदार्थस्य सम्बन्धिनी असौ द्वितीयक्षणभाविनी अस्तु, इति कृत्वा ततश्च पक्षद्वयेऽपि प्रतियोगिनो द्वितीयस्याभावादन्यानन्यत्वविकल्पानुपपत्तिः । ६. यत्प्रथमक्षणेऽभूदिति । ७. सूरिः । ८. स्थितस्यैव । ९. वस्तु । १०. वस्तु । ११. अनवस्थित्यभावे अनवस्थितिकाले । १२. अनवस्थितिधर्मकत्वमेव वस्तुनो दर्शयति । For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६ ४० अनेकान्तवादप्रवेशः समुत्पद्यते' इति प्रतिपत्तव्यम् । न चाक्रमवतः कारणात् क्रमवद्धर्माध्यासितकार्योत्पत्तिर्युज्यते, इति । अतो यदैव स्थितिस्तदैवास्थितिः स्यात्, कुतः क्षणस्थितिधर्मकत्वम् इति। सत्यां वा स्थितौ, क्षणस्थायित्वे तया स्थित्याऽविरोधात्, प्रथमक्षणवत् सदा स्थितिप्रसङ्गः । न च 'निरंशतत्स्वभावेभ्यो हेतुभ्यस्तत्स्वभावमेवोत्पद्यते,' इत्युच्यमानं विद्वज्जनसमवाये राजते, युक्तिवैकल्याद, उभयत्र कारणे कार्ये च स्वभावान्तरकल्पनाया अपि शक्यत्वात् । १. निरंशैकस्वभावत्वेन युगपत्क्रियाकारिणः । २. इदमुक्तं भवति, यदि द्वितीयादिक्षणे तदेव न भवति इति कोऽर्थ ? क्षणनश्वरं वस्त्वभ्युपगम्यते, तदोक्तनीत्या 'यदैव स्थितिस्तदैवास्थितिः' इति, क्षणमात्रमपि वस्तुनः स्थितिर्न स्यात् । अथैवं वक्षि-यथा 'क्षणनश्वरं वस्त्वभ्युपगम्यते, तथा क्षणस्थाय्यपि, क्षणस्थायित्वं स्थितौ सत्यां सम्भवति', इति 'यदैव स्थितिः तदैवास्थितिः' इति दोषाभावः, न, एवं सति यथा प्रथमक्षणस्थितिर्वस्तुनः, एवं द्वितीयादिक्षणेष्वपि सदा स्थितिः प्रसज्यते, तया स्थित्या सह द्वितीयादिक्षणानामप्यविरोधात् । ३. प्रथमक्षणभाविन्या । ४. क्षणस्थितिधर्मकेभ्यः । ५. क्षणस्थितिधर्मकमेव कार्यम् । ६. 'नित्यस्वभावात् कारणान्नित्यस्वभावमेव कार्यमुपपद्यते' इत्यस्याः। For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra अनेकान्तवादप्रवेशः ४१ स्यादेतद्, अशक्या स्वभावान्तरकल्पना, अर्थक्रियाऽभावप्रसङ्गात् इति । २ www.kobatirth.org ६. ६ एतदप्यभद्रकम्, क्षणस्थितिधर्मक एव वस्तुतस्तदभावप्रसङ्गात्; तथाहि यथोक्तस्वभावं वस्त्वेवार्थक्रिया, यथोक्तम्- ' भूतिर्येषां क्रिया सैव' इत्यादि, - तच्च न घटामटति, इति निदर्शितमेतद्, अलं विस्तरणेति । किञ्च - अत्रापि ' धर्मधर्मिणोर्नानात्वम् ? अनानात्वं च ?' इति वाच्यम् ? यद्यनानात्वम्, किं सर्वथा ? उत कथञ्चिद् ? यदि सर्वथा, ततः स्थित्यस्थित्योरेकत्वम्, एकस्माद् धर्मिणोऽनानात्वात्, तत्स्वरूपवद् । एवं च स्थितिप्रसङ्गोऽस्थितिप्रसङ्गो वा; धर्मिणो वाऽभेदः, स्थित्यस्थित्योरनानात्वात्, तत्स्वात्मवदेव, तथा चअन्यदेव स्थितिमद्, अन्यच्च तच्छून्यम्, इति कुतः क्षणस्थितिधर्मकत्वम् ? । अथ कथञ्चिद्, अभ्युपगम Acharya Shri Kailassagarsuri Gyanmandir १. नित्यस्वभावकल्पना I २. नित्यं हि वस्तु अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वान्नार्थक्रियां क्रमेण युगपद्वा कर्त्तुमलम् । ३. वस्तुनि । ४. अर्थक्रिया । ५. क्षणिकमृत्पिण्डादितः क्षणिकघटादेः सत्ता । अक्रियावादिनः । क्षणिकाः सर्वसंस्काराः अस्थितानां कुतः क्रिया । भूतिर्येषां क्रिया सर्वकारणं सैव चोच्यते ।। १ ।। ७. क्षणिकवादिमते । ८. धर्मि । ९. वस्तुनः स्थितिर्वा स्याद् ? अस्थितिर्वा ? । १०. अभिन्नत्वात् । ११. वस्तु । १२. वस्तु For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः विरोधः । अथ नानात्वम्, तदपि सर्वथा ? कथञ्चिद्वा? इति; यदि सर्वथा, हन्त ! तर्हि स्थित्यस्थितिस्वभावशून्यत्वान्निःस्वभावत्वात् कुतोऽभीष्ट व स्थितिः ? । अथ कथञ्चिद्, अत्रोक्तो दोषः । स्यादेतद्, परिकल्पितो धर्मधर्मिभावः, न पुनर्वास्तवः, इति; एवमपि धर्मधर्मिणोः परिकल्पितत्वाच्छून्यताप्रसङ्गः, तदेवमपि कुतः क्षणस्थितिधर्मकत्वम् ? इति । तदितरव्यावृत्तिद्वारायाता धर्मा एव परिकल्पिता:, न धर्मी, इति चेत् ? एवमपि स्थित्यस्थित्यादिलक्षणपरिकल्पितधर्मव्यतिरिक्तस्य धर्मिणः किं स्वरूपम् ? इति वाच्यम् । क्षणस्थितिधर्मकत्वम् ? इति चेत्, न, तस्यैवायोगाद्, इत्यादि तदेवावर्त्तते; इत्यलं प्रसङ्गेन । तदेवमिहापि विज्ञानादिकार्यायोगः, इति स्थितम् । नित्यानित्यं पुनः कथञ्चिदवस्थितत्वादनेकस्वभाव १. भेदः । २. अत एव । ३. क्षणस्थितिधर्मक । ४. असत्त्वात् । ५. नश्वराद् व्यावृत्तोऽनश्वरः, तस्माच्च व्यावृत्तो नश्वरः, इत्यादि, व्यावृत्तिद्वारायातत्वान्नश्वरादयो धर्मा एवापारमार्थिकाः, एकस्वरूपं वस्तु पुनः परमार्थसदेव । ६. द्रव्यरूपतया । For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः त्वाजनयतीति विज्ञानादिकमित्यतोऽवगम्यते, इति । नित्यानित्यत्वं च वस्तुनो द्रव्यपर्यायोभयरूपत्वादनुवृत्तव्यावृत्ताकारसंवेदनग्राह्यत्वात् प्रत्यक्षसिद्धमेव, तथाहि-मृत्पिण्डशिवकस्थासकघटकपालादिष्वविशेषेण सर्वत्रानुवृत्तो मृदन्वयः संवेद्यते, प्रतिभेदं च पर्यायव्यावृत्तिः; तथा च-न यथाप्रतिभासं मृत्पिण्डे संवेदनं तथाप्रतिभासमेव शिवकादिषु, आकारभेदानुभवात् । न च यथाप्रतिभासभेदं तद्विजातीयेषूदकदहनपवनादिषु तथाप्रतिभासभेदमेव शिवकादिषु, मृदन्वयानुभवात् । न चास्य स्वसंवेद्यस्यापि संवेदनस्यापह्नवः कर्तुं युज्यते, प्रतीतिविरोधात् । न च निराकारं संवेदनमर्थान्तरमेव, ततो विवक्षितार्थापरिच्छेदात् । न ह्याकारानुभवव्यतिरेकेणापरोऽर्थपरिच्छेदः, अतिप्रसङ्गात्, सर्वस्य १. नित्यानित्यं वस्तु । २. यथाकारम् । ३. मृत्पिण्ड । ४. निराकारो बोध एव संवेदनमुच्यते । न तु साकारम्, अतोऽनुवृत्तव्यावृत्ताकारं संवेदनमसंवेदनमेव, इति न वाच्यम्, इत्यर्थः। ५. निर्विषयस्येव विषयारूढस्यापि ततो निराकारात् सकाशात् परिच्छेदाभावात् । ६. एतद्भावयति । ७. अतिप्रसङ्गश्च तदाकारताऽभावे निर्विषयस्येव सविषयस्याप्यपरिच्छेदेन । For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४ अनेकान्तवादप्रवेशः सर्वार्थपरिच्छेत्तृत्वापत्तेश्च । न च 'इदं संवेदनं भ्रान्तम्' इति शक्यते वव देशकालनरावस्थान्तरेऽविशेषेण प्रवृत्तेः; तथाहि-देशान्तरे कालान्तरे नरान्तरेऽवस्थानान्तरे च मृत्पिण्डादिषु यथोक्तसंवेदनं प्रवर्त्तते । न चार्थप्रभवमविसंवादिसंवेदनं विहाय जातिविकल्पेभ्यः पदार्थव्यवस्था युज्यते, प्रतीतिबाधितत्वेन तेषामनादेयत्वात् । न चैकान्तनित्येषु यथोक्तसंवेदनसम्भवः, व्यावृत्ताकारनिबन्धनस्य पर्यायभेदस्याभावाद्; अन्यथा, एकान्तंनित्यत्वानुपपत्तेः, तथा चोक्तम्भावेष्वेकान्तनित्येषु नान्वयव्यतिरेकवत् । संवेदनं भवेद् धर्मभेदाभावादिह स्फुटम् ।।१॥ इत्यादि । तथा एकान्तनश्वरेष्वपि नाधिकृतसंवेदनभावो युज्यते, अनुवृत्ताकारनिबन्धनस्य द्रव्यस्यान्वयाभावात् । १. परिच्छेद्यवदपरिच्छेद्याकारशून्यत्वाविशेषाद, इति हृदयम् । २. अन्वयव्यतिरेकवत् । ३. न तु गमनावनतिमायोदकस्थाणुपुरुषशखादिपीतादिसंवेदनवद् देशान्तरादावन्यथारूपम्, इति । ४. व्यतिरिक्ताव्यतिरिक्तलक्षणेभ्यः। ५. अनुवृत्तव्यावृत्ताकार । ६. पर्यायभेदे सति । ७. पर्यायभेदाभावात् । ८. अन्वयव्यतिरकेवत् । For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः न च निरन्वयनश्वरवादिनः तदन्यप्रभवः सम्भवति, सर्वथा हेतुनिवृत्तावहे तुकत्वप्रसङ्गाद; अन्यथा अन्वयसिद्धेः, इति । उक्तं च'सर्वथा कारणोच्छेदाद्भवेत् कार्यमहेतुकम् । तच्छक्त्यवयवाधारस्वभावानामनन्वयात् ।। १ ।। इत्यादि ।' न चाऽस्य संवेदनस्य बाधकः प्रत्ययोऽस्ति, कदाचिदप्यनुपलब्धेः । न च ‘योगिप्रत्ययो बाधकः' इति युज्यते वक्तुम्, प्रमाणाभावाद् । उक्तं च'क्षणिकं योगी विजानाति, न नित्यं चेति का प्रमा? । देशनाया विनेयानुगुण्येनापि प्रवृत्तितः ।। १ ।।' १. ततो निरन्वयनश्वराद्वस्तुनस्तत्सदृशस्यान्यप्रभव उत्पादः । २. मृत्पिण्डाद्यभावमाश्रित्य घटादेरुत्पादात् । ३. तत एव तद्भावे । ४. स्वभावाद् भावभूते । ५. तच्छक्तेःकारणशक्तेः, अवयवाः-शक्तिशक्तिमतोरभेदात् कारणावयवा एव; तच्छक्त्यवयवाश्च ते आधारस्वभावाश्च, इति, प्रक्रमात् कार्यस्य, इति विग्रहः, तेषामन्वयोच्छेदेन । ६. अन्वयव्यतिरेकवतः । ७. जातिविकल्पभावनाकालेऽपि अपास्ताशेषप्रपञ्चः । ८. योगिप्रत्ययाग्रहणाद, इत्यर्थः । ९. न किञ्चित्प्रमाणं तज्ज्ञानाग्रहणात् । १०. 'देशना प्रमाणं भविष्यति' इति । एतदपोहायाह-भूतात्मनो द्वैताद्वैतदेशनावद्, ब्राह्मणस्य मृतजायामृतदेशनावच्चेति । For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६ अनेकान्तवादप्रवेशः इत्यादि । तस्माद् 'अन्वयाविनाभूतो व्यतिरेकः, व्यतिरेकाविनाभूतश्चान्वयः, इति' वस्तुस्वभावः, तथा चोक्तम्'नान्वयः सहभेदित्वान्न भेदोऽन्वयवृत्तितः । मृद्भेदद्वयसंसर्गवृत्तिजात्यन्तरं घटः ।। १ ।।' इत्यादि । तस्माद् तद् यत एव नित्यम्, अत एवानित्यम्; द्रव्यात्मना नित्यत्वात्, तस्य चाभ्यन्तरीकृतपर्यायत्वात् । यत एव चानित्यम्, . अत एव नित्यम् ; पर्यायात्मनाऽनित्यत्वात्, तस्य चाभ्यन्तरीकृतद्रव्यत्वात् । उभयरुपस्य चानुभवसिद्धत्वात् । एकान्तभिन्नस्य चोभयस्याभावात् । उक्तं च'द्रव्यं पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः । क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन च ।।१॥' १. तद्गर्भत्वात् । २. तद्गर्भत्वात् । ३. स घटो नान्वय एव, कुतः, इत्याह-ऊद्धर्वादिरूपेण भेदित्वात्, एवं न भेद एव, कुतः? अन्वयवृत्तितो मृद्रूपेण प्रवृत्ते:, किं तर्हि ? अन्वयव्यतिरेकसम्बन्धवर्तमानं जात्यन्तरं घटः। ४. द्रव्यात्मनः। ५. द्रवति तांस्तान् पर्यायान् तद्भावपरिणामेन,इति; अन्यथा, द्रवणानुपपत्तिः, इति भावना । ६. पर्यायात्मनः । ७. अन्यथा, पर्ययणायोग इति हृदयम् । ८. देशे । ९. प्रमात्रा । १०. इतरेतरवैकल्येन नीरूपतापत्तेः, इत्यर्थः । ११. प्रत्यक्षादिना For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ४७ इत्यादि । स्यादेतत्,पर्यायनिवृत्तौ द्रव्यनिवृत्तिर्भवति किं ? वा न ? इति किञ्चातः ? यदि भवति, अनित्यमेव तत्, निवृत्तिमत्त्वात्, पर्यायस्वात्मवत् । अथ न भवति, हन्त !, तर्हि द्रव्यपर्याययोर्भेदप्रसङ्गः; तथाहि-पर्यायेभ्योऽन्यद्रव्यम्, तन्निवृत्तावपि तस्यानिवृत्तेः, क्रमेलकादिव कर्कः, इति । एतदप्ययुक्तम्, कथञ्चिन्निवृत्तिभावात् । अस्य चानुभवसिद्धत्वात्; तथाहि-घट पर्यायनिवृत्तौ कपालकालेऽपि तद्बुद्व्या मृदनुभूयत एव; तदेकान्तनिवृत्तौ चोर्ध्वादिपर्यायवन्नानुभूयेत । 'ऊर्ध्वादिनिवृत्तित एव भेदसिद्धिः' इति चेत् ? न, ऊर्ध्वादेरपि मृदः सर्वथा भेदासिद्धेः । न चासौ १. पर्याय । २. द्रव्यस्य । ३. *तन्निवृत्तत्वलक्षणेन...। ( * तस्य द्रव्यस्य संबन्धी निवृत्त...।) ४. कपाल । ५. मृदा सहात्यन्तभेदः । ६. मृन्निवृत्तौ... मूद्धर्वादिपर्यायवनानुभूयते, नहि मृन्निवृत्तावूर्वादिपर्यायोऽनुभूयते । ७. मृदनिवृत्तावपि सत्यामूर्खादिनिवृत्तित एव कारणादूर्वादे... द्धिः, इति चेत् ? ८. पर्याय । For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४८ अनेकान्तवादप्रवेश: कपालमृद् घटमृदः सर्वथाऽन्यैव तदत्यन्तभेदे तस्या अमृत्त्वप्रसङ्गातू; यथोदकं न मृत्, ततोऽत्यन्तभेदाद्; एवमसावपि स्यात्, तस्याविशेषाद् इति । स्यादेतद्-अमृत्स्वभावेभ्यो व्यावृत्तत्वात् कपालपदार्थस्य मृत्स्वभावता, नोदकस्य, तेभ्यो व्यावृत्त्यभावाद् इति । Acharya Shri Kailassagarsuri Gyanmandir १० १२ एतदप्यसमीक्षिताभिधानम्, वस्तुनो सजातीयेतर - व्यावृत्ताव्यावृत्तोभयस्वभावापत्तेः; तथाहि - अमृत्स्वभावेभ्य एवोदकादिभ्यो व्यावृत्तस्वभावः; एवं संति कपालपदार्थः स्यात्; न तु मृत्पिण्डशिवकघटादिभ्यो मृत्स्वभावेभ्योऽपि तद्व्यावृत्तावमृत्स्वभावत्वप्रसङ्गात्; यथैवामृत्स्वभावेभ्यो व्यावृत्तः स मृत्स्वभावो भवति, एवं मृत्स्वभावेभ्योऽपि व्यावृत्तोऽमृत्स्वभाव स्यात्, न्यायानुगतमेतद्; अन्यथा, अमृत्स्वभावव्यावृत्तावपि मृत्स्वभावानुपपत्तेः । १४ १. सकाशात् । २. मृत्स्वरूपाननुविद्धोद्धर्वादिपर्यायानुपलम्भात् । घटमृदा सहात्यन्तभेदे ३. घटमृदः । ४. कपालमृदः । ५. घटमृदः कपालमृत् । ६. अमृदेव । ७. उदकादिभ्यः । ८. नह्यदकममृत्स्वभावेभ्यो व्यावृत्तम् । ९. अमृत्त्वादेव । १०. कपालमृदादेः । ११. मृत्स्वभावव्यावृत्त्यभ्युपगमे सति । १२. व्यावृत्तस्वभावः I १३. मृत्स्वभावेभ्योऽपि १४. सन् । कपालपदार्थः । १५. न्यायश्च 'यो यत्स्वभावेभ्यो व्यावर्त्तते, नासौ तत्स्वभावो भवति' इत्ययम् । 1 For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः । ४९ स्यादेतद्, वस्तुनः सजातीयेतरव्यावृत्तस्वरूप प्रतिनियतैकस्वभावत्वात्सर्वभावानां यथोक्तदोषाभावः, तथा च यथैवासौ कपालभाव उदकादिभ्यो व्यावृत्तः सन् मृत्स्वभावः, एवं घटादिभ्योऽपि, तस्यैकस्वभावत्वात्तेनैव रूपेण व्यावृत्तत्वाद्, इति । एतदप्ययुक्तम्, अनुभवविरुद्धत्वात्; तथाहियदि, स येनैव स्वभावेनामृत्स्वभावेभ्यो व्यावृत्तः, तेनैव मृत्स्वभावेभ्योपि; हन्त ! तर्हि, यथैवा. मृत्स्वभावभावैकान्तविभिन्नावभासहेतुः, तथैव मृत्स्वभावापेक्षयापि स्यात्। न च भवति, मृत्स्वभावस्यानुभूयमानत्वात् तस्यैव तथा परिणतिदर्शनात्; अनुभवस्य चापह्नोतुमशक्यत्वात् 'अनुभवप्रमाणकाश्च सन्तोऽर्थाधिगमे' इति । प्रतिनियतैकस्वभावानुभवनि १. अत एव । २. कपालादीनाम् । ३. अमृत्स्वभावव्यावृत्तावपि मृत्स्वभावत्वानुपपत्त्यवसानदोषाभावः । ४. व्यावृत्तो मृत्स्वभाव एव। ५. एकस्वभावेन । ६. कपालभावः । ७. उदकादिभ्यः । ८. हन्त इति विषादे । ९. तर्हि इत्यक्षमायाम् । १०. उदकादिभ्यः । ११. तदेकान्तविभिन्नावभासहेतुरेव । १२. कपाले । १३. शिष्टा अनुभवमेव प्रमाणं अर्थाधिगमविषये वदन्तीत्यर्थः । १४. ननु ज्वरादिशमनौषधनिदर्शनेन प्रतिनियतं मृत्पिण्डादिषु तथैकत्वस्वभावानुभवनिबन्धनं किञ्चिदिष्यत इत्येतदाशङ्कयाह For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः बन्धनाभ्युपगमे च पर्यायतः समानपरिणाम एवाभ्युपगतः, इति न काचिन्नो बाधा । इत्यलं विस्तरेण। तथैकान्तानिवृत्तौ तद्विलक्षणबुद्ध्यभाव एव, इति न स्यात्कपालबुद्धिः, विशेषाभावात्; तस्याप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वात्, इति । एतेन स्यादारेका-'नहि कूटस्थनित्यतया-' इत्यादि यदाशङ्कयोक्तम्-'पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्यासिद्धिः' इत्यादि । तदपि प्रतिक्षिप्तमेवावगन्तव्यम्, कथञ्चिद्व्यतिरेकसिद्धेः, इति । तथाचोक्तम्'द्रव्यपर्याययोः सिद्धो भेदाभेदः प्रमाणतः ।। संवेदनं यतः सर्वमन्वयव्यतिरेकवत् ॥ १ ॥ स्वसंवेदनसिद्धे च विरोधोद्भावनं नृणाम् । व्यसनं धीजडत्वं वा प्रकाशयति केवलम् ।।२॥' प्रतीतिप्रतिनियतं च तदेकस्वभावानुभवनिबन्धनं च तुल्यस्वभावानुकारणं चेति विग्रहः । १. अत्र च वस्तुनि न किञ्चिदेकान्तेन निवर्त्तते, नापि तिष्ठति, तर्हि वस्त्वेकतत्तथाभवतीति प्रसिद्धमेतत्, न चेह वस्तुनि किञ्चिन्निवर्त्ततेऽपि किञ्चित् अन्यथा दोषः, इत्याहएकान्तेत्यादि । २. घटविलक्षणबुद्ध्यभावः । ३. कपाले बुद्ध्यभावहेतुर्विशेषाभावोऽपि तस्य घटवस्तुनः कुतः ? इत्याह-अप्रच्युतेत्यादि । For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अनेकान्तवादप्रवेशः इत्यादि कृतं विस्तरेण । Acharya Shri Kailassagarsuri Gyanmandir इति नित्यत्वानित्यत्ववादः ।। २ । (३) ५१ यच्चोक्तम्- 'एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यम्' इत्यादि । तदप्ययुक्तम्, सामान्यविशेषरुपस्य वस्तुनोऽनुभवसिद्धत्वात्; तथाहिघटादिषु 'घटो घट:' इति सामान्याकारा बुद्धिरुत्पद्यते, 'मार्तिकस्ताम्रो राजत:' इति विशेषाकारा च; पटादिर्वा न भवति, इति । नार्थसद्भावोऽर्थसद्भावादेव निश्चीयते, सर्वसत्त्वानां सर्वज्ञत्वप्रसङ्गात् 1 सर्वार्थानामेव सद्भावस्याविशेषात् । किं तर्हि ? अर्थविज्ञानसद्भावान्निश्चयः, ज्ञानं च सामान्यविशेषाकारमेवोपजायते । इत्यतोऽनुभवसिद्धत्वात्सामान्यविशेषरूपं वस्तु; इति । न च 'अयमनुभवो भ्रान्तः' इति युज्यते, घटादिसन्निधावविकलतदन्यकारणानां ७ For Private and Personal Use Only सर्वेषामेवाविशेषेणोपजायमानत्वात् । - १. भेदाभेद । २. 'घट:' इत्येवंरूपोल्लेखः । ३. कारणादेव । ४. कुतः प्रसङ्गः ? इत्याह । ५. भुवनोदरवर्त्तिनाम् । ६. सर्वसद्भावस्य । ७. सति । ८. सम्पूर्णालोकादिकारणानामित्यर्थः । ९. प्रमातॄणां सामान्येन भिक्षूपायकादीनामपि । Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ अनेकान्तवादप्रवेशः स्यादेतद्-विकल्पोयं 'घटो घटः' इत्येतद्रूपपरावृत्तवस्तुजन्यः, संकेतवासनोत्थोऽपि तत्त्वान्न वस्तुस्वरूपग्राही, तद्ग्राही तु सजातीयासुजातीयव्यावृत्तवस्तुस्वलक्षणविषयत्वान्न यथोक्तप्रकारः; इत्यतो 'अनुभवसिद्धत्वाद्' इत्ययुक्तम् । न, निर्विकल्पकानुभवस्यापि तत्त्वतो यथोक्तप्रकारत्वात्, गृहीतग्राहित्वेन विकल्पस्य प्रामाण्यानभ्युपगमात्; अन्यथा, गृहीतग्राहित्वानुपपत्तेः; एकस्याकारभेदेनाप्रतिभासनात्, हेत्वयोगेन च परपक्षे विकल्पाभावस्य प्रतिपादितत्वात्, इति । १. 'घटो घटः' इत्येवंरूपोल्लेखः । २. एतस्य घटस्य यद्रूपं सजातीयासजातीयव्यावृत्तिलक्षणम्, तस्मात् परावृत्तंनिवृत्तं पराभिमतत्वेन वस्तु सामान्याख्यम्, तजन्यः । ३. सामान्यविशेषाकारः । ४. सामान्यविशेषाकारत्वात् । ५. यदि निर्विकल्पकं सामान्यविशेषाकारं न स्यात्तदा सविकल्पकस्य यद् गृहीतं इत्येवंकारेण वा विशेषाकारा । ६. ग्राहित्वमभ्युपगम्यते तन्नोपपद्यते, यदि हि सामान्यविशेषौ निर्विकल्पेन गृहीतौ सविकल्पं गृह्णाति, तदैव तद्गृहीतग्राहित्वादप्रमाणं स्यात् । अथैकस्वभावाद् वस्तुतः सामान्यविशेषनिर्विकल्पोत्पत्तिरिति न वाच्यम्, यदि हि वस्त्वेकस्वभावं स्यात् तदा आकारभेदेन प्रतिभासभेदो न स्याद्, सविकल्प एवाकारभेदेन प्रतिभासते नाविकल्प इत्यपि न वाच्यम् । हेत्वयोगेन परपक्षे विकल्पस्यैवाभाव इति For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः किञ्च-यद्यसौ सजातीयासजातीयव्यावृत्तवस्तुस्वलक्षणप्रभवो निर्विकल्पकानुभवः; इति, अथ कस्मात्तत्पृष्ठ भावी तत्सामर्थ्यजन्मा विजातीयभेदग्राहकविकल्पवत्सर्वथा सजातीयभेदग्राहकविकल्पो न भवति ? न च भवति, तथानुभवाभावात्; तस्मात्समानासमानपरिणामविशिष्टवस्तुप्रभव एवासावपि प्रतिपत्तव्यः, युक्तियुक्तत्वात् । स्यादेतद्-कुशलमायाकारविनिर्मितव्यापारविनियुक्तेषु सर्वथा विलक्षणस्वभावमायागोलकेषु विभिन्ननिर्विकल्पानुभवानुभूयमानेष्वपि विजातीयभेदग्राहकविकल्पवन्न सजातीयभेदग्राहकविकल्पसंभवो दृष्टः, सादृश्यात्, एवमिहापि भविष्यन्ति । सत्त्वासत्त्वपरिच्छेदे सा कल्पना वस्तुनि समुत्पन्ने वेत्यादिविकल्पैरुक्तत्वात् तस्मान्नत्वतः परमतेऽविकल्पस्यैव सामान्यविशेषात्मकत्वम् । ७. बौद्धमते । ८. हेत्वयोगश्च स्वलक्षणादनुत्पत्तेरित्यादिग्रन्थेन पूर्वमेवास्माभिर्विकल्पज्ञानाभावस्य प्रतिपादितत्वात् । १. यथा निर्विकल्पाद्विजातीय-पटादि-भेद-ग्राहको विकल्प: स्याद् एवं सजातीयेभ्यो घटेभ्योऽपि भेदग्राहको घटविकल्पः कुतो न भवति ? २. निर्विकल्पानुभवः । ३. मायागोलाहिते भिन्नेनाभिन्नेनाविकल्पेनानुभूयमाना वर्त्तते । ४. गोलकेभ्यो विजातीयघटादयः । ५. गोलकानामेव भेदग्राहि । For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः एतदप्यसारम्, सादृश्यस्य परिकल्पितत्वात्; परिकल्पितस्य च सजातीयभेदग्राहकविकल्पप्रभवाप्रतिबन्धकत्वात्; प्रतिबन्धकत्वे च विजातीयभेदग्राहकविकल्पोदयोऽपि न स्यात्। तस्य तैरपि सह सादृश्यस्य परिकल्पयितुं शक्यत्वात्; कल्पनायाः पुरुषेच्छामात्रनिबन्धनत्वात्; तदकारणात् तत्कार्यव्यावृत्त्यादिलक्षणस्य सादृश्यनिबन्धनस्य मिथोऽत्यन्तविलक्षणस्वभावसकलभाववादिनो वाङ्मात्रत्वात्; तथाहि- सजातीयासजातीयव्यावृत्त्या अविशेषेण १. सादृश्यं हि वस्तुनोऽसत्त्वात् न सजातीयभेदग्राहकविकल्पोत्पत्तिं प्रतिबध्नाति, प्रतिबध्नातिचेद्विजातीयभेदग्राहकविकल्पोदयमिति प्रतिबध्नीयात् । २. सजातीयेन विविक्तैकस्वभावानामत्यन्तवैलक्षण्यस्य वस्तुत्वाङ्गीकारेण । ३. सादृश्यस्य । ४. परिकल्पितस्य । ५. विजातीयैरपि । ६. एकान्तवैलक्षण्याविशेषेऽपि यथा सजातीयं मिथः सादृश्ये भवद्भिः परिकल्पितमेवं विजातीयैरपि सह तत् परिकल्पयितुं शक्यत एवेत्यर्थः । ७. सा मृत्कारणं यस्य तत्कारणो घटो न तत्कारणोऽतत्कारणः परादिरेवं तज्जलानयनादिकार्यं यस्य स तत्कार्यो घटो न तत्कार्योऽतत्कार्यः पटादिरेव, तद्व्यावृत्त्यादि, आदिपदादनदाकार... घटादिषु सादृश्यस्य कारणं भण्यते न वाङमात्रमेव, वस्तुतः सर्वेषां भावानामविशेषेणात्यन्तं विसदृशत्वाभ्युपगमात् । For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५५ अनेकान्तवादप्रवेशः विलक्षणत्वे सर्वभावानां कः केन समानकारणः ? समानकार्यो वा? इति स्वदर्शनानुरागं परित्यज्य लोचने निमील्य चिन्त्यताम्, इति । असति च समानकारणत्वादावतत्कारणात् तत्कार्यव्यावृत्तिरिति, कैषा वाचो युक्तिः ? स्वकारणप्रभवश्च कार्यसाधकस्वरूपव्यतिरेकेण वस्तुतः सर्वभावानां सर्वभावेभ्य एवाविशेषेण व्यावृत्तत्वात्, इति । पर्याप्तं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः स्यादेतद्, असौ निर्विकल्पानुभवो विजातीयभेदग्रहणेऽभ्रान्तः, सजातीयभेदग्रहणे पुनर्भ्रान्तः, इति; अतस्तद्ग्राहकविकल्पासम्भवः, इति । एतदप्यसद्, एकस्य भ्रान्ताभ्रान्तत्वायोगाद्, अभ्रान्तविशेषणानुपपत्तेश्च । अथोच्नेत-असौ विजातीयभेदग्रहणे पटुः इतर १. अथाहो बौद्ध एवं मन्यसे । २. निर्विकल्पानुभवेन हि सजातीयभेदो... भेदश्चोभावपि... भावेव । परं विजातीयभेदग्रहेऽभ्रान्त... तिपृष्टभाविनं विजातीयभेदग्राहक विकल्पमुत्पादयति सजातीयभेदग्रहे तु भ्रान्त उत्पन्नइति ।... विनं सजातीयभेदग्राहकं विकल्पं वोत्पादयतीति न पूर्वोक्तदोषः । ३. सजातीयभेद । ४. प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तमित्येवं यनिर्विकल्पकमभ्रान्तत्वेन विशिष्यते तस्याघटना... तं त्वस्याप्यभ्युपगमात् । ५. निर्विकल्पानुभवः । ६. सजातीयः । For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ५६ भेदग्रहणे पुनरपटुः, पट्वनुभवाहितसंस्कारप्रकोपसामर्थ्याच्च विजातीय भेदग्राहक विकल्पनिष्पादनायैवालम्, न इतरभेदग्राहकविकल्पनिष्पादनाय इत्येतदप्यनल्पस्य तमसो विजृम्भितिम्; यतः - असावनुभवो येन स्वभावेन विजातीयभेदग्रहणे पटुः, तेनैवेतरभेदग्रहणेऽपटुः ? आहोश्चिदन्येन ? किं किञ्चात: ? - यदि तेनैव, विजातीयभेदग्रहणवत् तत एव सजातीयभेदग्रहणमप्यविकलं स्याद्; विपर्ययो वा तथा च सत्युभयत्र पटुत्वेतराविशेषवत् तदनुभवाहितसंस्कारप्रकोपसामर्थ्यस्य तुल्यत्वात् वि जातीयभेदग्राहकविकल्पवृदितरभेदग्राहकविकल्पोऽपि स्याद्; विपर्ययो वा तदाहितसंस्कारस्य विकल्पनिबन्धनस्योभयत्र तुल्यत्वात् । ? १० अथान्येन, अनुभवस्योभयस्वभावापत्ति:, तथा For Private and Personal Use Only १. उद्रेक । २. सजातीय । ३. निर्विकल्प । ४. सजातीय । ५. स्वभावस्य । ६. विजातीयसजातीयभेदग्रहणयोः । ७. स्वभावस्यैकत्वात् । ८. सजातीयभेदा... सजातीयभेदस्याग्रहणं स्यात् स्वभावस्येकत्वात्य... पटुत्वापटुत्वयोरविशेषस्तुल्यत्वमेवं संस्कारसामर्थ्यस्यापि तुल्यत्वात् । ९. अनुभवः । १०. द्वितीयपक्षे । Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः च सति स्वभावयोर्धर्मत्वादनुभवस्य च धर्मित्वान्मिथो भेदाभेदोभयविकल्पप्रभवो दोषोऽनिवार्यते, इति; मृग्यतां त्राणार्थमुपायः । परिकल्पितोभयस्वभावाभ्युपगमक वचोपायसद्भावात् प्रयासमात्रफलोऽभीष्ट फलविकलो दोषाशनिः, इति चेत् ? न, प्रचण्डवेगमहास्त्रोतःप्रवाहापहियमाणकुशकाशावलम्बनप्रायत्वादुपन्यस्तोपायस्य; तथाहि-परिकल्पितोभयस्वभावताभ्युपगमेन परमार्थतोऽसौ न विजातीयभेदग्रहणस्वभावो, नापि सजातीयभेदग्रहणापटु स्वभावः, इति । अतोऽनुभवस्य स्वभावरहितत्वादननुभवत्वप्रसङ्गः, इति । तदिदं 'पिशाचभयात् पितृवनाश्रयणमायातम्' इति धिग्, अहो दारुणं तमः । अपरस्त्वाह-यथैवाक्रमवति सामान्यविशेषोभयस्वभावे वस्तुनि तथाविधक्षयोपशमाभावान्नावग्रहकाल एव भवतः सतामपीहादिगोचराणां धर्मा १. अभ्युपगम एव कवचः । २. निर्विकल्पः । ३. हे जैन! तव मते । ४. अवग्रहणमवग्रहः, अनिर्देश्यसामान्यरूपमात्रार्थग्रहणमित्यर्थः । तथा ईहनमीहा, सद्भूतार्थपर्यालोचनरूपा चेष्टा ईहा, ईह चेष्टायामिति वचनात् । कि मुक्तं स्यात् ? अवग्रहा-दुत्तरकालमपा( वा )यात्पूर्व For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ५८ अनेकान्तवादप्रवेशः णामवगमः; अभ्युपगमे वा, अभ्युपगमे वा, गृहीतग्राहित्वेनेहादीनामप्रमाणत्वप्रसङ्गात् । तथाऽस्माकमप्यर्वाग्रहशां क्लिष्टचित्तत्वात् सतोऽपि सजातीयभेदस्य तदानवगमः, सकलरागादिवासनाकलङ्कविकलास्तु योगिनोऽवगच्छन्त्येव, इति । Acharya Shri Kailassagarsuri Gyanmandir सद्भूतार्थविशेषोपादानोऽभिमुखोऽसद्भूतार्थविशेषपरित्यागाभिमुखः प्रायोऽत्र मधुरत्वादयः शाखादिशब्दधर्मा दृश्यन्ते, न खरकर्कशनिष्ठुरतादयो शार्ङ्गादिशब्दधर्माः, इत्येवंरूपो मतिविशेष ईहेत्यर्थः । तथा तस्यैवावगृहीतस्ये हितस्य चार्थस्य निर्णयरूपोऽध्यवसायो ( वा ) ऽपाय:, एवं शाङ्ख एवायं शार्ङ्ग एवायमित्यादिरूपोऽवधारणात्मकः प्रत्ययो वा ( पा ) यः इति भावः । तस्यैवार्थस्य निर्णीतस्य धरणं धारणा, सा च त्रिधा, अविच्युतिः, वासना, स्मृतिश्च । तत्र तदुपयोगादविच्यवनं अविच्युतिः, सा चान्तर्मुहूर्त्तप्रमाणा; ततस्तया आहितो यः संस्कार:, सा वासना; सा च संख्येयमसंख्येयं वा कालं यावद्भवति, संख्येयवर्षायुषां संख्येयं कालमसंख्येवर्षायुषामस ङ्खयकालमिति भावार्थ:, ततः कालान्तरे कुतश्चित्तादृशार्थ - दर्शनादिकात् कारणात् संस्कारस्य प्रबोधे यज्ज्ञानमुदयते तदेवेदं यन्मया प्रागुपलब्धमित्यादिरूपं सा स्मृतिः । एताश्चाविच्युतिवासनास्मृतयो धरणलक्षणसामान्यान्वर्थ योगाद् धारणाशब्दवाच्याः । अवग्रहादयोऽनेनैव क्रमेण स्युः तथाहिनानवगृहीतमीह्यते, न चानीहितमवगम्यते, न चानवगतं धार्यते । । २. अर्वाग्दर्शिताकाले । १. अवगमस्य For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः एदप्ययुक्तम्, ईहादिगोचराणां प्रायोऽवग्रहोत्तरकालं प्रमातृभिर्गृह्यमाणत्वात्, सजातीयभेदस्य च कदाचित् कैश्चिदपि ग्रहणानुपपत्तेः; 'योगिनो गृह्णन्ति' इत्येतदपि श्रद्धागम्यम्, प्रमाणाभावाद्, इत्युक्तम् । यच्चोक्तम्-'एकं सामान्यम्, अनेके विशेषाः;' इत्यादि,तदप्ययुक्तम्, अनभ्युपगमात् । नहि यथोक्तस्वभावं सामान्यमभ्युपगम्यतेऽस्माभिः, युक्तिरहितत्वात्; तथाहि-तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिग्देशसमयस्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा ? देशेन वा वर्तेत ? न तावत्सर्वात्मना, सामान्यानन्त्यप्रसङ्गाद्, विशेषाणामनन्तत्वात्, एकविशेषव्यतिरेकेण वान्येषां सामान्यशून्यतापत्तेः, आनन्त्ये चैकत्वविरोधात् । नापि देशेन, सदेशत्वप्रसङ्गात्, न च गगनवद् व्यापित्वाद् वर्त्तते, इति अकलङ्कन्यायानुसारि चेतोहरं वचः, १. यदाऽवग्रहादयः सामस्त्येन स्युस्तदाऽवग्रहोत्तरकालमीहादिगोचरा गृह्यन्ते, यदा त्वेते सामस्त्येन न स्युस्तदा न गृह्यन्ते अपि, यतो दृश्यत एवेहाद्यभावेऽपि क्वचिदवग्रहमात्रम्। तथा निरवायेहानिर्धारणश्चावायस्तथा तदनुभवसिद्धेः, इति व्यवच्छेदार्थं प्रायो ग्रहणम् । २. एकनित्यनिरवयवाक्रियसर्वगरूपम् ।३.घटादिषु ।४.अन्येषां सामान्यशून्यतापरिहाराय सामान्यानामानन्त्येऽभ्युपगम्यमाने एकसामान्यमिति विरुध्यते । - For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ६० www.kobatirth.org · अनेकान्तवादप्रवेश: अविचारितरमणीयत्वात् वृत्त्यदर्शनात् । कार्त्स्यदेशव्यतिरेकेण उभयव्यतिरेकेण नभसो वृत्ति:, इति चेत् ? ने, नभसः सप्रदेशत्वाभ्युपगमात् असिद्धत्वात्, 1 निः प्रदेशत्वे चानेकदोषप्रसङ्गात्; तथाहि - येन देशेन विन्ध्येन सह संयुक्तं नभः हिमवन्मन्दरादिभिरपि किं तेनैव ? आहोश्चिदन्येन ? इति । यदि तेनैव, विन्ध्यहिमवदादीनामेकत्रावस्थानादिप्रसङ्गः, निः प्रदेशका - काशसंयोगान्यथानुपपत्तेः । अथान्येन; आयातं तर्हि सदेशत्वमाकाशस्य । Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 स्यादेतद् अदृशत्वाद् वियतो यथोक्तविकल्पासम्भवः, तत्रैकस्मिन्नेव तेषामवस्थितत्वाद् । इदमप्ययुक्तम्, वस्तुतः पूर्वोक्तदोषानतिवृत्तेः । च सर्वव्यापिनो विन्ध्यादयः, इति येन तस्मिन्नेव तेषामवस्थितत्वादु, इति सफलं भवेद्, इति; यतो यंत्र विन्ध्यभावो यत्राभाव:, इत्यनयोर्नभोभागयोरन्यत्वम् ? अनन्यत्वं च ? इति वाच्यम् । १. भावेषु । २. अधिकृतनभोवृत्तिः । ३. जैनैः । ४. निःप्रदेशं च तदेकाकाशं च तेन सम्बन्धः । ५. देशेन । ६. निः प्रदेशे । ७. विन्ध्यादीनां ॥८. विन्ध्याद्येकत्रावस्थानप्रसङ्गः । ९. पूर्वोक्तदोषानतिवृत्तिमेवान्यथा समर्थयन्नाह - न चेति । १०. देशे । ११. विन्ध्याभावयुक्त । For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अनेकान्तवादप्रवेशः Acharya Shri Kailassagarsuri Gyanmandir किञ्चातः ? । यद्यनन्यत्वम्, किं सर्वथा ? आहोश्चित् कथञ्चित् ? यदि सर्वथा, हन्त ! तर्हि यत्र विन्ध्यभावस्तत्राप्यभावः स्यात्, तदभाववत्, नभोभागाव्यतिरिक्तत्वात्, तद्भाववन्नभोभागस्य विपर्ययो वा । अथ कथञ्चिद्, अनेकान्तवादाभ्युपगमात् स्वकृतान्तप्रकोपः । अथान्यत्वम्, किं सर्वथा ? उत कथञ्चित् ? यदि सर्वथा, अन्यतमस्यानभोभागस्य (त्व) प्रसङ्गः, सर्वथा भेदान्यथानुपपत्तेः । अथ कथञ्चित्, स्वदर्शनपरित्यागदोष:, इति । स्यादेतद् भागानभ्युपगमाद् व्योम्नो यथोक्तदोषानुपपत्ति:, इति । अनभ्युपगममात्रभक्तो देवानांप्रिये देवानांप्रिये सुखैधितो नोपपत्तिप्राप्तानपि भागानवगच्छति, इति । ननु * ६१ १. विन्ध्यभावयुक्तस्य नभोभागस्य 1 २. यत्राभावस्तत्रापि भावप्राप्तिः । सिद्धान्तः । ३. यत्र विन्ध्यभावो यत्राभाव इत्यनयोरेकस्य । ४. सर्वधर्मवैलक्षण्ये हि सर्वथा भेदस्त-स्मिंश्च सत्येकस्य भावरूपताऽपरस्य चापिनेति अनभोभागत्वमेव भवतीति भावना । ५. मूर्खः, इत्यर्थः । ६. शास्त्रग्रहणे परिश्रमत्यागेन सुखवर्द्धितः । ७. विन्ध्यभावाभावाभ्याम् । ८. एतद्भावनायैवाह । For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ६२ अनेकान्तवादप्रवेश: ‘विशिष्टभावभावाभावगम्या एव भागा:' इत्यवगमे निवेश्यतां चित्तम्, इति । अलं प्रसङ्गेन । एतेन नित्यव्यापि ( ०त्यनिरवयवाऽक्रिययाप्य० ) निर्देशसामान्यवृत्तिरपि प्रत्युक्ता । ७ आह- अनुभवसिद्धत्वात् सामान्यस्य न युज्यते सहृदयतार्किकस्य तत्प्रतिक्षेपेणात्मानमायासयितुम्, आयासस्य निष्फलत्वात्; तथाहि - यदि 'सनातनं वस्तु सद् व्यापि एकं अनवयवं ' सामान्यवस्तु न स्यात्, न तदा देशकालस्वभावभेदभिन्नेषु घटशरावो (०ष्ट्रिको दञ्चनादि ० ) दञ्चनालिन्तरादिषु ( ? ) विशेषेषु सर्वत्र 'मृद, मृद्,' इत्यभिन्नौ बुद्धिशब्दौ स्याताम् । न खलु हिमतुषारकरकोदकाङ्गारमुर्मुरज्वालानलझझामण्डलि कोत्कलिकापवनखदिरोदुम्बरिकादिषु Acharya Shri Kailassagarsuri Gyanmandir १. विशिष्ट भावोऽन्यव्यावृत्ततया विन्ध्यभाव एव तस्य सत्त्वासत्त्वाभ्याम् । २. नहि निर्भागे परमाणौ कार्यस्य द्व्यणुकक्वचिद्भावः क्वचिन्नेति स्वदर्शनस्थित्याऽप्यवगमे निवेश्यतां चित्तम् । ३. एकसामान्यवृत्तिनिराकरणेन । ४. नित्यस्यैकस्वभावतया कालभिन्नासु व्यक्तिषु वृत्त्ययोगः । व्यापिनः सर्वगतत्वेन निर्देशस्य देशाभावेनेति भावनीयम् । ५. विशेषेषु । ६. नित्यं । ७. परमार्थसत् । ८. विरलाग्निकणा मुर्मुरः । ९ मूलाग्निविच्छिन्नज्वाला । For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ६३ अत्यन्तभिन्नेषु बहुषु विशेषेष्वेकाकारा बुद्धिर्भवति, नाप्येकाकारः शब्दः प्रवर्तते, इति, अतोऽस्य यथोक्ताभिन्नबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनस्य वस्तुसतः सामान्यस्य सत्त्वमाश्रयितव्यम्, इति । अत्रोच्यते-न खल्वस्माभिर्यथोक्तबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनं निषिध्यते । किं तर्हि ? । एकादिधर्मयुक्तं परपरिकल्पितं सामान्यम्, इति । तच्च यथा विशेषवृत्त्ययोगेन न घटां प्राञ्चति, तथा निदर्शितमेव । __ आह-किं पुनर्यथोक्तबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनम्, इति । उच्यते-अनेकधर्मात्मकस्य वस्तुनः समानपरिणामः, इति । न चात्र सामान्यवृत्तिपरीक्षोपन्यस्तविकल्पयुगलकप्रभवदोषसम्भवः, समानपरिणामस्य तद्विलक्षणत्वात्, तुल्यपरिच्छेद्यवस्तुरूपस्य समान १. जातिभेदापेक्षया । २. मृद्-मृदित्यादि । ३. मदमदित्यादिरूपतया । ४. सत्त्वज्ञेयत्वादि ।५. घटशरावादेः । ६. मृन्मृदित्यभिन्नबुद्धिशब्दद्वयप्रवर्तकः । ७. समानपरिणामे । ८. देशकात्य॑वृत्तिरूपसामान्यानन्त्यादीनां। ९. एकादिधर्मकसामान्यविलक्षणत्वात् । १०. वैलक्षण्यमेवाह । For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मान्यभा ३४ १५ ६४ अनेकान्तवादप्रवेशः परिणामत्वात्; अस्यैव च सामान्यभावोपपत्तेः, 'समानानां भावः सामान्यम् इति, यत्समानैस्तथाभूयते' इत्यन्वर्थयोगात्, अर्थान्तर भूतभावस्य तद्व्यतिरेकेणापि तत्समानत्वेऽनुपयोगाद्; अन्यथा, 'समानानाम्' इत्यभिधानाभावादयुक्तैव तत्कल्पना । समानत्वं च भेदाविनाभाव्येव, तदभावे च सर्वथैकत्वतः समानत्वानुपपत्तिः, इति समानपरिणाम एव समानबुद्धिशब्दद्वयप्रवृत्तिनिमित्तम् । यतश्चैवम् अतो न य एवासावेकस्मिन् विशेषे, स एव विशेषान्तरे । किं तर्हि ? १. समानपरिणामस्य । २. उपपत्तिरपि कुतः ? इत्याहसमानानामिति । ३. यदिति क्रियाविशेषणं । ४. समानैस्तथाभूयते इत्यनेन समानानामित्यत्र कर्तरि षष्ठीति ज्ञापितम् । ५. समानतया । ६. ...मत्वर्थः समानानामिति सम्बन्धषष्ठी-नः परस्य पक्षे...त्येकार्थेति । ७. सम्बन्धपक्षे समानानां सम्बन्धिनः तेषां समानानां समानत्वे प्रकृत्यैवेति भावः । ८. अन्तरेणैव ते समाना इति कृत्वा । ९. अन्यथैवमनभ्युपगमे, अन्तरेण प्रकृत्या तदसमानत्वे समानानामित्यभिधानाभावात् । १०. अधिकृतभावकल्पनासमानानां भाव इत्येतत्सम्बन्धिनां समानानामिति कृत्वा । ११. तुल्यत्वं । १२. अयं अनन्यसमान इति नीतेः । १३. भेदाभावे । १४. समानपरिणामः । १५. घटादौ । १६. शरावादौ । For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ३ ४ समाने, इति; कुतः सामान्यविचारोदितभेदद्वयसमुत्थापराधावकाश: ? इति । न चैवं सति परस्परविलक्षणत्वाद् विशेषाणां समानबुद्धिशब्दद्वयप्रवृत्त्यभाव:, सत्यपि वैलक्षण्ये समानपरिणामसामर्थ्यतः प्रवृत्तेः । असमानपरिणामनिबन्धना च विशेषबुद्धिरिह, इति यथोदितबुद्धिशब्दद्वयप्रवृतिः इति । तथा चोक्तम्'वस्तुन एव समानः परिणामो यः स एव सामान्यम् । असमानवस्तु विशेषो वस्त्वेवमनेकरूपं तु ॥ १ ॥' ततश्च तद्यत एव सामान्यरूपम्, अत एव विशेषरूपम्, समानपरिणामस्यासमानपरिणामाविनाभूतत्वात् । यत एव विशेषरूपम्, अत एव सामान्यरूपम्, असमानस्यापि समानपरिणामाविनाभूतत्वाद्, इति । न चानयोर्विरोधः, समानासमानपरिणामयोरुभयोरपि स्वसंवेदनस्योभयरूपत्वाद्; उभयरूपतायाश्च व्यवस्थापितत्वात् । ६५ यच्चोक्तम्- 'सामान्यविशेषरूपत्वे सति वस्तुनः For Private and Personal Use Only १. देशकायें । २. सदेशत्वादि । ३. घटशरावादीनाम् । ४. हिमाङ्गारादीनामिव । ५. व्यतिरेकमाह । ६. घटादेः । ७. मृदादिः । ८. ऊर्ध्वत्वादिः । ९. सामान्यविशेषोभयरूपम् । १०. मृदाद्यात्मतया । ११. ऊर्ध्वादिरूपापेक्षया । १२. समानासमानयोः परिणामयोः । Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः । सकललोकप्रसिद्धसंव्यवहारनियमोच्छेदप्रसङ्गः' इत्यादि, -तदपि जिनमतानभिज्ञतासूचमकेव केवलं, न पुनरिष्टार्थप्रसाधकम्, इति । न हि 'मधुरकलड्डुकादिविशेषानर्थान्तरं सर्वथैकस्वभावं एकं अनवयवं सामान्यम्' इत्यभिदधति जैनाः। अतः किमुच्यते? 'न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यतिरेकाद्' इत्यादि। किं तर्हि ? । समानपरिणामः, स च भेदाविनाभूतत्वात् । न य एव विषादभिन्नः स एव मोदकादिभ्योऽपि, सर्वथा तदेकत्वे समानत्वायोगात् । स्यादेतत्, समानपरिणामस्यापि प्रतिविशेषमन्यत्वादसमानपरिणामवत् तद्भावानुपपत्तिः, इति । एतदप्ययुक्तम्, सत्यप्यन्यत्वे समानाऽसमानपरिणामयोर्भिन्नस्वभावत्वात्; तथाहि-समानधिषणाध्वनिनिबन्धनस्वभावः समानपरिणामः, तथा विशिष्ट १. वस्त्वनुत्पत्तिरूप इष्टोऽर्थः । २. विष । ३. सामान्यमित्याहुज॑नाः । ४. घटशरावादि । ५. यथाऽसमानपरिणामस्य समानपरिणामभावानुपपत्तिरेवं समानपरिणामस्य समानपरिणामानुपपत्तिः । उभयोरप्यन्यत्वाविशेषात् । ६. परिणामस्य । ७. यतः खलु शरावादिषु मृन्मृदित्यविशेषेण ६ - - For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६७ अनेकान्तवादप्रवेशः बुद्ध्यऽभिधानजननस्वभावस्त्वितरः, इति यथोक्तसंवेदनाभिधानसंवेद्याभिधेया एव विषादयः, इति प्रतीतमेतद्; अन्यथा यथोक्तसंवेदनाद्यभावप्रसङ्गात् । अतो यद्यपि द्वयमप्युभयरूपं तथापि विषार्थी विष एव प्रवर्त्तते, तद्विशेषपरिणामस्यैव तत्समानपरिणामाविनाभूतत्वात्, न तु मोदके, तत्समानपरिणामाविनाभावाभावात् तद्विशेषपरिणामस्य, इति । अतः प्रयासमात्रफला प्रवृत्तिनियमोच्छेदचोदनैव, इति । एतेन 'विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्याद्' इत्याद्यपि प्रतिक्षिप्तमवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वाद्, इति । यच्चापरेणाप्युक्तम्-'सर्वस्योभयरुपत्वे तद्विशेषनिराकृतेः' इत्यादि-तदपि कूटनटनृत्तमिवाभाविताऽनुष्ठानं न विदुषां मनोहरम्, इत्यपकर्ण भवतो धीध्वनी स समानपरिणामः । यतः खलु घटादिष्वेव घटः शरावमित्यादिविशेषण भवतो धीध्वनी स त्वितरः । १. सामान्यविशेषरूप । २. तथा हि सत् सदिति विषादयः संवेद्यन्तेऽभिधीयन्ते च, तथा विषं मोदक इत्येवं चेति प्रतीतमिदम् । ३. आदिपदादभिधानम् । ४. विषं मोदकश्च । ५. सामान्यविशेषरूपम् । ६. विष । ७. विष । ८. मोदक । ९. विष । १०. पूर्वोदितेन ग्रन्थेन । ११. जैनदर्शनभावार्थपरिणामशून्यत्वेन । For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६८ अनेकान्तवादप्रवेशः यितव्यम्, वस्तुतः प्रदत्तोत्तरत्वात् इति । अलं विस्तरेण वचसाम् ।। ३ ॥ इति सामान्यविशेषोभयरूपैकवस्तुवादः ।। ३ ।। ( ४ ) यच्चोक्तम्- 'एवमभिलाप्यानभिलाप्यमपि विरोधबाधितत्वादेवानुद्द्द्घोष्यम्' इत्यादि, तदप्ययुक्तम्; अन्यथा, व्यवहारोच्छेदप्रसङ्गात् । तद्यदि एकान्तेनैवानभिलाप्यमभ्युपगम्यते, कथं तर्हि शब्दविशेषादर्थविशेषप्रतीत्यादिः ? दृश्यते च 'अनलाद्यानय' इत्युक्ते विनीतानां धूमध्वजादौ प्रवृत्तिः । स्यादेतद्, असौ शब्दाद्विकल्पं प्रतिपद्यते, तस्माच्च दृश्यविकल्प्याऽर्था( ०पार्था० )वेकीकृत्य प्रवर्तत्ते 1 १. अत्रान्ये ज्ञापकश्लोकाः - समानेतरबुद्धिश्चेत्यादिरूपा दश । इति सामान्यविशेषोभयवस्तुवादटिप्पनकम् ।। ३ ।। २. विरोधासिद्धेस्तदसिद्धिश्चाभिलाप्यानभिलाप्यस्यैव प्रमाणसिद्धत्वात् तथैवार्थक्रियोपलब्धेरिति शेषः । ३. अभिलाप्यानभिलाप्यतां विहाय । ४. आदिशब्दात्प्रवृत्तितत्समासादननिवेदनपरिग्रहः । ५ तथाविधक्षयोपशमयुक्तानां । ६. अन्यापोहाभिधायकाः शब्दा इति कृत्वा शब्दादन्यापोहमन्याभावः प्रतिपद्यन्ते । ७. अन्याभावबोधात् । ८. स्वलक्षणसामान्यलक्षणौ । For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ अनेकान्तवादप्रवेशः न पुनः शब्दादेव, अप्रतिपन्नविकल्पस्य कस्यचित्प्रवृत्त्यदर्शनात् । सङ्केतवशाच्च शब्दादर्थे प्रवृत्तिः, तस्य च विकल्पमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वाद्, इति; इतीत्थमेवेदमङ्गीकर्तव्यम्, इति । ___एतदप्ययुक्तम्, विकल्पप्रतिपत्तावपि दृश्यविकल्प्याथैकीकरणाभावतः, प्रवृत्त्ययोगाद्, एकीकरणाभावश्च दृश्यविकल्प्यार्थयोरत्यन्तभेदवादिनः कथञ्चिदपि समानत्वानुपपत्तेः, एकस्य चोभयानुभवितुरभावात् । किञ्च-स खल्वेकीकुर्वन् तदा द्वयमपि भेदेन प्रतिपद्यैकीकुर्याद् ? अप्रतिपद्य वा ? । यद्याद्यः पक्षः, ततो भेदेनैवोभयप्रतिपत्तेः किमेकीकरणेन ? । १. न तु शब्दाद्वस्त्वेव प्रतिपद्य प्रवर्तते । २. विशेषमाह । ३. बोद्धैः । ४. अपोहम् । ५. विशेषे । ६. अशक्यत्वञ्च विशेषे सङ्केतस्य वस्तूनामानन्त्यात् प्रतिवस्तु समवायकरणेन व्यवहारानुपयोगात् सङ्केतस्य । ७. विकल्पविषय एव शब्दः, इति शब्दात् । ८. स्वलक्षणविकल्पाधिरुढसामान्यरूप । ९. दृश्ये । १०. सतस्तव । ११. साधर्म्य चैकीकरणनिमित्तं । १२. समानत्वं सदपि उभयो: समानयोर्ग्रहणे गृह्यते न च तयोरेकः कश्चिद् ग्रहीताऽभ्युपगम्यते परैः । १३. दृश्यविकल्प्यार्थद्वयम् । १४. ज्ञात्वा । १५. असङ्कीर्णत्वेन । १६. योजनाभावान्न किञ्चिदित्यर्थः। For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः अथापरः, इति, अप्रतिपन्नयोश्चैकीकरणमयुक्तम्, अतिप्रसङ्गात्; तथाहि-अप्रतिपन्नेनापि विवक्षितेनैव दृश्येनैकीकरोति, न दृश्यान्तरेण, इति किमत्र नियामकम् ? । स्यादेतद्, असौ तत्समानजातीयदृश्यसंवेदनाहितवासनाप्रकोपप्रबोधितस्वबीजजन्मा विकल्पः, इति; अतो 'न दृश्यान्तरेण' इत्येतदप्यसङ्गतम्, दृश्यसंवेदनाहितवासनाप्रकोपस्य तत्प्रबोधाक्षमत्वाद्, इति । एतदावेदितं प्राग, अतो नेह प्रयत्नः, इति; अलं विस्तरण । यच्चोक्तम्-'सङ्केतवशाच्च शब्दात्प्रवृत्तिः, तस्य च विकल्पमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वात्' इति; १. अप्रतिपद्यैकीकुर्यादित्ययं पक्षः । २. भेदेनागृहीतयोः। ३. भेदेनागृहीतेनापि । ४. घटेन । ५. विकल्प्यमर्थ घटादिस्वलक्षणेन । ६. अप्रतिपन्नत्वाविशेषात् । ७. तस्य तदानीं प्रवृत्तिविषयस्य घटस्वलक्षणस्य यः सजातीयो दृश्यो घटस्वलक्षणान्तरं तस्य यत्सङ्केतग्रहणादिकाले संवेदनं तेन यश्चाहितः संस्कारविशेषस्तेनोद्बोधितविकल्पस्य यत् स्वं बीजं शब्दज्ञानं तज्जन्मा । ८. न तु पटादिस्वलक्षणेनैकीकरोति । ९. विकल्प । १०. सत्त्वासत्त्वाधिकारे स्वलक्षणानुभवाहितसंस्कारात् तजन्मेति चेत्, न, संस्कारस्यापि स्वलक्षणेतररुपानतिक्रमादित्यादिना निवेदितम् । ११. अपोहं । For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ७१ एतदघटमानकम्, विकल्पेऽपि सङ्केतस्य कर्तुमशक्यत्वात, तस्याप्युत्पत्त्यनन्तरापवर्गित्वात् ; तथाहि-तस्मिन्नपि सङ्केतविधिरनुत्पन्ने वा क्रियते ? उत्पन्ने वा ? विनष्टे वा ? इति विकल्पाः । न तावदनुत्पन्ने, असत्त्वात् । नाप्युत्पन्ने, तस्योत्पादसमन्तरमेव विगमात्; क्षणस्थितिधर्मणि च सङ्केतस्य कर्तुमशक्यत्वात् । नापि विनष्टे, विनष्टस्यासत्त्वात् । स्यादेतद्, यदविकल्पव्यावृत्तं विकल्परूपं सकलविकल्पसाधारणम्, तत्र सङ्केतः, इति । एतदपि असमीक्षिताभिधानम्, सकलविकल्पसाधारणस्यासत्त्वाद् अविकल्पेभ्य इव सर्वथा सर्वविकल्पानामेवं मिथोऽपि व्यावृत्तेः । न च 'अन्येन १. स्वलक्षणेऽपि विकल्पो ह्ययमपोहः, स च त्रिधा एकस्तावव्यावृत्तम् स्वलक्षणमेव, अन्यव्यवच्छेदमात्रं द्वितीयः, विकल्पबुद्धिप्रतिभासस्तु तृतीयः, तत्र प्रथमपक्षाश्रयेणाहविकल्पेऽपीत्यादि । २. स्वलक्षणरुपविकल्पस्य । ३. विनाशित्वात् । ४. अन्यव्यवच्छेद...कृत्याह । ५. निर्विकल्प । ६. उक्तञ्च धर्मकीर्त्तिना अर्थानां घटादीनां यच्च सामान्यव्यावृत्तिलक्षणं, यनिष्ठाश्च इमे शब्दास्तस्य रुपं न किञ्चनेति, निःस्वभावत्वसिद्धिस्तुच्छत्वसिद्धिरसत्त्वसिद्धिरिति यावत् । ७. ...सर्वेऽपि विकल्पा अविकल्पेभ्योऽत्यन्तव्यावृत्ता एवं मिथोऽपि, सोऽपि हि स्वलक्षणानि सजातीयविजातीयव्यावृत्तानीति कृत्वा विजातीयेभ्यो विकल्पेभ्यः । For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७२ अनेकान्तवादप्रवेशः स्वभावेन विजातीयेभ्यो व्यावृत्तः, अन्येन च सजातीयेभ्य' इति वक्तुं युज्यते, अनेकधर्मात्मकवस्तुप्रसङ्गाद् इति ।। स्यादेवम् शब्दो हि विकल्पजन्मा विकल्पहेतुश्च वर्त्तते; उक्तं च "विकल्पयोनयः शब्दाः, विकल्पाः शब्दयोनयः' इति । ततश्चासौ शब्दो यथाभूतादेव वक्तृविकल्पादुत्पद्यते तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः, इति, एतावतांशेन तत्र सङ्केतः, इति प्रतिपाद्यते, न पुनः शृङ्गग्राहिकया क्रियते । तथा चतैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादनं न्याय एवावितथशब्दार्थव्यवहारज्ञैरनल्पधीधनैः प्रतिपादितः । उक्तं चरूपान्तरं विकल्पे यदुभयोः प्रतिभासते । सत्यर्थे तंत्र सङ्केतः एकत्वाध्यवसायतः ।। १ ॥ १. विकल्पेभ्यः । २. विकल्पोऽपि स्वसंवित्तौ वस्तु । ३. अथैवं मन्यसे । ४. विकल्पबुद्धिप्रतिभासपक्षेत्याह-जन... विकल्पकारणः । ५. घटाद्यपोहप्रतिभासिनः । ६. बाजाङ्कुरनीत्या । ७. पृच्छति । ८. स्वलक्षणादन्यत् सामान्यलक्षणाख्यम् । ९. वक्तृश्रोत्रोः । १०. सति विद्यमानेऽर्थे ऽपोहाश्रये स्वलक्षणे इत्यर्थः । ११. तत्र सङ्केत... न्यसङ्केत्य इत्यर्थः । १२. क्वेत्याह-एकत्वाध्यवसायतः । विकल्पान्तरस्यैकत्वाध्यवसायेनेत्यर्थः । For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ७३ यादृशाद्यः समुत्पन्नः स भवत्येव कारणं । तादृग्विधविकल्पस्य ध्वनिः सङ्केतसंस्थितिः ॥२॥ किमेतदिति सङ्केत्य इतरोप्येवमित्यदः । न कल्पयति यावद्धीस्तावन्न समयोद्भवः ।।३ ॥ वक्तुः श्रोतुश्च तुल्याभे बुद्धी तेनैकगोचरे । तत्त्वेन बहिरर्थोऽस्ति न कश्चिच्छब्दगोचरः ।।४॥ स्वबुद्धिप्रतिभासस्य संवित्तावपि जायते । बहिरर्थग्रहे मानस्तुल्यतैमिरबुद्धिवत् ।। ५ ।। १. तत्किं तत्र रूपान्तरे शृङ्गग्राहिकया सङ्केतः स्यानेत्याह-यादृशादित्यादि, विकल्पात् । २. श्रोतारमधिकृत्य तादृशस्यैव विकल्पस्य निमित्तं स्यात् शब्दः । ३. यदा हि यादृशाद्विकल्पाद्यः शब्द उत्पन्नः स तादृशमेवापरं विकल्पं जनयति तदा ते सदृशा विकल्पा अनेके तस्यैकस्य शब्दस्याभिधेया इत्यायातमिति चेतसि निधायोक्तवान् सङ्केतस्थितिरियमेव । ४. अनन्तरश्लोकोक्तमेव दृढयतिकिमेतदित्यादिना । ५. बुद्धिसत्कं रुपमधिकृत्य किमेतदित्येवं सङ्केत्यः पुमान् इतरोऽपि सङ्केतक एवमित्यादि एतन्न विकल्पयति यावत्तावन्न समयोद्भवो न सङ्केतजन्म । यत एवं तेन कारणेन वक्तुः श्रोतुश्च द्वयोरपि समानाकारे बुद्धी एकगोचरे अपोहार्षापेक्षया । ६. परमार्थेन न कश्चिद्वहिरर्थः शब्दगोचरोऽस्ति । ७. कथं बाह्येऽभिमानः ? For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७४ अनेकान्तवादप्रवेशः एतदप्ययुक्तम्, क्वचिद् वक्तृविकल्पसदृशश्रोतृविकल्पासम्भवाद्, एकान्तक्षणिकवादिनो जन्यजनकभावानुपपत्तेश्च; इति वक्ष्यामः । एवमेकान्ताभिलाप्यत्वमनलाचलादिशब्दोच्चारणे वदनदाहपूरणादिप्रसङ्गानाङ्गीकर्त्तव्यम् । न चैवंवादिनः क्वचिदप्युपलभ्यन्ते, इति अतों नेह यत्नः, इति । तस्माद् व्यवहारान्यथानुपपत्तेरभिलाप्यानभिलाप्यमिति स्थितम् । न चात्र विरोधबाधा, अभिन्ननिमित्तत्वात्; इत्याह स्वबुद्ध्याकारस्यापि संवित्तौ मया बाह्योऽर्थो गृहीत इत्यभिमानो भवति, तुल्यतैमिरिकबुद्धिवत् । तैमिरिको हि तैमिरिकस्य चन्द्रद्वयं प्रतिपादयति, स्वबुद्धिप्रतिभासं इतरोऽपि स्वबुद्धिप्रतिभासमेव प्रतिपाद्यते । बाह्यस्य चन्द्रद्वयस्याभावादिति भावना नरे मन्दप्रज्ञे, विषमशास्त्रस्य श्रयणे हि न यादृशो विकल्पो व्याख्यातुरस्ति शब्दात् तादृशः श्रोतुः सम्भवति तथोपलब्धेः; अन्यथा श्रोतुस्तच्छास्त्रानवगमाभावाद्वक्तृविकल्पसदृशविकल्पोत्पादेन, अनभ्युपगमे चानवगमाभावस्य प्रतीतिविरोधः । १. क्वचिदनवगमप्रतीतेः, क्वचिच्च सम्भवेऽपि वक्तृविकल्पसदृशश्रोतृविकल्पस्य अयं श्रोतृविकल्पो वक्तृविकल्पसदृशः, इति परिज्ञानाभावात् । तदवगमासम्भवात्, असम्भवश्च परचेतसोऽप्रत्यक्षत्वात् । (x अयं श्रोतृविकल्पो वक्तृविकल्पसदृशः ।) २. एकान्ताभिलाप्यत्ववादिनः । For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ७५ तथाहि-अभिलाप्यकधर्मकलापनिमित्तापेक्षया तदभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया चानभिलाप्यम्, इति धर्मधर्मिणोश्च कथञ्चिद्भेदः, इति प्रतिपादितम् । ततश्चतद्यत एवाभिलाप्यम्, अत एवानभिलाप्यम्, अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयैव अभिलाप्यत्वाद्, अभिलाप्यधर्माणां चानभिलाप्यधर्माविनाभूतत्वाद् यत एव चानभिलाप्यम्, अत एव चाभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयैव अनभिलाप्यत्वाद्, अनभिलाप्यधर्माणां चाभिलाप्यधर्माविनाभूतत्वाद्, इति । स्यादेतद्, यदि तदभिलाप्यानभिलाप्यधर्मकम्, एवं तर्हि अभिलाप्यानां शब्देनाभिधीयमानत्वात् किमित्यकृतसङ्केतस्य पुरोऽवस्थितेऽपि वाच्ये शब्दान्न सम्प्रत्ययप्रवृत्ती भवतः ? इति । . अत्रोच्यते, तज्ज्ञानावरणकर्मक्षयोपशमाभावात्, तस्य च सङ्केताभिव्यङ्ग्यत्वात्; तथाहि-ज्ञस्वभाव ७ १. इह चाभिलाप्यधर्माः अभिधेयपरिणामाः । २. अतोऽन्ये सम्बन्धिवशात् तथा नाभिधीयन्ते इत्यनभिलाप्याः । ३. सदाद्यभिधेयपरिणामानां । ४. तथाविधस्वसंवेद्यानाख्येयधर्माविनाभूतत्वात् । ५. धर्माणाम् । ६. श्रोतुः । ७. तस्मिन्नकृतसंकेतवाच्ये । ८. क्षयोपशमस्य । For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७६ अनेकान्तवादप्रवेशः स्यात्मनो मिथ्यात्वादिजनितज्ञानावरणादिकर्ममलपटलाच्छादितस्वरूपस्य सङ्केततपश्चरणदानप्रतिपक्षभावनादिभिस्तदावरणकर्मक्षयोपशमक्षयावेवापाद्यते; ततो विवक्षितार्थाकारसंवेदनं प्रवर्त्तते, इति; अन्यथा, तत्प्रवृत्त्यभावात् । तत्प्रथमतयैव सर्वत्रादृष्टसङ्केतानामर्भकाणां सङ्केतस्य कर्तुमशक्यत्वात्; तथाहि-न शब्दादप्यसङ्केतितात्तदर्थे प्रतिपत्तियुज्यते, तत्सङ्केतकरणे च तत्राप्ययमेव वृत्तान्तः, इति, अनवस्थाप्रसङ्गः । क्वचिदवस्थाने चास्मन्मतानुवाद एव, नहि कथञ्चिद्वास्तवसम्बन्धाभावे सत्यवस्थानं प्रयुज्यते, इति । स्यादेतद्, अर्भकोऽप्यसकृद् ‘अयम्' इत्यादिशब्दसङ्केत्यार्थसन्निधावुच्चार्यमाणमाकर्ण्य व्यवहत॒श्च १. आदिपदादविर त्यादिग्रहः, मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः, इति वचनात् । २. आदिपदाद् दर्शनावरणादिग्रहः । ३. आदिशब्द एतेषामेव स्वभेदप्रख्यापकः । ४. क्षयोपशमादेः। ५. अभावोऽपि कुत इत्याह । ६. तज्जन्मापेक्षया । ७. सङ्केतशब्दादपि सकाशात् । ८. सङ्केतशब्दार्थे । ९. अयुक्ता च सङ्केतवैयर्थ्यप्रसङ्गात् प्रसङ्गश्च सङ्केतितादपि सङ्केतशब्दात् तदर्थप्रतीतेः । १०. सङ्केतशब्दस्य । ११. अपरसङ्केतशब्दे । १२. यदुत तत्सकेतकरणमेव । १३. शब्दान्तरे । १४. अशङ्कितादेव तत् प्रतीतावभ्युपगम्यमानायामित्यर्थः। १५. अयं घट इत्यादिरूपम्। For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org १० अनेकान्तवादप्रवेशः ६ ७ तथा व्यवहारे प्रवर्त्तमानान् दृष्ट्वा प्रतिपद्यते शब्दार्थम्, इति; तथाहि - न मात्रादिभिरपि कस्यचित्सङ्केतः क्रियते, इति; दृश्यते च तत्प्रतिपत्तिः, इति । अत्रोच्यते, दृश्यते खल्वियं प्रतिपत्तिः, किं तु भवत्पक्षे न युज्यते, असकृद्दर्शनपक्षेऽपि तत्प्रथमतया शब्दात् प्रतिपत्त्यभावाद, भावे च कथञ्चिद्वास्तवसम्बन्धसिद्धेः, अनादिसंसारपक्षेऽपि कथञ्चिद्वास्तवशब्दार्थसम्बन्धसिद्धेः, 'शब्दो हि विकल्पजन्मा' इत्यादिनिराकरणेन च सङ्केतस्य निषिद्धत्वात्, तथा प्रकरणादभिव्यक्तक्षयोपशमानां केषाञ्चित्सङ्के - तमन्तरेणैव शब्दार्थप्रतिपत्तिदर्शनाद् । अलं प्रसङ्गेन । ११ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ७७ १. तदानयनादौ । २. अयमित्यादिना शब्देन पुरोऽवस्थितार्थरूपम् । ३. एतदेव भावयति तथाहीत्यादिना । ४. अर्भकस्य । ५. घटादेः । ६. कालेन । ७. तज्जन्मापेक्षया । ८. प्रथमशब्दात् I ९. प्रतिपत्त्यभावश्चासङ्केतितत्वात् शब्दार्थयोः । १०. अनादित्वात् संसारस्यासकृच्छ्रुतत्वात् सर्वशब्दानां तत्र तत्र व्यवहारे आद्यशब्दश्रवणाद्वाच्यप्रतीतिसिद्धिरिति चेत्ततश्चाद्यशब्दात् प्रतिपत्त्यभाव इत्यचारु । एतदाशङक्याह- अनादि इति, अनादावपि संसारे तस्य विवक्षितस्यायमित्यादेः शब्दस्य पुरोऽवस्थितभाववाचकत्वेन श्रवणवद्वाच्यार्थप्रतीतिसिद्धेः इत्येवमनादिमान् वाच्यवाचकभाव: शब्दार्थयोरिति । ११. समुच्चये प्रस्तावात् । Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८ अनेकान्तवादप्रवेशः इति अभिलाप्यानभिलाप्योभयरूपैकवस्तुवादः समाप्तः ।। ४ ।। (५) यदप्युक्तम्-'विरोधिधर्माध्यासितस्वरूपत्वाद्वस्तुनोऽनेकान्तवादिनो मुक्त्यभावप्रसङ्गः' इति-एतदपि सूक्ष्मेक्षिकया मुक्तिमार्गमनालोच्यैवोक्तम्, इति, उक्तवत्सत्त्वानित्यत्वादीनां विरोधित्वासिद्धेः, अन्यथा वस्त्वभावप्रसङ्गात् । किञ्च-विरोधिधर्माध्यासितस्वरूपाभाव एव वस्तुन एकान्तवादिन एव मुक्त्यभावप्रसङ्गः; तथाहियदि 'तदात्माङ्गनाभवनमणिकनकधनधान्यादिकमेकान्तेनैवानात्मादिकधर्मयुक्तं', हन्त ! तर्हि सर्वथाऽनात्मकत्वाद्भावकभाव्याभावात् तत्परिज्ञानोत्तरकालभाविभावनाऽभावतः कुतः ? कस्य वा ? मोहादिप्रहाणम् ? इति कथ्यतामिदम् । स्यादेतत्-परपरिकल्पिताऽविचलितैकस्वभावात्मापेक्षया तदनात्मकमभ्युपगम्यते, न पुनः प्रतिक्षणनवरात्मापेक्षया, इति । एतदप्यसारम्, विकल्पानुपपत्तेः; तथाहि १. अनेकान्तात्मकवस्त्वभाव इत्यर्थः । २. एकान्तेनैवात्मकत्वादिवस्तु । ३. अथैवं मन्यसे । ४. वस्तु । For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ___www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ७९ तत्कथञ्चित्प्रतिक्षणनश्वरं स्यात् ? सर्वथा वा ? । यदि कथञ्चिद, अर्हन्मतानुवाद एव; तथा चोक्तमहन्मतानुसारिभिः सर्वव्यक्तिषु नियतं क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ।।१ ॥ इति । अथ सर्वथा, हन्त ! तौहिकामुष्मिकसकललोकसंव्यवहाराभावप्रसङ्गः; तथाहि-प्रतिक्षणनिरन्वयेन नश्वरत्वे सत्यात्मादिवस्तुनः ग्राह्यग्राहकभावस्मरणप्रत्यभिज्ञानकुतूहलविरमणाद्याविद्वदङ्गनादिप्रतीतमपि नोपपद्येत, नहि ग्राह्यार्थतद्ग्राहकसंवेदनयोः कथञ्चिदपि तुल्यकालताऽभ्युपगम्यते परैः, तयोर्हेतुफलभावाभ्युपगमात् । उक्तं च- 'ग्राह्यतां विदुर्हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम्' इति । एवं च सति ग्राह्यार्थाभावे एव ग्राहक १. वस्तुपर्यायापेक्षया । २. घटाद्यासु । ३. क्षणसम्बन्धभेदात् । ४. कथञ्चित्सदादिरूपतया । ५. भावार्थमाहसत्योरिति, चित्रसहकारिसामर्थ्येन । ६. संस्थानसत्त्व । ७. अननुवृत्तिनशनशीलत्वे सति । ८. धर्मकीर्त्तिना । ९. भिन्नकालं कथं ग्राह्यमिति चेत् । १०. अर्थस्य । ११. अनुमानविदः । १२. वस्तुस्थित्या । For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ अनेकान्तवादप्रवेशः संवेदनप्रसूतेः, तदभावभावित्वात् संवेदनस्य, कुतस्तस्य तद्ग्राहकत्वम् ? इतरस्य च तद्ग्राह्यत्वम् ? इति; आदाय युक्तिप्रदीपं तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं निभाव्यतामेतद, इति । आकारार्पणक्षमत्वमपि तस्यानिश्चितमेव । नहि 'अनन्तरातीतविषयाकारमेवेदं संवेदनम्' इति विनिश्चेतुं शक्यते, तस्याग्रहणाद् । अग्रहणं च तदानीमसत्त्वाद् । असति च तस्मिंस्तदाकारमेतदर्तदाकारं न भवति, इति अवगमानुपपत्तिः । संविद्यमानादेवं संवेदनाकारीत् तदाकारत्वावेगमः, इति चेत् ? तथाहि-यद्यद्ग्राहकं न भवति, तत्तदाकारं न भवति, पीताग्राहकमिव नीलसंवेदनम्, तद्ग्राहकं चैतदतः इति कथं तदवगमानुपपत्तिः ? इति। एतदप्ययुक्तम्-तत्प्रत्यक्षतानुपपत्तेरनुमीयमानत्वात् । न चानुमानताऽप्यत्र, एवंविधाविनाभावव्यवस्थाकारिणः क्षणद्वयग्राहिणो विज्ञानस्याभावाद्, १. किमित्यत आह । २. ग्राह्यत्वेनाभिमतार्थ । ३. अर्थस्य। ४. तदुत्तरकालभाविसंवेदनग्राह्यत्वम् ।५. सूक्ष्माभोगहस्तेन । ६. अर्थस्य । ७. अनन्तरातीतविषयस्य । ८. संवेदनकाले ।९.विषयस्य ।१०.विषयाकारं ।११. अन्याकारं ।१२. संवेदनगताकारात् । १३. अनन्तरातीतविषयाकारत्वावगमः । १४. यथा नीलसंवेदनं पीताग्राहकं ।१५. अनन्तरातीतविषयाकारस्य* । ( * ज्ञानस्य, अविनाभावः ।) For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः अभावस्य क्षणिकत्वविरोधात् । तदेव विशिष्टं तद्व्यवस्थाकारि, इति चेत् ? न, कारणविज्ञानबोधान्वयव्यतिरेकेण कार्यविज्ञानस्य वैशिष्ट्यायोगाद्, अतिप्रसङ्गात्, तद्वदपरस्यापि वैशिष्ट्यापत्तेः। स्यादेतत्-समानकालयोरेव ग्राह्यग्राहकभावः; तथाहि-स्वहेतुभ्य एव तद्विज्ञानं विशिष्टसमानकालभाविभावग्राहकस्वभावम्, भावोऽपि तद्ग्राह्यस्वभाव एवोत्पद्यते; इति यथोक्तदोषानुपपत्तिः । न, तयोस्तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः, प्रतिबन्धाभावात् । इत्यलं प्रसङ्गेन विजृम्भितमेवाऽत्रास्मत्स्व - यूथ्यैः; इति । स्मरणाद्यसम्भवस्तु प्रतिक्षण-निरन्वयेन नश्वरत्वे सति वस्तुनः सुभाव्य एव । नान्येनान्यस्मिन्ननुभूते न्योपलब्धौ स्मरणप्रत्यभिज्ञादयो युज्यन्त इति । एवम्, ऐहिकसकल-लोकसंव्यवहाराभावः, इति स्थितम् आमुष्मिकव्यवहारस्तु सुतरामसङ्गतः, १. विशिष्टग्राह्यग्राहकभावव्यवस्थेति प्रत्यन्तरे । २. अर्थसंवेदनयोः । ३. विज्ञानेभ्यः। ४. स्वहेतोरेव । ५. भावात् । ६. अर्थसंवेदनयोः । ७. समकालतयेति भावः । ८. दिवाकरादिभिः । ९. सचेतनादेः । १०. प्रमात्रा । ११. प्रमेये । १२. प्रमातुः । १३. प्रमेयान्तरोपलब्धौ । १४. यथोक्तनीत्या । १५. पारत्रिकः । ऽन्यर १४ For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ८२ www.kobatirth.org ७ Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः २ कृतनाशाकृताभ्यागम-प्रसङ्गात्; तथाहि यः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति, कुशलमपि च कर्मात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति, अतः कृतनाशः, क्षणान्तरस्य चिरविनष्टात्कर्मणः पुनरायत्यां फलोदयाभ्युपगमे सत्यऽकृताभ्यागमः, इत्येतच्चासमञ्जसम् । तथा मुक्तिरपि प्राणिनामसङ्गतैव; तथाहितीव्रतरवेदनाविभिन्नशरीरः संसारविमुखया प्रज्ञया विभावितसंसारदोषो निरास्थो जिहासुर्भवमुपादित्सुनिर्वाणं रागादिक्लेशपक्षविक्षोभक्षममामुखीकृत्य मार्गममलं क्रमेणावदायमानचित्तसन्ततिर्निरतिशयपेशलरसामास्वादयति निर्वृतिमिति न्यायः, अयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति आत्मादिवस्तुनो न घटामुपैति, तथाहि - अन्य एव दुःखैः सांसारिकैः पीड्यते, अन्यश्च निर्विद्यते, अन्यस्य च विरागमुक्ती, इति, अशोभनमेतद्, अतिप्रसङ्गात्, एवमामुष्मिक व्यवहारोऽप्यसङ्गतः, इति स्थितम् । १. कर्मफलसम्बन्धादिभिः । २. तदा फलमदत्त्वैव नाशात् । ३. निरन्वयनश्वरत्वात् । ४. सन् । ५. लोकोत्तरया । ६. जन्मादिभावेन संयोगवियोगसारत्वात् संसारम्य । ७. सम्यग्दर्शनादि । ८. प्रीतिं । ९. ततोऽत्यन्तभेदात् १०. सन्तानान्तरे सन्तानान्तरफलापत्तेर्नानात्वाविशेषात् । For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ८३ स्यादेतद्-विशिष्टहे तुफलभावनिबन्धनः सर्व एवायमैहिकामुष्मिक व्यवहारः; तथाहि-विशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते, ततश्च तदेव तस्य ग्राहकमभिधीयते, न पुनरन्यद्, अतिप्रसङ्गात्; एवं स्मरणाद्यपि भावनीयम् इति कृतनाशाकृताभ्यागमप्रसङ्गोऽप्यत्रानवकाश एव, क्षणभेदेऽप्युपादानोपादेयभावेनैकस्यामेव सन्ततावाहितसामर्थ्यस्य कर्मणः फलदानात्, अतो य एव सन्तानः कर्ता, स एव भोक्ता, इति; तथाहि-यः सकुशले प्रवर्त्तते, स यद्यपि तदैव सर्वथा विनश्यति, तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततौ आधाय निरुध्यते; यत:सामर्थ्यविशेषादुत्तरोत्तरक्षणपरिणामेन कालान्तरपरिणामसञ्जातवासनापरिपाकात् सहकारिप्रत्ययसम १. कारणकार्यभाव । २. अक्षेपकार्यजननसमर्था । ३. उद्दिश्य । ४. संवेदनान्तरं । ५. सर्वस्य सर्ववित्त्वापत्तेः । ६. तत्संस्कारनिबन्धनत्वेन । ७. विशिष्टकार्यकारणभावपक्षे । ८. हेतुफलभावेन । ९. प्रतीत्यभवनद्वारेण करणात् । १०. तदुक्तम्-'यस्मिन्नेव हि सन्ताने, आहिता कर्मवासना । फलं तत्रैव सन्धत्ते, कसे रक्तता यथा ।। १ ।।' ११. सामान्येन । १२. प्रवृत्तिकाले । १३. विशिष्टवतीत्योत्पादितः । १४. आहितात् । १५. प्रशान्त...हितया । For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४ अनेकान्तवादप्रवेशः । वधानोपनीतप्रबोधात् फलमिष्टमनिष्टं चोपजायते; अतो न यथोक्तदोषः। प्रतीतश्चायमर्थः; तथाहि-रसायनादिभिः प्रथमोपनिपातवेलायामाहितो विशेषो देहे तदुत्तरोत्तरावस्थाभेदोपजननेन पश्चाद्देहातिशयस्य बलमेधारोग्यादेर्निष्पादकः, तथा लाक्षारसनिषेकोपनीतसामर्थ्य मातुलिङ्गकुसुममुत्तरोत्तरविशेषोपजननेन फलोदरान्तवर्तिनः केसरस्य रक्तताहेतुर्भवत्येव; इति दृष्टत्वान्मुच्यतामभिनिवेशवैशसम् । यच्चोक्तम् ‘मुक्तिरपि प्राणिनामसङ्गता' इत्यादि- यावदयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सत्यात्मादिवस्तुनो न घटामुपैति ?' इति । तदप्ययुक्तम्, प्रतिक्षणनिरन्वयनश्वरात्मपक्ष एव युज्यमानत्वात्, तथाहि-नैरात्म्यवादिनः क्षणिकाः पदार्थाः, यथाहेतुसन्निधानं विक्रियामात्मसात्कुर्वाणाः समुपरोधहेतुभिर्यदा पीड्यन्ते दुःखविशेषाध्यासितोत्तरोत्तरक्षणोत्पत्तितः, ततस्ते निर्विद्यन्ते, निर्विद्योत्तरोत्तरक्षणसमुत्पादान्निविण्णास्तदुत्तरोत्तरश्रुतभावनादिना अक्लिष्टानेकक्षणपरम्परोत्पादनेन दानदमसंयमाद्यने १. ज्वरादिविघातबीजभूतः । २. विशिष्टविशिष्टतरभेदतः । ३. तत्सन्तान एव । ४. सिद्धन्तवादिना ।५. मुक्तेः। ६. मते । ७. ज्वरादिभिः । ८. प्रबन्धेन निर्वृत्ताः सन्तः । For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः कप्रकारशुभधर्माध्यासाद् रागादिबीजोन्मूलनसमर्थमार्गभावनातः प्रतिकलमवदायमानविशुद्धिपर्यन्तवर्त्तिक्षणोत्पादाधिगतविमुक्तयः कथ्यन्ते, इत्यनवद्यम्; अन्यथा, आत्मनो व्यवस्थितत्वाद्वेदनाभावेऽपि विकारान्तराभावात्, प्रतिपक्षाभासेनाप्यनाधेयातिशयसम्भवाच्च मुक्त्यसम्भवः, इति । एतदपि तत्त्वापरिज्ञानविजृम्भितमेव, भवत्पक्षेऽपि विशिष्टहेतुफलभावानुपपत्तेः; तथाहि-किं वैशिष्ट्यं नाम ? किं हेतुफलयोरैक्यम् ? तयोरेवैककालता ? अथ कारणधर्मसंक्रान्तिः ? उत साधारणवस्तुसम्बन्धित्वम् ? किं वैकार्थक्रियाहेतुत्वम् ? किं वा विशिष्टकारणजन्म ? किं वा तदनन्तरभावित्वम् ? किं वा विशिष्टक्रियाहेतुत्वम् ? किं चात: ? ___ यदि हेतुफलयोरैक्यम्, तर्हि हेतुफलभावानुपपत्तिरेव, सर्वथैकत्वान्मृत्पिण्डत्वादीनामपि घटपटा १. नैरात्म्य । २. विशुध्यमानाश्च ते विशुद्धिपर्यन्तवर्त्तिक्षणोत्पादाधिगतविमुक्तयश्चेति समासः । ३. एवमनभ्युपगमे । ४. अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावतया । ५. वेदनायाः, इति शेषः । ६. शास्त्रविहितेन । . For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८६ अनेकान्तवादप्रवेशः द्यभेदते जलाद्यानयनादिकार्यप्रसाधकत्वप्रसङ्गात्, घटादीनामपि वाऽप्रसङ्गात् । ___ अथ तयोरेककालता तत्र वक्तव्यम्, किं सर्वात्मना ? उत कथञ्चित् ? यदि सर्वात्मना, ततोऽसम्भव एव, कार्याभावात्; नहि सर्वात्मना कारणतादवस्थ्ये कार्यजन्म युज्यते, इति प्रतीतम् । अथ कथञ्चिद्, एवं त_स्मन्मतानुवाद एव, केन - चिदात्मना कार्यकारणयोरेकत्वाभ्युपगमात् । अथ कारणधर्मसङ्क्रान्तिः, साऽप्यघटमाना, कार्यकारणयोरत्यन्तं भेदाभ्युपगमात्, कारणव्यतिरिक्तस्य च धर्मस्यासम्भवात्; तत्सङ्क्रान्तौ वान्वयप्रसिद्धिप्रसङ्गात् । अथ साधारणवस्तुसम्बन्धित्वम्, तदप्ययुक्तम्, साधारणवस्तुनोऽभावात्, स्वलक्षणानां वस्तुत्वात्, तेषां १. जलाद्यानयनादिकार्यस्याप्रसक्तः, घटादीनां मृदाद्यभेदात्, मृदादिषु जलाद्यानयनादिकार्यस्याभावात् । २. हेतुफलयोः । ३. यदि सर्वेण स्वरूपेण कारणं कार्यश्च एकस्मिन् कालेऽभ्युपगम्यते, तदैतयोरेककालताया असम्भव एव । ४. द्रव्यस्वरूपेण । ५. नहि कारणाद् व्यतिरिक्तः कश्चित् कारणधर्मः । ६. कारण । ७. मृत्पिण्डघटयोर्यत्साधारणस्ततो मृदः सम्बन्धित्वमिदमेव वैशिष्टयं हेतुफलयोः । ८. उभयसाधारणस्य मृदादिसामान्यस्याभावात् । For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८७ अनेकान्तवादप्रवेशः च मिथोऽत्यन्तभिन्नत्वात्,अतत्कारणात्तत्कार्यव्यावृत्तेश्च वाङमात्रत्वात्, स्वरूपव्यतिरेकेण सर्वभावानामेव सर्वभावेभ्यो विशेषेण व्यावृत्तेः । विशेषाभ्युपगमे च पर्यायतः समानपरिणामाभ्युपगमप्रसङ्गात् । अथैकार्थक्रियाहेतुत्वम्, तदप्यसङ्गतम्, तस्यासिद्धत्वात्; नहि हेतुफलयोरेकार्थक्रियाहे तुत्वमस्ति, यौगपद्याभावात् हेतु-फलभावानुपपत्तेः फलस्यैवार्थक्रियारूपत्वाद, यथोक्तम्-'भूतिर्येषां क्रिया सैव' इत्यादि । १. स मृत्स्वभावः कारणं यस्यासौ तत्कारणो मृत्पिण्डघटादिर्न तत्कारणोऽतत्कारणो जलादिः । एवं तस्य मृत्स्वभावस्य कार्यं तत्कार्यं घटादिः, न तत्कार्यमतत्कार्यं जलायेव तद्व्या... साधारणाया यत्सम्बन्धित्वं मृत्पिण्डघटयोः सविशेषहेतुफलभाव इति चेत्, न । २. सजातीयेभ्यो विजातीयेभ्यश्च । ३. न हि यथा विजातीयेभ्यो व्यावृत्तिस्तथैव सजातीयेभ्योऽपि कथञ्चिदव्यावृत्तिरपीति । ४. तथाहि-हेतुफलयोर्योगपद्यं स्यात्तदैतयोरेकार्थक्रियाहेतुत्वं स्यात् । अथ यौगपद्यमेतयोरप्युपगम्यते तदा हेतुफलभाव एव न घटते । नहि समसमयभाविनोर्गोविषाणयोर्हेतुफलभावः। ५. तथा फलमेवार्थक्रियाऽभ्युपगम्यते । ततश्च हेतोरर्थक्रियाफलमेव । फलस्य चान्यया कयाऽप्यर्थक्रियया भाव्यमिति कथं हेतुफलयोरेकार्थक्रियाहेतुत्वम् । For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८८ अनेकान्तवादप्रवेशः अथ विशिष्टकारणजन्म, तदप्यसाधु, कारणवैशिष्टयानुपपत्तेः, तथाहि-तत्प्रत्ययान्तरसम्पातात् प्रतिकलमाहितातिशयं सत्तन्निर्वर्त्तयद्विशिष्टमुच्यते; इति । एतच्चायुक्तम्, प्रत्ययान्तरसम्पातेऽप्यतिशयायोगात्; तथाहि-स तस्यातिशयः प्रत्ययान्तरसम्पातजन्मानुत्पन्नस्य वा स्याद् ? उत्पद्यमानस्य वा ? उत्पन्नस्य वा ? निवर्तमानस्य वा ? निवृत्तस्य वा ? इति विकल्पाः । न तावदनुत्पन्नस्य, तस्यैवासत्त्वात् । नाप्युत्पद्यमानस्य उत्पद्यमानावस्थानभ्युपगमात् । नाप्युत्पन्नस्य, अनाधेयातिशयत्वाद्, अतिशयाधाने च तदन्यत्वप्रसङ्गात् । नापि निवर्त्तमानस्य, निवर्तमानावस्थानभ्युपगमात् । नापि निवृत्तस्य, तस्यैवाविद्यमानत्वात् । स्यादेतद्, नह्येकक्षणमङ्गीकृत्यातिशयचिन्ता । किं तर्हि ? प्रबन्धं तथा चोक्तम् - 'उपकारी विरोधी च सहकारी च यो मतः प्रबन्धापेक्षया सर्वे नैककाले कथञ्चन ।। १ ॥' १. बीजादि । २. क्षित्यादिसहकारिणः । ३. बीजादिकारणम् । ४. अङ्कुरादिकार्यम् । ५. सोऽतिशयः कारणाद्भिन्नः प्रसज्यते । ६. एकैकशः । For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८९ ४ अनेकान्तवादप्रवेशः तत्र व्यस्ता उपादानसहकारिप्रत्ययाः समस्तान् स्वानुरूपकार्योपजननयोग्यान् जनयन्ति, समस्ताश्च तैरुपाहितातिशयरूपाः सामर्थ्यप्रकर्षवता रूपभेदेनानुगतानन्यान् कालोपाधिप्रकर्षप्रापितरूपभेदान्, तेऽप्यन्यान्मात्रया, इति क्रमेणोत्तरोत्तरप्रसवपरम्परया विवक्षितफलापेक्षया चरमक्षणकालभाविनो भावाः परतस्तमतिशयमासादयन्ति, यतः कार्यजन्मेति तदेव वैशिष्ट्यमिष्यते, इति । एतदप्ययुक्तम्, विहितोत्तरत्वात्, नहि व्यस्तानामपि कारणे विशेषाधानमन्तरेण समस्तलक्षण १. बीजक्षित्यादयः । २. यदा जलार्द्रायां पृथ्व्यां बीजमुप्तं तदा बीजमपि क्षित्यादीन् सर्वान् जनयति । क्षितिरपि क्षितिबीजादीन् सर्वान् । एवमन्येऽपि । ३. स्वनिष्पाद्याङ्कुरादिकार्यजननसमर्थान् क्षणान् । ४. एकैकशो बीजक्षित्यादिसमस्तजननस्वभावा बीजादयः । ५. आत्मना आत्मना सह जातैः क्षित्यादिभिः । ६. यदा हि समस्ता अन्यान् समस्तान् जनयन्ति, तदाऽमीषां सहोत्पन्नैः क्षित्यादिभिरतिशयः स्यात्; यदा तु तेऽन्येऽपि समस्ता अपरान् समस्तान् जनयन्ति, तदा तेऽन्ये समस्ता अन्यूनानतिरिक्तकारणत्वात्, कथमपरसमस्तेष्वतिशयमादधतीत्याह-कालेति, काललक्षणो योऽसौ उपाधिविशेषस्तेन कृत्वाऽन्यैः समस्तैः प्रापितो रुपभेदो येषामपरसमस्तानां तान् । ७. किञ्चिदधिकमित्यर्थः । ८. व्यस्ता हि समस्तलक्षणं विशिष्टं कार्यं तदा जनयन्ति, यदि For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९० अनेकान्तवादप्रवेशः कार्यविशेषो युज्यते, अतिप्रसङ्गाद् । विशेषाधानस्य चैकक्षणमधिकृत्य निराकृतत्वात्, प्रबन्धचिन्तायामपि तुल्यत्वात्, क्षणव्यतिरेकेण प्रबन्धायोगात्, उक्तञ्च'विशेषहेतवस्तेषां प्रत्यया न कथञ्चन । नित्यानामेव युज्यन्ते क्षणानामविवेकतः ।।१।। इत्यादि अथ तदनन्तर भावित्वम्, तदप्ययुक्तम्, अतिप्रसङ्गात् तस्य हि तत्कालोपजातसकलपदार्थेष्वविशिष्टत्वात्, तथा च'तदनन्तरभावित्वात् तत्फलत्वं प्रसज्यते । विश्वस्य कारणंतद्धि न चेत् सर्वस्य सम्मतम् ।।१॥ विशिष्टकार्यजननस्वभावं हीष्यते यतः । मुक्त्वोपलम्भं कार्यस्य कारणानन्तरं कथम् ।।२ ॥ तेषु कोऽपि विशेषः स्यात् । विशेषोऽपि व्यस्तेषु तदैव स्याद् यदि तेषां कारणेऽपि विशेषाधानं स्यात् । १. यदि कारणे विशेषमन्तरेणैव कार्यविशेषस्तदा कुशूलस्थस्यापि बीजस्याङ्कुरोत्पत्तिः स्यात् । २. क्षणे एव प्रतिबन्ध इत्यभ्युपगमात् । ३. अव्यतिरेकात् । ४. सकलानामपि पदार्थानां फलत्वप्रसङ्गः । ५. तस्य विवक्षितकारणस्य मृदादेः । ६. विवक्षितं मृदादि । ७. किमिति तत्कारणं सर्वस्य न सम्मतमित्याह-विशिष्टेति । For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः गम्यते तत्स्वभावत्वं स च तुल्यः फलान्तरे । तत्रैव तस्य व्यापार इति चेत् तन्न युज्यते ।। ३ ।। क्षणभङ्गसमुच्छेदाद् व्यापारो नासतो यतः । उत्पत्तिव्यतिरेकेण व्यापारो नेष्यते इति चेत् ? ॥४॥ व्यापारकालभावित्वात् कारणाभिन्नकालता । फलस्यापि च सत्येवं कार्यकारणता कुतः ॥५ ।।' न चापि विशिष्टक्रियाहेतुत्वम्, इत्यतिव्याप्तेस्तस्य सर्वस्य समानत्वात्; सर्व एव हि पदार्था विशिष्टक्रियाहेतवः । इत्यलं प्रसङ्गेन । १. मृदादेर्घटादिजननस्वभावत्वं तदैवाव...पते यदि मृदादेरनन्तरं घटादेरुपलम्भः स्यात् स चोपलम्भः फलान्तरे पटादावपि तुल्यः, मृदोऽनन्तरं पटस्याप्युपलभ्यमानत्वात् । २. कारणानन्तरं कार्यस्योपलम्भ इति कारणस्य विशिष्टकार्यजननस्वभावत्वं नाभ्युपगम्यते, किञ्च तस्य कारणस्य तत्रैव विशष्टेि कार्ये व्यापार इति कारणस्य तत्स्वभावत्वाभ्युपगम इति चेत् । ३. क्षणनश्वरत्वे निरन्वयोच्छेदात् । ४. कारणस्य । ५. कार्यस्योत्पत्तिरेव कारणस्य कार्ये व्यापार इति चेत् । ६. नहि कारणमन्तरेणोत्पत्तिलक्षणो व्यापारो भवतीत्यर्थः । ततश्च कारणफले अभिनकाले प्राप्ते । ७. अथाष्टमं मौलं विकल्पमाह । ८. अतः सर्वेऽपि पदार्था मिथो हेतुफलतां प्राप्नुयुः । For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९२ अनेकान्तवादप्रवेशः तदेवं वैशिष्ट्याभावाद्धेतुफलभावानुपपत्तिः, इति स्थितम् । असति चास्मिन् 'विशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते' इत्यादि यदुक्तम्, तत्सर्वमपाकृतमेवावगन्तव्यम्; तथाप्यत्यन्तमवगणय्याऽनुभवमसम्भावितमेव विद्वज्जनोपहास्यं मुग्धजनविभ्रमकरं यदुक्तम् क्षणभेदेऽप्युपादानोपादेयभावेनैकस्यामेव सन्ततावाहितसामर्थ्यस्य कर्मणः फलदानाद्' इत्यादि; तथा 'यः कुशले प्रवर्तते, स यद्यपि तदैव सर्वथा विनश्यति, तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततावाधाय निरुध्यते' इत्यादि च । अत्र विशेषत उच्यते-सर्वमिदमयुक्तम्, सामर्थ्याधानस्यासिद्धत्वात्; तथाहि-किमिदं सामर्थ्य नाम ? किमुत्तरः कार्यभाव एव ? उत तद्गतकार्यान्तरनिर्वर्त्तनसमर्थः शक्तिविशेषः ? आहोश्चिद्वासना? इति; यदि-'उत्तरः कार्यभाव एव तमाधाय निरुध्यते' इत्यभ्युपगम्यते, हन्त ! तर्हि क्षणिकत्व १. प्राच्यं युक्तियुक्तं मदुक्तम् । २. उत्तरकार्यगत । ३. सामर्थ्यं । For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः विरोधः, नह्यनुत्पन्नो निरुद्धो वाऽसौ तदाधानकर्तृत्वे प्रभुः, उदयकालाधानाभ्युपगमे च द्वयोरपि तुल्यकालप्रसङ्गः । अथ तद्गतः कार्यान्तरनिवर्तनसमर्थः शक्तिविशेषस्तमाधाय निरुद्धयते, इति पूर्वोक्तदोषः, तस्य कार्यव्यतिरेकेणानभ्युपगमात्, तदात्मलाभकाल एव चोत्तरकालभा पि तन्निवर्त्यस्य कार्यान्तरस्य भवनप्रसङ्गः, त त्रापेक्षित्वाद्, इतरस्यापि भावमात्रेणैव जनकत्वात्, अनन्तरभवने वा १. तस्मादुत्पन्नोऽविनष्टश्चोत्तरं कार्यं जनयतीति प्राप्तम् । एवं च क्षणिकत्वे कुशलकारिणो द्वितीयक्षणेऽप्यवस्थानप्राप्तेः । २. कुशल । ३. अथ कुशलकारी कुशलकारणक्षण एवोत्तरकार्यं जनयतीत्यभ्युपगम्यते तदा कार्यकारणयोरेककालताप्रसङ्गः । ४. दूषणान्तरमाह-तदित्यादि तस्याहितविशेषस्य कार्यस्य य आत्मकालस्तस्मिन्नेव तन्निष्पाद्यमग्रेतनकार्यं भाविकार्योत्तरमपि प्राप्नोति । एवं तस्मादप्यग्रेतनं यावत्तदेव सुखदुःखोपभोगप्राप्तिरित्यर्थः । ५. कार्यान्तरस्य । ६. यतस्तस्य कार्यस्याहितविशेषस्य यद्भावमात्रं तदेवापेक्षते कार्यान्तरम्, नान्यात्किञ्चित्कारणान्तरं तद्भावस्य समर्थस्यैवोत्पन्नत्वात् । ७. आहितविशेषस्य कार्यस्यापि । ८. न कारणान्तरापेक्षया । ९. अथाहितविशेषस्य कार्यस्यानन्तरं तस्मिन् विनष्ट कार्यान्तरं भवतीत्यभ्युपगम्यते प्राच्यदोषपरिहाराय, तदा तेन समर्थेन कार्येणानन्तरभूतेन यन्निर्वत्यै कार्यान्तरं तस्यापत्तेरतिप्रसङ्गात्, इदमुक्तं स्याद्यथा तदनन्तर For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ९४ www.kobatirth.org अनेकान्तवादप्रवेशः तन्निर्वर्त्त्यापत्तेरतिप्रसङ्गात् । Acharya Shri Kailassagarsuri Gyanmandir अथ वासनामाधाय निरुध्यते ? इति, एतदप्ययुक्तम्, वास्यवासकयोर्युगपदभावात् । किञ्चवासकाद् वासना भिन्ना, अभिन्ना वा भवेद् यदि । भिन्ना स्वयं तया शून्यो नैवान्यं वासयत्ययम् ॥ १ ॥' अथाभिन्ना न सङ्क्रान्तिस्तस्या वासकरूपवत् । वास्ये सत्यां च संसिद्धिर्द्रव्यांशस्य प्रसज्यते ।। २ ।। असत्यामपि सङ्क्रान्तौ वासयत्येव चेन्ननु । अतिप्रसङ्गः स्यादेवं, कल्पिता चेत् तयाऽपि किम् ॥ ३॥ भाविस्वसन्ताने निर्वत्र्त्यं कार्यान्तरमेवमन्यसन्तानेऽपि तदनन्तरभाविसर्वं कार्यान्तरं तन्निर्वत्र्त्यं प्रसजतीत्यर्थः । १. कुशलकारीक्षण: । २. यदि हि वास्यो वासकश्च युगपत्स्याताम्, तदा वासको वास्ये वासनामधाय निरुध्यते, इत्येतद् घटते । न च वास्यवासकज्ञानक्षणयोर्युगपत्ताभ्युपगम्यते बौद्धैः । ३. वासनया । ४. वास्यं । ५. वासको ज्ञानक्षणः । ६. वासनायाः । ७. यथा वासकस्य स्वरूपमभिन्नं सद्वासकाद् वास्ये न सङ्क्रामति एवं वासनाऽपि वासकादभिन्ना वास्ये न सङ्क्रामेत् । ८ सन्तानान्तरवर्त्तिनामपि ज्ञानक्षणानां वासनाप्रसक्तेः । ९. अथ वासना कल्पिता तया सह भेदाभेदविकल्पावनुपपन्नाविति चेत् । १०. कल्पितया वासनया किञ्चिदसत्त्वात् । For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः ९५ एतेन, यस्मिन्नेव सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्ताने कर्पासे रक्तता यथा ।। ४ ।। इत्याद्यपि निरस्तमवगन्तव्यम् । यच्चोक्तम्-'अन्यथात्मनो व्यवस्थितत्वाद् वेदनाऽभावाद् भावेऽपि विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनाप्यनाधेयातिशयत्वाच्च मुक्त्यसम्भवः' इत्येतदपि न नः क्षतिमावहति, अनभ्युपगमात् नोकान्तनित्यमस्माभिरात्मादिवस्त्विष्यते ।। किन्तर्हि ? कथञ्चिद्, यथा वाऽस्य नित्यानित्यता सदसद्रूपता च तथोक्तमेव, नित्यानित्यादिधर्मवत्येव च ग्राह्यग्राहकभावस्वकृतकर्मफलोपभोगसम्यग्ज्ञानभावनादयो युज्यन्ते, कथञ्चिदवस्थितत्वाद्, अनुभवसिद्धत्वाद्, न चानुभवसिद्धे वस्तुनः सदसद्रूपादित्वे विरोधिधर्माध्यासितस्वरूपाभिधानं न्याय्यम् । अतथाभावे तदभावप्रसङ्गतो विरोधासिद्धेः, इत्युक्तं प्राक् । न च परैरपि स्वलक्षणेषु साधारणप्रमेयता भ्रान्तौ चाभ्रान्ता स्वसंविन्नेष्यते, तेषां स्वलक्षणादीनां १. कर्म । २. वस्तुनः । ३. वस्तुनि । ४. कथञ्चिदवस्थितत्त्वं च तस्यैव ग्राह्यादेस्तथैव वृत्तेर्विशिष्टग्राह्यादि । ५. रूपेण वर्त्तनात् । ६. सदसद्रूपाभावे । ७. वस्तु । ८. बौद्धैः । ९. स्वाभ्युपगतेषु वस्तुषु । १०. सामान्य । For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ९६ www.kobatirth.org अनेकान्तवादप्रवेश: । प्रमेयताद्यभावापत्तेः, इति । न विपश्चितस्तथा विरोधाभिधानं वैपश्चित्याविरोधि, तत्तथाऽभावे सकलव्यवहाराभावप्रसङ्गात् । अप्रमेयत्वेन स्वलक्षणेषु प्रमाणाप्रवृत्तेः । भ्रान्तौ च स्वसंविदभावप्रसङ्गात्, न चैतदात्माङ्गनाभवनाद्यनात्मक मनित्यमशुचिदुःखमेव, अन्वयस्यैवात्मत्वात्, तस्य च व्यवस्थापितत्वात् । एवं नानित्यमेव, तदतादवस्थ्यात् । अन्यथा, तदनुपपत्तेः । नाशुच्येव, शुभपरिणामभावात्, लोके जलेन शुचिकरणेन तथोपलब्धेः । एवं न दुःखमेव, मुक्तिसुखजनकत्वात्, पारम्पर्येण तत्स्वभावत्वाद्, इति । ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir किञ्च-अनात्मकं शून्यमसदित्येकोऽर्थः, अनित्यमस्थिरं सदिति च । ततश्च यद्यनात्मकम्, कथमनित्यम् ? अथानित्यम्, कथमनात्मकम् ? इति । कथं च बुद्धधर्मसङ्घलक्षणे परमनिवृत्तिहेतौ निर्दोषे महारत्नत्रये ४. १. विरोधिधर्माभिधानं । २. विरोध्येव । ३. तेषां स्वलक्षणादीनां साधारणप्रमेयतादिरूपेणाभावे व्यवहाराभावमेव दर्शयति । ५. साधारणप्रमेयताभावे । ६. विकल्पात्मकायाम् । ७. तुच्छभावत्वेन तादवस्थ्यानुपपत्तेः । ८. मुक्तिसुखजनकत्वात् । ९. पर्यायशब्दाः खल्वेते इत्यर्थः । For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः सति इदं वक्तुमुचितम्, यदुत सर्वमेवाशुचि, सर्वमेव दुःखम्, इति; तदाशातनापत्तेरसदभिधानात् । अन्यथा, रत्नत्रयायोगः, तदन्येऽशुच्याद्यविशेषात्; योगे वातिप्रसङ्गः । एवं च, 'तथा ते तदात्माङ्गनाभवनमणिकनक' इत्यादि द्वेष इति कृत्वेत्यन्तं यदुक्तम्, तत्परपक्षे उक्ति मात्रमेव, उक्तवन्निर्विषयत्वाद्, अतो विरोधिधर्माध्यासितस्वरूप एव वस्तुन्यनेकान्तवादिन एव सकलव्यवहारसिद्धिः । पीडानिर्वेदादीनां च कथञ्चिदेकाधिकरणत्वान्मुक्तिसिद्धिश्च नान्यस्य । तस्माद् व्यवस्थितमेतद् -एकान्तवादिन एव मुक्त्यभावप्रसङ्गः, इति । स्यादेतद्-विरोधिधर्माध्यासितस्वरूपत्वे सति वस्तुन एवाभावात् तन्निबन्धनव्यवहाराभावः, न हि शीतोष्णस्पर्शवदेकमस्ति, तयोर्विरोधाद्, इति । १. असद्रत्नत्रयस्याशुच्यादि इत्थं चैतदङ्गीकर्त्तव्यम् । अन्यथा तद्रत्नत्रयमेव न स्यात् । २. तस्माद्रत्नत्रयादन्ये ये शुच्यादयः । आदिपदाहुःखग्रहः तैः सह विशेषः स्याद्रत्नत्रयस्य । ३. अशुच्याद्यविशेषेऽपि रत्नत्रययोगे । ४. कृत्वा । ५. युक्तं एकं किञ्चिद् वस्त्विति । For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ९८ अनेकान्तवादप्रवेश: अत्रोच्यते-अथ कोऽयं विरोधः ? अन्यतरभावेऽन्यतराभाव:, इति चेत् ? अस्त्वेतत्, किन्तु शीतोष्णस्पर्शयोर्यो विरोधः, स किं स्वरूपसद्भावकृत एव ? उतैककालासम्भवात् ? आहोश्चिदेकद्रव्यायोगेन ? किमेककालैकद्रव्याभावत: ? उतैककालैकद्रव्यैक प्रदेशासम्भवेन ? आहोश्चिदभिन्ननिमित्तत्वेनेति ? किञ्चात: ? Acharya Shri Kailassagarsuri Gyanmandir न ४ तावत्स्वरूपसद्भावकृत एव शीतोष्णस्पर्शयोर्विरोधः, नहि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विरुध्यते, उष्णस्पर्शो वेतरेण; अन्यथा, त्रैलोक्येऽपि शीतोष्णस्पर्शयोरभाव एव स्यात् । एकस्य वा कस्यचिदवस्थानमन्यतरस्य, न चानयोर्जगति कदाचिदप्यसत्ता, सदैव वडवानलतुहिनसद्भावात् । सद्भावश्चाविद्वदङ्गनाद्यविप्रतिपत्ते:, इति । न चैककालासम्भवाद्, यत एकस्मिन्नपि काले तयोः सद्भाव उपलभ्यत एव यथा - शीता आप:, पर्वते निकुञ्जप्रस्रवणानि वा, उष्णस्त्वग्निः; न च विरोधः, न चैकद्रव्यायोगेन यत - एकेनापि द्रव्येण 9 For Private and Personal Use Only २ - १. व्यापारे । २. एककालत्वादि । ३. अन्योऽन्यस्य बाधनेन । ४. यद्वा शीतोष्णस्पर्शयोर्मध्ये एकस्य कस्याप्यवस्थानं स्यादन्यतरस्य त्वभाव एवेत्यर्थः । ५. निर्झराणि । Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेश: तयोर्योगो भवत्येव; तथा च शीतकाले रात्रौ निरावरणे देशे पर्युषिते लोहभाजने शीतस्पर्शो भवति, तत्रैव मध्याह्ने दिनकरप्रतप्ते उष्णः, इति न च विरोधः, न चैककालैकद्रव्याभावतो विरोधः; यतः-एकस्मिन्नेव काले एकस्मिंश्च द्रव्येऽनयोर्भाव एव; तथाहिधूपकडुच्छकस्थालकेऽग्निसम्बन्धे उष्णस्पर्शो भवति, तस्यैव तु गण्डे शीतः, इति; न च विरोधः, एककालैक द्रव्यैक प्रदेशासम्भवविरोधस्त्विष्ट एव, एकप्रदेशस्यापरदेशाभावेनावयवावयविभेदानुपपत्तेभित्रधर्मत्वात् । भिन्नधर्मयोश्चैकत्वं विरुद्धमेव, अन्यथा तद्भेदाभावप्रसङ्गात् । न चैवं सदसन्नित्यानित्यादिभेदानां भिन्नधर्मत्वम् एकत्रैव भावात्, भावस्य च 'यतस्तत्स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सत्, परद्रव्यक्षेत्रकालभावरूपेण चासद्' इत्यादिना प्रतिपादितत्वात् । ततश्च नासम्भवभाविना विरोधेन नियमभाविनामपि विरोधकल्पना न्याय्या, अतिप्रस १. दण्डके । २. एकस्मिन् काले एकस्मिन् द्रव्ये एकस्मिन् प्रदेशेऽसम्भवलक्षणो विरोधः, शीतोष्णस्पर्शयोरभ्युपगम्यत एवेत्यर्थः । ३. शीतोष्णस्पर्शयोरभ्युपगम्यत एवेत्यर्थः । ४. शीतोष्णस्पर्शयोः । ५. तयोर्धर्मयोर्भेदः । ६. यथा शीतोष्णस्पर्शयोस्तथा । For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०० अनेकान्तवादप्रवेश: ४ ङ्गात् । न हि श्रावणत्वं विरुद्धमपि घटादिसत्त्वे नाऽसत्तया विरुध्यते, तथोपलम्भात्, 'अनुभवप्रमाणकाश्च सन्तोऽर्थाधिगमे' इति, अन्यथा, तदभावप्रसङ्गात् । अभिन्ननिमित्तत्वेनापि विरोध: सिद्ध एव । नहि यदेव शीतस्पर्शस्य निमित्तं तदेवोष्णस्पर्शस्य, भेदाभावात्, तत्सङ्करोपलब्धिप्रसङ्गाच्च । न च सदसदादिधर्माणामभिन्ननिमित्तता, निमित्तभेदाभ्युपगमाद् । न चैकस्मिन्निमित्तभेदो न युक्तः, एकान्तेनैकत्वासिद्धेः For Private and Personal Use Only ३ १. विरोधो हि असम्भवे सति भवति, निश्चयभाविनां च को नामासम्भवः ? । २. श्रावणत्वं हि घटादिसत्त्वेन सह विरुद्धमपि न हि सन् घटादिः श्रावणो नाम 1 परा सत्त्वेनापि सह न न विरुध्यते, अपि तु विरुध्यत एव, अन्यथा श्रावणत्वमसद्रूपमेव स्यात् । ततो यदि श्रावणत्वं घटादिसत्त्वेन सह विरुद्धं, कथं तर्ह्यसत्त्वेनापि सह विरुद्धं ? अथासत्त्वेन सह विरुद्धं कथन्तर्हि घटादिसत्त्वेनापि विरुद्धं ? सत्त्वेनासत्त्वेन च सहैकस्य विरोधो विरुद्धः, इत्येवं यथा नात्र विरोधकल्पना, तथा दृष्टत्वेन सम्भवाभावाद्, एवं न सदा तदाद्यात्मके वस्तुनि विरोधकल्पना न्याय्येति भाव: 1 ३. यद्यनुभवप्रमाणकाः सन्तो न भवन्ति तदा ते सन्त एव न स्युरित्यर्थः । ४. शब्द एव । ५. यदि हि शीतोष्णस्पर्शयोरेकत्वमेव स्यात् तदैतयोर्भेदो न स्यादित्यर्थः । Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेकान्तवादप्रवेशः धर्मधर्मिरूपत्वाद् । धर्मधर्मिणोश्च भेदाभेदस्य प्रतिपादितत्वाद् । इति कृतं विस्तरेण । किञ्च-न च एकदा वस्तुवस्त्वन्तरापत्तिलक्षणो विरोधः य उच्यते परैश्छायातपयोर्वत्, शीतोष्णवत् सुखदुःखवद् वा, इति । कुतोऽसमानत्वात्, नहि छायातपादिवत्प्रतिनियततया इतरेतराननुविद्धाः सदसदादयः, तद्वत्केवलानुपलम्भात्, तथास्वभावत्वात्, तथानुभवसिद्धेः, इति। छाया आतपानुविद्धा न भवति, इति विरोधकल्पनायामपि कः प्रसङ्गः सदसदादिषु ? न हि 'अणुरचेतनः' इति ज्ञानेऽपि तद्वत्तद्विरोधाभिधानं युक्तम्, स्वभावभेदोपपत्तेः। यच्चोक्तम्-'आत्मात्मीयदर्शनमेव मोहः' इत्यादि, अत्राभिष्वङ्गपूर्वकं सर्वथा स्थैर्यवासनागर्भमात्मा १. शीतोष्णस्पर्शयोः स्वद्रव्यादिरूपेण सत् परद्रव्यादिरूपेण चासदित्युक्तम्। २.वस्तुनोऽनेकत्वाभ्युपगमे वस्तुनो वस्त्वन्तरापत्तिर्विरोधः । ३. सदसदादयो नहि छायातपादिवत् । न छाया नातपादिसदृशाः। ४. यतः सत्त्वं विना न असत्त्वम्, असत्त्वं च सत्त्वं विना नेति नियमेन मिथोऽनुविद्धाः । ५. चेतनत्वविरोधाभिधानं । ६. तयोरणुज्ञानयोः । ७. वासना-आश्रयणा । For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०२ अनेकान्तवादप्रवेशः त्मीयदर्शनमेव मोहः, इतीष्यत एव, नैरात्म्यैकान्त-- वादिनस्त्विदमनुपपन्नम्, दर्शनायोगात्; दर्शनायोगस्य च प्रतिपादितत्वाद्, अत एव रागद्वेषाभावः । इत्यलं विस्तरेण ।। ५ ॥ इतिमोक्षवादः ॥ ५ ॥ ॥ समाप्तमिदमनेकान्तवादप्रवेशकाख्यं प्रकरणम् ।। ॥ ग्रन्थागू ७२० ॥ ।। कृतिरियं सिताम्बराचार्यश्रीहरिभद्रसूरीणाम् ।। ।। इति श्रीमदनेकान्तवादप्रवेशप्रकरणावचूरिः ।। For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ (પાના નં. ૧) સર્વરાગને સારી રીતે જીતનારા, સર્વજ્ઞ, ઈદ્રોએ જેમની પૂજા કરેલી એવા, સભૂત વસ્તુને કહેનારા, મોક્ષગતિના નાથ, શ્રી વીરજિન વિજયી છે. આ જગતને વિષે કેટલાએક, અનાદિ કર્મવાસનાથી થતા મહામોહે આકુલ થયેલાં ચિત્તવાળા હોઈ, યથાવસ્થિત જે “સદસત્” “નિત્યાનિત્ય' ઇત્યાદિ “અનેક રૂપ' વસ્તુને અનુભવવા છતા પણ તેવો (તેના સ્વરૂપનો) સ્વીકાર કરતા નથી; અને ઉલટા વિવાદ કરે છે કે એકની એક ઘટાદિ વસ્તુ સતુ તેમ “અસ” ઉભય શી રીતે હોઈ શકે? તે પોતાની શંકાને આ પ્રકારે વિસ્તારે છે. સત્ત્વ છે તે અસત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત થાય છે અને અસત્ત્વ પણ સત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત થાય છે. કેમ કે જો એમ ન હોય તો તેમની વચ્ચે કશો ભેદ રહે નહિ; માટે તે (ઘટાદ) જો સત્ હોય તો અસત્ કેમ થાય? અસતુ હોય તો સતુ કેમ થાય? કેમકે સતુ અને અસતુનો એકત્ર સમાવેશ અતિ વિરુદ્ધ છે. કહ્યું પણ છે કે “સત્ અને અસતુ પરસ્પરથી વિરૂદ્ધ છે માટે સક્સકૂપ એક વસ્તુ હોવી એ વાત યોગ્ય નથી.” (પાના નં. ૨) વળી સતૂપ વસ્તુ સ્વીકારનારે સત્ત્વ અને અસત્ત્વ બનેને વસ્તુધર્મરૂપે માનવા પડશે, તો તેમાં પણ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ કહેવાનું છે કે ધર્મ અને ધર્મીનો ભેદ છે? કે અભેદ છે? કે ભેદાભેદ છે? જો ભેદ હોય તો સત્ત્વ અને અસત્ત્વનો ભેદ હોવાથી એક જ વસ્તુ સક્સકૂપ કયાંથી થશે? અભેદ હોય તો એક જ ધર્મીથી, તે ધર્મી સ્વરૂપની પેઠે, ધર્મ જે સત્ત્વ અને અસત્ત્વ અભિન્ન હોવાથી એક બની જશે, તેથી પણ એક સસલૂપ એમ શી રીતે થશે? અથવા સત્ત્વ અને અસત્ત્વથી અભિન્ન એવા ધર્મીનો ધર્મના સ્વરુપની જેમ ભેદ થશે. તો પણ એક વસ્તુ ઉભય રૂપ છે એ શી રીતે થવાનું? ત્યારે ભેદાભેદ કહો તો પણ જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ રહેવાનો, જે આકારે અભેદ તે આકારે અભેદ જ રહેવાનો. (પાના નં. ૩) એટલે એમ પણ એક વસ્તુ ઉભય રૂપ થાય એ બનવાનું નહિ, જો એમ કહો કે જે આકારે ભેદ છે તે જ આકારે અભેદ છે, અને જે આકારે અભેદ છે તે જ આકારે ભેદ છે, તો તે પણ ઠીક નથી, કેમકે વિરૂદ્ધ વચન છે; જે આકારે ભેદ તે જ આકારે અભેદ કેમ બને? જે આકારે અભેદ તે જ આકારે ભેદ કેમ બને? એમ કહો કે જે આકારે ભેદ છે તે જ આકારે ભેદ અને અભેદ ઉભય છે, જે આકારે અભેદ છે તે આકારે અભેદ અને ભેદ ઉભય છે તો પણ જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ છે, જે આકારે અભેદ છે તે આકારે અભેદ જ છે, એનો એ જ દોષ પુનઃ આવી પડશે. - વળી ભેદભેદનો સ્વીકાર કરનારે આટલું તો અવશ્ય For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૦૫ સ્વીકારવું જોઈએ કે અમુક પદાર્થને આશ્રીને જે ધર્મ અને ધર્મી તેમનો ધર્મ ધર્મી રૂપે ભેદ છે, અને સ્વભાવથી અભેદ છે. કેમકે જો સ્વભાવથી પણ ભેદ માનો તો પરસ્પરથી વિભક્ત રૂપવાળા બે પદાર્થ જ માનવા પડે. એક જ પદાર્થ દ્વિરૂપ છે એમ ન કહી શકાય. આ પ્રકારનો સ્વીકાર થાય ત્યાં પણ ઘણું કહેવાનું છે. જેના સ્વભાવનો ભેદ હજા સિદ્ધ થયો નથી એવા ધર્મ અને ધર્મનો ધર્મધર્મી રૂપે ભેદ ઘટતો નથી. જાઓ જે ધર્મનો સ્વભાવ છે તે જ ધર્મીનો સ્વભાવ થાય, તો ધર્મી પણ ધર્મ સ્વરૂપની પેઠે ધર્મરૂપ હોવાથી, ધર્મરૂપે જ થઈ રહે; (પાના નં. ૪) અથવા ધર્મ પોતે, ધર્મી સ્વભાવથી જેનું સ્વરૂપ ભિન્ન નથી એવો, ધર્મી માત્ર જ થઈ રહે. આ પ્રકારે ધર્મ અને ધર્મીનો ભેદ જ સિદ્ધ ન થવાથી, પરસ્પરથી ભિન્ન નહિ એવા ધર્મ અને ધર્મી તે ભેદનું નિમિત્ત શી રીતે થઈ શકે? વળી સ્વભાવ થકી જ તેમનો ભેદાભેદ છે એ કલ્પના પણ યુક્ત નથી, કેમકે હમણાં જ બતાવી ગયા તે દોષ તે ઉપર લાગુ થાય છે. કહ્યું પણ છે કે “ધર્મ અને ધર્મીનો ભેદ છે; કે અભેદ છે, કે ભેદભેદ છે. જો ભેદ હોય તો એક અનેક રૂપ થાય નહિ, અભેદ હોય તો પણ એક અનેક થાય નહી. ભેદભેદ પક્ષ પણ, વિકલ્પની અનુપપત્તિને લીધે, અયુક્ત છે, માટે આ જે અનેકાન્ત વાદ છે તે અજ્ઞાની For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ લોકે કલ્પેલો છે.” વળી વિષયની વ્યવસ્થા જ્ઞાનને અધીન છે; અને સદસદ્રૂપ વસ્તુનું જ્ઞાન ક્યારેય થતુ નથી, કેમકે ઉભયરૂપ સંવેદનનો અભાવ છે. જુઓ ઈંદ્રિયજન્ય જ્ઞાનમાં સદસત્ત્વનો પ્રતિભાસ થતો નથી, કેમકે જે અસત્ છે તે અરૂપી છે, અને તેને સરૂપી માનતાં તેના અસત્ત્વનો જ બાધ થાય છે; વળી તેવા (સદસટ્રૂપ જ્ઞાનનો) અનુભવ પણ નથી. કાર્ય દ્વારા પણ સદસટ્રૂપ વસ્તુનુ જ્ઞાન થઈ શકતુ નથી, કેમકે ઉભયરૂપ કાર્ય ક્યાંય પણ ઉપલબ્ધ થતું નથી. (પાના નં. ૫) વળી કાર્ય કરવાને પ્રવર્તતી એવી તે સદસટ્રૂપ વસ્તુ કોઈક આકારથી કાર્ય કરે કોઈકથી ન કરે એમ પણ બનવુ અશક્ય છે કેમકે એકને ‘કરવું’ અને ‘ન કરવું' એવી વિરૂદ્ધ વાત સંભવતી નથી. સર્વ રીતે જો તે કાર્ય કરે તો તે પોતે કેવલ ભાવરૂપ જ થઈ રહે, જેમકેઅભાવ કોઈનું પણ કારણ બની શકતુ નથી કેમકે અભાવ એ બધી શક્તિ વિનાનો અને તુચ્છ હોય છે, જો અભાવ કોઈનુ કારણ થાય તો અભાવના આ લક્ષણનો બાધ થાય. અભાવ જો કારણ થઈ શકતો હોય તો જગતમાં કોઈ દારિદ્રી જ રહે નહિ, કેમકે અભાવમાંથી જ કટક-કુંડલાદિ જે ઇચ્છા હોય તે ઉત્પન્ન થઈ જાય. રૂપ રહિત હોવાથી For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૦૭ અવિશિષ્ટ એવા અભાવમાંથી કોઈક જ વસ્તુનો ભાવ થાય છે, બધાનો નહી એમ પણ કહેવાય નહિ, કેમકે એમ કહેવાને સિદ્ધ કરનાર હેતુ નથી. આમ છે, માટે સકૂપ જે વસ્તુ તે કેવલ શ્રદ્ધાગમ્ય જ છે, કહ્યું પણ છે કે “પ્રત્યક્ષથી જાણવા યોગ્ય નથી, કાર્યથી પણ જણાતુ નથી, પણ જે એક વસ્તુ ઉભયાત્મક છે તે કેવલ શ્રદ્ધગમ્ય છે.” અહીં પહેલો પૂર્વપક્ષ પૂર્ણ થયો. આનાથી નિત્યાનિત્ય સ્વભાવ પણ અસિદ્ધ ઠર્યો જાણવો, કેમકે સ્પષ્ટ રીતે તેનો વિરોધ છે. તે આ પ્રમાણેઅપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવ, તે નિત્ય કહેવાય છે. (પાના નં. ૬) અને સ્વભાવથી જ એક ક્ષણઅવસ્થિત રહેવું એ જેનો ધર્મ છે તે અનિત્ય કહેવાય છે. ત્યારે વસ્તુ જો નિત્ય હોય તો અનિત્ય શી રીતે કહેવાય? અને વસ્તુ જો અનિત્ય હોય તો નિત્ય શી રીતે કહેવાય? અહીં કદાચ શંકા થાય કે- દ્રવ્યને કૂટસ્થ નિત્યરૂપે અમે સ્વીકારતા નથી, પણ પરિણામી નિત્ય સ્વીકારીએ છીએ; પૂર્વ-ઉત્તર ક્ષણોમાં અત્યંત ભેદથી યુક્ત બધી ક્ષણોમાં એક દ્રવ્યની અનુવૃત્તિ વડે નિયતા માનીએ છીએ. દ્રવ્યનો પર્યાયની પેઠે ઉચ્છેદ માનતા નથી, કેમકે દ્રવ્યરુપે For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ઉચ્છેદની પ્રતીતિ થતી નથી. પર્યાયો જ પર્યાય રુપે નાશ પામે છે, દ્રવ્ય નહી. આ પ્રમાણે અમે દ્રવ્યને નિત્ય માનીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૭) આ શંકા પણ અયુક્ત છે; કેમકે એવી પણ નિત્યતા દ્રવ્યમાં સંભવતી નથી, કેમકે પર્યાયથી ભિન્ન એવું દ્રવ્ય જ સિદ્ધ થઈ શકવું અશક્ય છે; જીઓ, પર્યાયથી ભિન્ન દ્રવ્ય નથી કેમકે તેવો અનુભવ થતો નથી. ભિન્ન માનતાં પણ અનેક રૂપ એવી એક વસ્તુ માનવાનો જે તમારો વાદ તેની હાનિ થવાનો પ્રસંગ આવશે. કહ્યું છે કે“પર્યાયો ભિન્ન છે, તેમના સ્વરૂપવાળું દ્રવ્ય નિત્ય છે, જો દ્રવ્ય-પર્યાય ભિન્ન હોય તો સ્યાદ્વાદની હાનિ થશે.” ભિન્નાભિન્ન પક્ષ તો વિરોધ યુક્ત હોવાથી, ન્યાય બાહ્ય છે, અને માન્ય કરવા યોગ્ય નથી. અહીં બીજો પૂર્વપક્ષ પૂર્ણ થયો. આટલું કહેવાથી સામાન્ય વિશેષાત્મક એક વસ્તુ છે એ ઉક્તિ પણ અસિદ્ધ ઠરે છે. જીઓ-સામાન્ય એક છે, વિશેષ અનેક છે; સામાન્ય નિત્ય છે, વિશેષ અનિત્ય છે; સામાન્ય નિરવયવ છે, વિશેષ સાવયવ છે; સામાન્ય નિષ્ક્રિય છે, વિશેષ સક્રિય છે; સામાન્ય સર્વગત છે, વિશેષ અસર્વગત છે; ત્યારે વસ્તુ જો સામાન્ય રૂપ હોય તો વિશેષ રૂપ કેમ થાય ? જો વસ્તુ વિશેષ રુપ હોય તો સામાન્ય રુપ For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧0૯ કેમ થાય ? (પાના નં. ૮) વળી વસ્તુને સામાન્ય વિશેષ ઉભય રૂપ માનતાં તો સકલ લોક પ્રસિદ્ધ જે વ્યવહાર તેના નિયમ માત્રનો ઉચ્છેદ જ થઈ જાય. જુઓ-વિષ, મોદક, દૂધ, ઘોડો ઇત્યાદિ વ્યક્તિથી અભિન્ન નાના સ્વરૂપ એક એવું સામાન્ય છે; ત્યારે વિષ છે તે વિષ જ નથી, કેમકે મોદકાદિથી અભિન્ન, સામાન્યથી તે ભિન્ન નથી, તેમજ મોદક છે તે મોદક જ નથી, કેમકે વિષાદિથી અભિન્ન સામાન્યથી તે ભિન્ન નથી. અર્થાત્ વિષ અને મોદક બને ઉભયરૂપ છે, તેથી વિષાર્થી વિષ માટે પ્રવૃત્તિ કરે તેમ મોદક માટે પણ પ્રવૃત્તિ કરે, મોદકાર્થી એ મોદક માટે અને વિષ માટે પ્રવૃત્તિ કરે, પણ વ્યવહારમાં તો વિષાર્થી વિષ પ્રતિ જ પ્રવર્તે છે મોદક પ્રતિ નહિ, મોદકાર્થી મોદક પ્રતિ જ પ્રવર્તે છે વિષ પ્રતિ નહિ, તો એ નિયમનો તમારા સ્વીકાર પ્રમાણે તો કેવલ ભંગ થઈ જશે. અને વિષ ખાવાથી મોદકની પણ ગરજ સરશે. મોદક ખાવાથી વિષની પણ ગરજ સરશે. આમ થશે ત્યારે તો પ્રતિતિનો વિરોધ થઈ જશે. એ જ પ્રમાણે દૂધ પણ દૂધ જ નથી કેમકે ઘોડા વગેરે અનેક પદાર્થથી અભિન્ન સામાન્યથી તે ભિશ નથી, તેમજ ઘોડો પણ મારા ઘોડો નથી. કેમકે ક્ષીરાદિથી અભિન્ન સામાન્યથી તે ભિન્ન નથી. (પાના નં. ૯) ત્યારે અત્રે પણ ક્ષીરાર્થી ક્ષીર પ્રતિ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ તેમ ઘોડા પ્રતિ ગમે ત્યાં પ્રવર્તે તો એ સરખું જ છે, ઘોડાનો અર્થી ઘોડા પ્રતિ અને ક્ષીર પ્રતિ ગમે ત્યાં પ્રવર્તે તો એ સરખું જ છે; પણ આવી અનિયમિત પ્રવૃત્તિ ક્યાંય દેખાતી નથી. એમ પણ કહી શકાય કે “વિષાદીને વિશે વિશેષ રૂપતા પણ છે જ, જે વિષ માટે પ્રવર્તનારની પ્રવૃત્તિનું બીજ છે, અને જેને લીધે વિષ ભક્ષણથી અન્ય ભક્ષણ થયું માની શકાતું નથી.” આમ કહેવું પણ અયુક્ત છે કેમકે વિકલ્પો ઘટતા નથી. જાઓ-વિષાદિની જે વિશેષરૂપતા છે તે મોદકાદિના વિશેષરૂપથી ભિન્ન છે કે સ્વરૂપ નિયત છે ? મોદકાદિની વિશેષરૂપતાથી ભિન્ન ન હોઈ શકે. કેમકે મોદકથી અભિન્ન એવા સામાન્યથી તે અભિન્ન છે. ભિન્ન માનતાં ઉભયરૂપવાળી એક વસ્તુ માનવાના વાદની હાનિ થાય છે; ભિન્ન અને અભિન્ન એવો ઉભયપક્ષ માનતાં તે પરસ્પરથી વિરૂદ્ધ હોઈ તેનો તિરસ્કાર થાય છે. વિષાદીની વિશેષ રૂપતાને સ્વરૂપનિયત પણ ન કહી શકાય, કેમકે મોદકાદિથી અભિન્ન એવું જે સામાન્ય તેનાથી તે ભિન્ન નથી. જો ભિશ કહો તો તે જ વિશેષરૂપતા અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય હોવાથી વસ્તુ કહેવાશે, કેમકે વસ્તુનો સ્વભાવ જ ફલવિશેષોપાદનભાવરૂપ છે, પરંતુ તે પ્રકારની અર્થક્રિયા અન્યત્ર મળતી નથી, (પાના નં. ૧૦) કેમકે આવી એકલા વિશેષ રૂપ For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વસ્તુ પ્રતિ કોઈની પ્રવૃત્તિ થતી નથી. માટે ઉભય રૂપવાળી એક વસ્તુ છે એ વાદનું અભિમાન તજી દો. કહ્યુ પણ છે કે “વિષાદિને ઇચ્છતા જનોને તેમના પ્રતિ પ્રવૃત્તિનો નિયમ રહેશે નહિ કેમ કે મોદકાદિથી અભિન્ન જે સામાન્ય તેનાથી તે વિષાદિ ભિન્ન નથી. જો ભિન્ન કહો તો ઉભયરૂપવાળી એક વસ્તુ છે એ વાદ જ ઘટે નહિ. તેમ ભેદાભેદ કલ્પના તો સ્વતઃ વિરૂદ્ધ હોઈ બાધિત છે. ત્યારે પદાર્થોમાં જે વિશેષ રૂપ છે તે પ્રવૃત્તિનું નિયામક છે એમ કહેશો તો તે ઠીક છે પણ એ રીતે તો તે વિશેષ જ વસ્તુ બની જશે.’ ૧૧૧ અન્યએ પણ કહ્યુ છે કે, “વસ્તુ માત્ર જો ઉભયરૂપ છે તો તેના વિશેષનું નિરાકરણ થવાથી દહિં ખાઓ એમ કહેતાં કોઈ ઊંટ ભણી કેમ દોડતું નથી ? જુઓ-ઊંટ પણ દહિં થઈ શકે, ઉંટ જ ઉંટ નથી, For Private and Personal Use Only (પાના નં. ૧૧) બીજો પણ ઊંટ થઈ શકે, તથા દહિં પણ ઉંટ થઈ શકે છે, દહિં જ દહિં નથી, બીજું પણ દહિં થઈ શકે છે. તેથી આ પ્રમાણે આ બેમાંથી એકનું પણ તે સ્વરૂપ નથી અથવા સ્વનિયત એવા સ્વરુપનો અભાવ હોવાથી કોઈ વિશેષ નથી. આમ છે એટલે “દહિં ખાઓ’’ એમ કહેતા ઊંટને પણ ખાવો જોઈએ, કહ્યુ છે કે “ત્યારે આ બે વચ્ચે કશો ભેદ છે કે જેને લઈને તેમનો ભેદ માની પ્રવૃત્તિ થાય છે ? એવો ભેદ હોય તો તે જ દહિં કહેવાય, Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ પણ તે અન્યત્ર છે નહિ, માટે વસ્તુને ઉભય રૂપ માનવી ઠીક નથી.” એનો અનુવાદ એવો છે કે દહિં અને ઊંટમાં કાંઈક અતિશય છે. કેમકે “દહિં ખાઓ' એમ કહેતાં ક્ષીર વિકાર (દહિ) ને ખાવાને માણસ પ્રવર્તે છે, અન્યત્ર નહિ; ને એવો જો કોઈ અતિશય હોય તો તે જ અતિશય અર્થ ક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય થાય, Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૧૨) ફલ વિશેષોપાદાન ભાવથી લક્ષિત સ્વભાવવાળી વસ્તુ દહિ છે. તેવો સ્વભાવ તો અન્યત્ર છે જ નહિ, કેમકે તેવા સ્વભાવવાળી વસ્તુ માનીને તે વસ્તુ ઇચ્છનારની પ્રવૃત્તિ થતી નથી, માટે ઉભય રૂપ એક વસ્તુ એ વાદ સારો નથી. આ પ્રકારે એકાંતવાદવાળા કહે છે. અહીં ત્રીજો પૂર્વપક્ષ પૂર્ણ થયો. વળી પણ તે કહે છે કે અભિલાપ્ય-અનભિલાપ્ય એવું જે વસ્તુ સ્વરૂપ કહો છો તે પણ વિરોધથી બાધિત હોઈ કહેવા યોગ્ય નથી. તે આ પ્રમાણે જેનો અભિલાપ થાય તે અભિલાપ્ય, તેથી વિલક્ષણ તે અનભિલાપ્ય. એટલે જે અભિલાપ્ય હોય તે અનભિલાપ્ય ન હોય, અને જે અનભિલાપ્ય હોય તે અભિલાપ્ય ન હોય, કેમકે એકને એક જ વસ્તુ વિરૂદ્ધ ધર્મોથી અનુગત થઈ શકતી નથી. અહીં ચોથો પૂર્વપક્ષ પૂર્ણ થયો. For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૧૩ વળી વસ્તુને આવા વિરૂદ્ધ ધર્મવાળી માનવાથી અનેકાંતાવાદીને મુક્તિના અભાવનો પ્રસંગ પણ આવશે. જુઓ પોતાના સ્ત્રી, ઘર, મણિ, કનક, ધન, ધાન્ય ઇત્યાદિ અનાત્મરૂપ છે, અનિત્ય છે, અશુચિ છે, દુઃખરૂપ છે, એમ જાણી ભાવથકી તેવી જ ભાવના કરતા કરતા, તે તે વસ્તુઓમાં વાસ્તવિક આસક્તિ કરવા જેવું કાંઈ નથી એમ ભાવનાનો પ્રકર્ષ થતાં વૈરાગ્ય સિદ્ધ થાય છે, (પાના નં. ૧૩) અને તે પછી મુક્તિ થાય છે. સર્વત્ર હું અને મારું એવી જે આત્મઆત્મીયભાવના તે જ મોહ છે, તે ભાવનાપૂર્વક જે સ્નેહ તે રાગ. તે ભાવનાપૂર્વક જે અનુરાગ વિષય તેના ઉપરોધિ ઉપર અણગમો તે દ્વેષ, આવી વ્યવસ્થા છે, આનાથી બધુ ઘટે છે. ત્યાં પોતાના અંગનાદિક ઉપર જો આત્માભાવના છે તો ફક્ત અનાત્મ ભાવનાનો અભાવ છે અને હોય તો પણ મિથ્યા છે, તેથી વૈરાગ્યનો અભાવ છે, તેના અભાવથી મુક્તિના અભાવનો પ્રસંગ સહેજે આવે છે. અહીં પાંચમો પૂર્વપક્ષ પૂર્ણ થયો. આમ પૂર્વપક્ષગ્રન્થ પૂર્ણ થયો. હવે ઉત્તરપક્ષ આ પ્રકારે આ મંદમતિવાળા, દુષ્ટ તર્કથી હણાયેલા અન્યતીર્થિકો, પોતે નષ્ટ હોઈ અન્ય મુરખોનો પણ નાશ કરે For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ છે, માટે તેમના ખંડનનો આ પ્રકાર છે હવે આ બધી શંકાઓનું ખંડન કરવાનો આરંભ કરીએ છીએ. જે કહ્યું કે “એકની એક ઘટાદિ વસ્તુ સત્ અને અસત્ ઉભય કેમ થઈ શકે ?” તે તો ગોવાળીયા, સ્ત્રીઓ આદિ સર્વને સુપ્રતીત હોઈ શંકા કરવા જેવું પણ નથી, કેમકે પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે તે વસ્તુ સત્ છે. પારકાંના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે અસત્ છે; અને એમ ન હોય તો વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે. જાઓ, જેમ ઘટાદિ વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે સત્ છે તેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ તે સત્ થઈ છે. તેથી તે ઘટાદિ વસ્તુ જ ન રહે, કેમ કે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ સત્ છે, પટાદિના સ્વરૂપની જેમ. (પાના નં. ૧૪) એમ જ જેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવ રૂપે કરીને અસત્ છે તેમ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ અસતુ હોય તો વસ્તુ અવસ્તુ થઈ જાય; કેમકે પરદ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ રૂપે અસત્ હોઈ, સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ તે અસત્ થઈ જાય, ગધેડાના સિંગડાની જેમ. આ પ્રકારે ઉભયથા એકાંતરૂપ માનતાં વસ્તુના અભાવનો પ્રસંગ આવી જાય છે, તેથી તેને ઉભયરૂપ માનવી જ ઉચિત છે. તેની યુક્તિ આ પ્રમાણે-ઘટ વસ્તુ દ્રવ્યથી પાર્થિવસ્વરૂપે સત્ છે, જલવાદિરૂપે સત્ નથી; તેમજ ક્ષેત્રથી, અહીંની હોવા રૂપે સત્ છે પાટલિપુત્રકાદિવરૂપે સત્ નથી, તેમજ કાલથી ઘટકાલસ્વરૂપે સત્ છે, મૃત્પિડકપાલાદિકાલસ્વરૂપે સત્ નથી; For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ તેમજ ભાવથી, શ્યામત્વરૂપે સત્ છે, રક્તત્વાદિરૂપે સત્ નથી; કેમકે એમ ન હોય તો અન્ય રૂપ આવી જતા ઘટ સ્વરૂપની હાનિનો પ્રસંગ આવે. ઘટ દ્રવ્યાઘાત્મક છે ૧૧૫ (પાના નં. ૧૫) કેમકે દ્રવ્યાદિ વિના ઘટનો અભાવ છે અને ઘટ તેમનો પરિણામ છે, કેમકે જો તેનો પરિણામ ન હોય તો તેનો અભાવ આવી જાય. અહીં બૌદ્ધ શંકા કરે છે-જે સ્વદ્રવ્યે કરીને સત્ત્વ તે જ ૫૨ દ્રવ્યે કરીને અસત્ત્વ; સ્વક્ષેત્રસત્ત્વ એ જ પરક્ષેત્રાસત્ત્વ, સ્વકાલે કરીને સત્ત્વ તે જ પરકાલે કરીને અસત્ત્વ, સ્વભાવે કરીને સત્ત્વ તે જ પરભાવે કરીને અસત્ત્વ. આ પ્રકારે જોતા ઘટાદિ વસ્તુનું પાર્થિવ દ્રવ્યરૂપે સત્ત્વ તે જ જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ છે; આ ક્ષેત્રરૂપે સત્ત્વ તે જ પાટલિપુત્રાદિરૂપે અસત્ત્વ છે, ઘટકાલરૂપે સત્ત્વ તે જ કપાલાદિકાલરૂપે અસત્ત્વ છે; અને શ્યામત્વરૂપે સત્ત્વ તે જ રક્તત્વરૂપે અસત્ત્વ છે; કેમકે ઘટ એક સ્વભાવવાળો છે અને નિરંશ છે. For Private and Personal Use Only આ કહેવું પણ અસાર છે; કેમકે ઘટાદિને એક સ્વભાવવાળા માનવાથી તો વસ્તુ અવસ્તુ થઈ જશે. જીઓ, પાર્થિવ દ્રવ્યરૂપે સત્ત્વ તે જ જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ હોય તો તે વસ્તુ જેમ પાર્થિવ દ્રવ્યરૂપે સત્ છે એમ જલાદિ દ્રવ્યરૂપે પણ સત્ થઈ જાય એમાં કાંઈ બાધ નથી, કેમકે Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ જલાદિ દ્રવ્યરૂપે જે અસત્ત્વ તે પાર્થિવ દ્રવ્યરૂપે જે સત્ત્વ તેના કરતાં ભિન્ન નથી. (પાના નં. ૧૬) અથવા જેમ તે જલાદિ દ્રવ્યરૂપે અસત્ છે તેમ પાર્થિવાદિ દ્રવ્યરૂપે પણ અસત્ થઈ જશે. કેમકે જલરૂપે જે અસત્ત્વ છે તેનાથી પાર્થિવરૂપે જે સત્ત્વ છે તે ભિન્ન નથી. એ પ્રમાણે જો આ ક્ષેત્રરૂપે સત્ત્વ એ જ પાટલીપુત્રાદિરૂપે અસત્ત્વ હોય તો તે ઘડો જેમ અહીં સત્ છે તેમ પાટલીપુત્રાદિમાં પણ સત્ થઈ જશે, કેમકે પાટલીપુત્રાદિરૂપે જે અસત્ત્વ છે તે આ ક્ષેત્રરૂપે જે સત્ત્વ છે તેના કરતા ભિન્ન નથી. અથવા તે ઘડો જેમ પાટલીપુત્રમાં અસત્ છે તેમ અહીં પણ અસત્ થઈ જશે, કેમકે અહીંનું સત્ત્વ એ પાટલીપુત્રના અસત્ત્વથી ભિન્ન નથી. એ પ્રમાણે જો ઘટકાલરૂપે સત્ત્વ એ મૃત્પિડકપાલ કાલરૂપે અસત્ત્વ હોય તો તે ઘડો જેમ ઘટકાલે સત્ છે તેમ મૃપિંડકપાલકાલે પણ સતું થઈ જશે, કેમકે મૃત્પિડકપાલકાલરૂપે અસત્ત્વ છે તે ઘટકાલરુપે જે સત્ત્વ છે તેનાથી ભિન્ન નથી. અથવા જેમ ઘડો મૃત્પિડકપાલકાલે અસત્ છે તેમ ઘટકાલે પણ અસત્ જઈ જશે, કેમકે ઘટકાલરૂપે જે સત્ત્વ છે તે મૃસ્પિડકપાલકાલરૂપે જે અસત્ત્વ છે તેનાથી ભિન્ન નથી. એ પ્રમાણે જો શ્યામવરૂપે સત્ત્વ એ જ રક્તવાદિરૂપે અસત્ત્વ હોય તો તે ઘડો જેમ શ્યામવરૂપે સત્ છે તેમ For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૧૭ રક્તવાદિરૂપે પણ સત્ થઈ જાય, કેમકે રક્તવાદિરૂપે જે અસત્ત્વ છે તે શ્યામવરૂપે જે સત્ત્વ છે તેનાથી ભિન્ન નથી અથવા જેમ રક્તત્વાદિ રૂપે અસત્ છે તેમ શ્યામસ્વરૂપે પણ અસત્ થઈ જાય, કેમકે શ્યામવરૂપે જે સત્ત્વ છે તે રક્તત્વાદિરૂપે જે અસત્ત્વ છે તેનાથી ભિન્ન નથી. આ પ્રકારે ઈતરરૂપની આપત્તિ થવાથી વસ્તુ એ અવસ્તુ બની જવાનો પ્રસંગ આવશે. અહીં જો બૌદ્ધ એમ કહે કે-આ પ્રકારે અનેકાંત પક્ષે ઉપર જે દૂષણ ઉપજાવી કાઢ્યું તેના ઉત્તરમાં કહેવાનું કે અમારા મતમાં જલાદિરૂપે જે અસત્ત્વ તે નિરૂપાખ્ય એવું કાંઈ નથી, (પાના નં. ૧૭) કે જેને લઈને સન્ધાસત્ત્વને અભિન્ન કહી તે વિકલ્પના ઉપન્યાસ વડે વસ્તુનો અભાવ થઈ જવાની આપત્તિ બતાવી તમારૂં ન્યાયમાં પ્રવિણપણું બતાવવાનો આડંબર કર્યો. અમારે મતે તો પાર્થિવ સત્ત્વ તે જ વિશિષ્ટ એક સ્વભાવ હોઈ જલાદ્યસત્વ છે, એટલે ઉક્ત દોષોનો અભાવ હોવાથી, તમે જે વિકલ્પો કરવાનો પરિશ્રમ કર્યો તે મિથ્યા છે. આ પ્રકારે બાકીના વિકલ્પોને વિષે પણ સમજવું.” તો અનેકાંતવાદી તેનો જવાબ આપે છે, “અહો ! શો અવધિ વિનાનો મોહ છે ! પોતાની વાણીમાં જ અનેકાન્તનું For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ પ્રતિપાદન થઈ જાય છે, છતાં અનેકાન્તનો સ્વીકાર કરાતો નથી! જુઓ પાર્થિવ દ્રવ્ય સન્ત તે જ વિશિષ્ટ એવું જલાદિ દ્રવ્યાસત્ત્વ એમ કહો છો છતાં વસ્તુ સદસકૂપ છે એમ સ્વીકાર કરતા નથી એ કોઈ અપૂર્વ મોહ છે. વાસ્તવિક રીતે જોશો તો સ્વસત્તાથી ભાવ અને પરસત્તાથી અભાવ એમ પ્રત્યેક વસ્તુની ઉભય રૂપતા માન્યા વિના વસ્તુની વિશિષ્ટતા જ સિદ્ધ થશે નહિ. જે સ્વભાવથી ઘટ વસ્તુ પાર્થિવ દ્રવ્યરૂપે સત્ છે, તે જ સ્વભાવથી જલાદિ દ્રવ્યરૂપે અસત્ છે એમ નથી. કેમકે નિમિત્ત અભિન્ન હોતે છતે સતુ અને અસનું એક સ્થાને રહેવુ વિરૂદ્ધ છે. જુઓ, તેના તે જ સ્વભાવથી વસ્તુ સત્ હોય અને અસતું હોય એ વિરૂદ્ધ જ છે (પાના નં. ૧૮) કદાચ શંકા થાય કે- પણ જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ એ તો પરિકલ્પિત છે માટે દોષનો સંભવ નથી એ કહેવું તે ગડુના પ્રવેશ અક્ષિ તારકને કાઢી નાખવાનો ન્યાય કહેવાય. અર્થાત્ પ્રસ્તુત દોષને કાઢવા જતા બીજો મોટો દોષ આવી પડે એવું થાય. કેમકે જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ પરિકલ્પિત હોવાથી અસત્ હોવાથી જલાદિ દ્રવ્ય રૂપે પણ અસ્તિત્વનો પ્રસંગ હોવાથી જલાદિ દ્રવ્ય રૂપે પણ અસ્તિત્વનો પ્રસંગ આવે જે અનિષ્ટ છે. કદાચ શંકા થાય કે એ વાત ઠીક છે, પરંતુ પાર્થિવ દ્રવ્યરૂપે સત્ત્વથી ભિન્ન એવું જલાદિ દ્રવ્યાસત્ત્વ પરિકલ્પિત For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ છે, પણ પાર્થિવ દ્રવ્ય સત્ત્વ તે જ જલાદિ દ્રવ્યાસત્ત્વ એમ કહેતાં બાધ નથી. આ શંકાનો જવાબ આપે છે-આ શો પોતાના મત ઉપર આગ્રહનો મોહ છે ! સમજાવ્યું તો પણ સમજાતું નથી ! જે સ્વભાવે પાર્થિવ દ્રવ્યરૂપે સત્ છે તે જ સ્વભાવે ઘટ જલાદિ દ્રવ્યરૂપે અસત્ નથી; Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 (પાના નં. ૧૯) એમ જે સમજાવ્યું છે તે જ પુનઃ કહેવું પ્રાપ્ત થાય છે, માટે પોતાના મતનો આગ્રહ કરવામાં જેના ચિત્તની આસકિત છે તેની સાથે વધારે વિવાદ કરવાથી સર્યુ. ૧૧૯ બીજો પ્રતિવાદી (નૈયાયિકાદિ) કહે છે કે વસ્તુ સદસટ્રૂપ છે તો ત્યાં અસત્યક્ષને વિષે પ્રસજ્જ પ્રતિષેધ માનો છો ? કે પર્યાદાસ પ્રતિષેધ માનો છો ? ઉભયથા પણ દોષનો પ્રસંગ છે. જો સત્ નહિ તે સન્નિવૃત્તિમાત્ર નિરૂપાખ્ય અસત્ એમ કહો તો તે પ્રમાણનો વિષય જ થઈ શકતું નથી; એટલે વસ્તુનો ધર્મ તો ક્યાંથી થઈ શકશે! અને થઈ શકે તો વસ્તુ નિરૂપાખ્ય જ થઈ જવાની કેમકે જે નિરૂપાખ્ય છે તે સોપાખ્ય સ્વભાવવાળું થઈ ન શકે. ત્યારે સત્થી અન્ય તે અસત્ અર્થાત્ અન્ય સત્ તે જ અસત્ એમ કહેશો તો, અસત્ એ સત્પ થઈ જવાથી, સદસદ્રુપતાની અનુપપત્તિ થશે; કેમકે સત્ છે, તે સદંતરરૂપ છે એમ કોઈ બુદ્ધિમાન તો કહે નહિ. અનેકાંતવાદી આનો જવાબ આપે છે-આ પ્રકારે જે For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨૦ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ દૂષણ ઠરાવ્યું તે પણ અયોગ્ય છે; કેમ કે શ્રી અહમ્મતના અજ્ઞાનથી એમ કહેવું થાય છે, અને ઉભયે પક્ષમાં દોષનો સંભવ નથી. કેમ નથી? (પાના નં. ૨૦) જવાબ-યદ્યપિ સની નિવૃત્તિ માત્ર એવું નિરૂપાખ્યા તે અસત્ એમ કહો તથાપિ સ્વરૂપથી સત્ તથા પરરૂપથી અસત્ હોવાથી સદસકૂપતા જ પ્રાપ્ત થઈ. આમ સત્ત્વ છે તે સર્વથા અસત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત નથી, અને અસત્ત્વ છે તે સત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત નથી. સત્ત્વ અને અસત્ત્વમાં કાંઈ વિશેષ જ નથી એમ પણ નથી, કેમકે એમના નિમિત્ત ભિન્ન છે. જાઓ, સ્વદ્રવ્યાદિ રૂપે સત્ છે, પરદ્રવ્યાદિ રૂપે અસત્ છે એમ કહેલું જ છે એટલે વસ્તુ જે કારણથી સત્ છે તે જ કારણથી અસત્ છે, કેમકે પરનાં દ્રવ્યાદિરૂપે અસત્ હોઈ પોતાનાં દ્રવ્યાદિરૂપે સત્ છે. તથા વસ્તુ જે કારણથી અસતુ છે, એથી જ સત્ છે, કેમકે સ્વદ્રવ્યાદિરૂપે સત્ હોઈ પરદ્રવ્યાદિરૂપે અસત્ છે. તેથી જ સત્ય અને અસતુનો એક સ્થાને વિરોધ પણ થનાર નથી, (પાના નં. ૨૧) કેમકે તેમના નિમિત્ત ભિન્ન છે, તથા ધર્મિભાવ છે. જે વિષે આગળ કહીશું. અનુભવ પણ તેવી જ સાક્ષી આપે છે. જુઓ, વસ્તુમાત્રનો અનુભવ સ્વરૂપથી અવ્યાવૃત્ત અને પરરૂપથી વ્યાવૃત્ત એ પ્રકારે જ થઈ શકે છે. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧ ૨૧ કદાચિ અત્રે આ શંકા થશે કે સ્વરૂપથી અવ્યાવૃત્તિ તે જ પરરૂપથી વ્યાવૃત્તિ છે, પણ તે અયુક્ત છે, અને એનો ઉત્તર અપાઈ ગયો છે. આવી સ્થિતિ છે માટે પક્ષપાતને દૂર મૂકી ન્યાયને અનુસરનાર જનો એ યુક્તિયુક્ત એવી સદસકૂપ વસ્તુ અંગિકાર કરવી જોઈએ. કહ્યું પણ છે કે “સત્ત્વ અને અસત્ત્વ એ પરસ્પર વિરૂદ્ધ નથી, માટે ઉભયરૂપ એક વસ્તુ માનવી એ શું યોગ્ય નથી ?” વળી જે એમ કહ્યું કે વસ્તુને સદસકૂપ માનતા સત્ત્વ તેમ અસત્ત્વને વસ્તુના ધર્મ તરીકે સ્વીકારવાની જરૂર પડશે, તો એ તો અમે માનીએ છીએ તેમાં શી હાનિ છે? (પાના નં. ૨૨) વળી તમે જે કહ્યુ હતુ કે-તો અહીં પણ કહેવું જોઈએ કે ધર્મ ધર્મીનો ભેદ છે કે નહિ ? ઇત્યાદિ તેમાં પણ કહેવાનું છે કે ભેદ પક્ષ અને અભેદ પક્ષ ઉપજાવી જે દોષ બતાવ્યા છે તેનો સ્વીકાર ન કરવાથી જ તિરસ્કાર થઈ જવાથી અમને કોઈ ક્ષતિ નથી, ભેદભેદ પક્ષનો તો અમે સ્વીકાર કરીએ જ છીએ. પ્રશ્ન-એમાં પણ જે આકારે ભેદ છે તે આકારે ભેદ છે, ઇત્યાદિ દૂષણ કહ્યાં છે. જવાબ-હા, કહ્યા છે, પણ તે અયોગ્ય જ કહ્યાં છે, કેમકે જે અધિકૃત વિકલ્પ છે તેનો યથાર્થ અર્થ ન જાણવાથી કહ્યા છે. પરસ્પર વ્યાપ્તિ હોવાથી ભેદભેદપક્ષ એ અલગ For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ જાતિરૂપ છે, કેમકે એકલા ભેદ કે અભેદ ઘટતા નથી. ‘ભેદ અને અભેદ પરસ્પર સંકળાયેલા નથી' એવો જૈનમત નથી, કેમકે અભેદથી નહીં સંકળાયેલ માત્ર ભેદની સિદ્ધિ થતી નથી અને ભેદથી નહીં સંકળાયેલ માત્ર અભેદની સિદ્ધિ થતી નથી. તેથી જે કહ્યું હતું કે “જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ છે’ તે અર્થરહિત જાણવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધર્મીનો ભેદાભેદ એટલે શું ? એનો અર્થ એટલો જ કે કચિત્ ભેદ છે, અને કથચત્ અભેદ છે. (પાના નં. ૨૩) ત્યાં ધર્મો પરસ્પરથી ભિન્ન છે અને પાછા પ્રતિનિયત એક ધર્મીના આશ્રિત છે, એટલે કથંચિત્ ભેદ થયો, તે આ પ્રમાણે- ધર્મ અને ધર્મીનું સર્વથા એકત્વ માનતાં ધર્મ રૂપે પણ ભેદ થવો યોગ્ય નથી, તે પ્રતીત છે. વળી એમ ધર્મોમાં ધર્મીનું સ્વરૂપ આવી જવાથી, તેમ ધર્મીમાં ધર્મોનું સ્વરૂપ આવી જવાથી કથંચિત્ ધર્મ ધર્મીનો અભેદ પણ થશે. જો અત્યંત ભેદ જ હોય તો ધર્મ અને ધર્મી એમ કલ્પનાનો પણ અવકાશ નથી. કેમકે અતિપ્રસંગ આવી જાય. કદાચ એવી શંકા થાય કે-આવી જે ધર્મ ધર્મી કલ્પના તે તો ઉત્પ્રેક્ષા માત્ર છે, તાત્ત્વિક નથી. આ શંકા પણ બરાબર નથી. કેમકે અનુભવથી વિરૂદ્ધ છે, અને જે અનુભવ છે તે અનુપપન્ન કહેવાતો નથી. For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧ ૨૩ પ્રત્યક્ષથી જ વસ્તુ માત્ર અનુવૃત્ત અને વ્યાવૃત્ત સ્વભાવવાળી સમજાય છે; અને વિદ્વાનથી તે સ્ત્રી બાલાદિ પર્યતને જે અનુભવ થાય છે તે ખોટો કહી શકાવો અશક્ય છે. સામે રહેલા ઘટાદિને વિષે તદ્રુપ અને અતદ્રુપ એવો જ અનુભવ થાય છે, કેમકે એમ ન થતું હોય તો ઘટનો અભાવ થવાનો પ્રસંગ આવે. કદાચ એવી શંકા થાય કે-પદાર્થનુભવ તો એક રૂપ જ છે, અને ઘટની પ્રતિછાયા રૂપે જે અનુભવ થાય છે તે ઘટાદિપ્રતિભાસથી ભિન્ન તરીકે કહેવાય છે. પદાર્થનાં પોતાનાં જ કાંઈ બે રૂપ નથી. કહ્યું પણ છે કે એકના ઉપલંભનો અનુભવ થવાથી અન્યનો ઉપલંભ થતો નથી, અને જો ઉપલંભ થાય તો તે કલ્પિત હોવો જોઈએ. (પાના નં. ૨૪) એમ કહેવું પણ યુકત નથી. જે વિષે આગળ જવાબ બતાવાઈ ગયો છે. સ્વરૂપે સત્ત્વ તે જ પરરૂપે અસત્ત્વ છે એમ કહી સમાધાન કરાયું છે. વળી, એકાંત પર્યાયનયમતને અનુસાર કલ્પના અયુક્ત છે.જુઓ કલ્પના છે તે વસ્તુ ઉત્પન્ન થયા પછી થાય છે કે તે પહેલા? અનુત્પન્ન હોય ત્યારે તો પદાર્થ જ નથી, ત્યાં કલ્પના બને નહિ. ત્યારે ઉત્પન્ન થાય ત્યારે બને ત્યાં વિકલ્પ કે પદાર્થ ગૃહીત થાય ત્યારે કલ્પના થાય કે અગૃહીત હોય ત્યારે પણ થાય ? અગૃહીત હોય ત્યારે થાય નહિ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ કેમકે અતિપ્રસંગ આવે. ગૃહીત હોય ત્યારે થાય તો ગ્રાહક જે જ્ઞાન તે અવિકલ્પ છે, કેમકે વિકલ્પજ્ઞાન ઉત્પન્ન વસ્તુ વિષયક ન થાય, તે પણ એટલા માટે કે જ્યારે વિકલ્પજ્ઞાન થાય ત્યારે ઉત્પન્ન વસ્તુ ન હોય, “તે જ્ઞાનમાં જ કલ્પના સંભવે છે', એમ કહો તો તે ઠીક નથી, કેમકે વિકલ્પની ઉપપત્તિ જ ત્યાં થતી નથી. જુઓ, ત્યાં પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી વિકલ્પ થાય કે અનુત્પન્ન હોય ત્યારે પણ થાય ? અનુત્પન્ન હોય ત્યારે તો થાય જ નહીં કેમકે અસત્ છે; ઉત્પન્ન થતાં પણ થાય નહિ કેમકે ઉત્પત્તિ પછી તરત નાશ પામનાર છે. વિકલ્પનારૂપે જ ઉત્પન્ન થાય છે એમ કહો તો તેમ નથી. કેમકે તેનો હેતુ નથી. હેતુ નથી એ એટલા માટે કે સ્વલક્ષણથી ઉત્પન્ન નથી થયું. સ્વલક્ષણના અનુભવથી થયેલા સંસ્કારથી તે ઉપજશે એમ કહો તો પણ ન ચાલે, (પાના નં. ૨૫) કેમકે સંસ્કાર પણ સ્વલક્ષણરૂપે હોય અથવા સામાન્ય લક્ષણરૂપે હોય. સ્વલક્ષણ રૂપ છે એમ કહો તો તેનો તે જ દોષ ઊભો છે. સામાન્ય લક્ષણ રૂપ કહો તો તેનાથી તેનો ઉદય જ શી રીતે થાય તે કહો. કદાચ એમ કહો કે-કલ્પના સ્વલક્ષણ જ નથી; કેમકે સ્વસંવિત્તિને વિષે એ પણ પાછી સ્વલક્ષણ છે; કહ્યું પણ છે કે કલ્પના સ્વસંવિત્તિને વિષે ઈષ્ટ છે. પદાર્થને વિષે નહિ, કેમકે વિકલ્પરૂપ છે. For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ એ બધું પણ અયુક્ત છે-અર્થ વિકલ્પનારૂપ આકાર વિના કલ્પનાની સ્વસંવિત્તિનો જ અસંભવ છે; અને સંભવ કહો તો કલ્પના જ બને નહિ. સ્વલક્ષણાનુભવથી થતા સંસ્કારથી જેમાં વિશેષ ઉત્પન્ન થયો છે એવો ભૂતકાલમાં અનુભવેલા વિકલ્પથી થતો પરિપક્વ સંસ્કાર કલ્પનાનો હેતુ થાય છે, એમ કહો તો તેમ પણ નથી, સ્વલક્ષણાનુભવથી થતા સંસ્કારે કરી તે પૂર્વ સંસ્કાર થકી વિશેષરૂપતા જ સિદ્ધ થતી નથી, કેમકે તેનાથી તે સંસ્કારને કશો તાત્ત્વિક ઉપકાર જ થતો નથી. જીઓ-સ્વલક્ષણના અનુભવથી જનિત સંસ્કાર તે વિકલ્પથી થયેલ સંસ્કારવિશેષ ઉપર ઉપકાર કરશે તો એ વિકલ્પથી થયેલ સંસ્કારવિશેષની ઉત્પત્તિ પછી કરશે કે ઉત્પત્તિ પૂર્વે કરશે કે For Private and Personal Use Only ૧૨૫ (પાના નં. ૨૬) નાશ થયા પછી કરશે ? એમ ત્રણ ભેદ છે. અનુત્પન્નની ઉપર તો કરી ન શકે કેમકે ઉત્પન્ન જ નથી તેને ઉપકાર જ બને નહિ. તેમજ ઉત્પન્નની ઉપર પણ ન કરી શકે કેમકે તેને અતિશયની અપેક્ષા નથી અને અતિશય ઉપજાવ્યા વિના તો ઉપકાર થવો જ અશકય છે. જો અતિશય થાય છે એમ માનો તો વસ્તુ પોતે અન્ય રૂપે થઈ જાય. ભૂતકાળના વિકલ્પથી થયેલ સંસ્કાર અને વર્તમાન અનુભવથી થયેલ સંસ્કાર એ બન્ને એક થઈ તે બન્નેથી અન્યને કરે એ જ અતિશયનું આધાન છે, તે જ Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ઉપકાર છે, એમ કહો તો તે બરાબર નથી, કેમકે ઉપાદાનકારણમાં વિશેષના આધાન વિના તેમાંથી કાર્ય વિશેષ થવાનો સંભવ નથી. તેમજ અન્ય પ્રકારે ઉત્પન્ન થતી એવી વસ્તુને વિષે, તે જ કાલે પણ અન્ય પ્રકારથી થતા એવા કોઈ અન્યથી અતિશય ઉપજવો અશક્ય છે; કેમકે તેવા અન્યથી કાંઈ પણ વિશેષ સિદ્ધ થઈ શકતો નથી, અને થાય છે એમ કહો તો ત્યાં પાછો આનો આજ શંકા-વિકલ્પાદિ પ્રકાર લાગુ થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૨૭) આમ આ તકરાર નિઃસાર છે. આ પ્રમાણે કારણની પંરપરામાં પણ આવી દૂષણ જાલ લાગુ થાય છે એમ સમજવું. નષ્ટની ઉપર પણ ઉપકાર કરી શકે એમ નથી, કેમકે તે અવિદ્યમાન છે, અને અવિદ્યાન જે અસત્ તેની ઉપર ઉપકાર કરી શકાતો નથી; કરી શકાય છે એમ કહેતાં અતિપ્રસંગ આવે છે. માટે “હેતુનો યોગ નથી” એમ જે કહ્યું તે ઠીક કહ્યું છે; અને ક્ષણિક એકાંત પક્ષમાં “હેતુ ફલ ભાવની અનુપત્તિ થાય છે” એજ આગળ કહીશું. વળી જે કહ્યુ કે ભેદાભેદનો સ્વીકાર કરનારે અવશ્ય એમ સ્વીકારવું પડશે કે પદાર્થને વિષે ધર્મ ધર્મીનો ધર્મ અને ધર્મારૂપે ભેદ છે, પણ સ્વભાવે કરીને અભેદ છે, તે પણ, ધર્મો પરસ્પરથી ભિન્ન છે અને પ્રતિનિયત ધર્મના અમુક For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧ ૨૭ અમુક ધર્મ આશ્રિત છે એટલે કથંચિત્ ભેદ છે ઇત્યાદિ જે કહેવાઈ ગયું છે તેનાથી પરાસ્ત જાણવું, કેમકે અન્ય પ્રકારે ભેદભેદની સિદ્ધિ અશક્ય છે. વળી જે કહ્યુ છે કે વિષય માત્રની વ્યવસ્થા જ્ઞાનમાં નિવિષ્ટ છે, અને સદસકૂપ વસ્તુનું જ્ઞાન થતુ નથી, કેમકે એવા પરસ્પર વિરૂદ્ધ ઉભયરૂપવાળુ જ્ઞાન થવુ અશક્ય છે. આનો પણ પરિહાર, વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષથી જ અનુવૃત્તવ્યાવૃત્ત સ્વભાવવાળું છે, એમ બતાવવાથી થઈ ગયેલો છે, કેમકે ઉભયરૂપ સંવેદન થવામાં કોઈ બાધ આવતો નથી. વળી જે કહ્યું કે કાર્યદ્વારે પણ વસ્તુ સદસકૂપ જણાતી નથી કેમકે ઉભયરૂપ કાર્ય ક્યાંય પણ ઉપલબ્ધ થતુ નથી, તે કહેવાનો પણ અવકાશ નથી, કેમકે વસ્તુસ્થિતિથી ઉભય પ્રકારની ઉપલબ્ધિ સિદ્ધ કરી છે. તેમજ એ વસ્તુ કાર્ય કરવાને પ્રવર્તે ત્યારે કોઈક આકારે કાર્ય કરે, કોઈક આકારે ન કરે એવું નથી, કેમકે કરવું અને ન કરવું તે એકની એક વસ્તુને વિષે એક જ કાલે સંભવે જ નહિ, (પાના નં. ૨૮) એવું જે કહ્યું છે તેમાં પણ સાર નથી, કેમકે વિરોધ જ સિદ્ધ થતો નથી. જુઓ -પર્યાયરૂપે વસ્તુ કાર્ય કરે છે, દ્રવ્ય રૂપે નથી કરતી, એટલે એકને જ For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ કરવા ન કરવાનો વિરોધ કયાં રહ્યો ? અથવા સ્વકાર્યકર્તૃત્વ રૂપે ‘કરે છે’, અન્યકાર્યકર્તૃત્વરૂપે નથી કરતું; એટલે કોઈક આકારે કરે છે; કોઈક આકારે કરતું નથી, એમ કહેવામાં પણ શો વિરોધ છે ? સ્વકાર્યકર્તૃત્વ તે જ અન્યકાર્યઅકર્તૃત્વ એમ પણ ન કહેવાય; જો એમ હોત તો જેમ સ્વકાર્ય કરે છે તેમ અન્યકાર્ય પણ કરત, કેમકે અકર્તૃત્વ છે તે કતૃત્વથી ભિન્ન નથી. તેમજ આથી ઉલટું પણ થઈ શકત. ત્યારે તો વસ્તુનું કારણત્વ જ રહેત નહિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir કદાચ અહીં શંકા થાય કે-‘અન્ય કાર્યનું અકર્તૃત્વ એ અન્ય શું હોઈ શકે કે જેને આશ્રીને અનન્યત્વ યુક્તિ વડે તમે વસ્તુ અકારણ બની જવાનુ પ્રતિપાદન કરો છો ? અર્થાત્ અન્ય કાર્યનુ અકર્તૃત્વ એ અન્ય કંઈ નથી. પરંતુ સ્વકાર્યકર્તૃત્વ એ જ એકસ્વભાવવાળુ અન્યકાર્યનું અકર્તૃત્વ છે.’ (પાના નં. ૨૯) એમ હોય તો તો જે સ્વભાવથી કરે છે તે જ સ્વભાવથી નથી કરતું એવી આપત્તિ આવે. અને એમ અભિન્ન નિમિત્ત હોવાથી એકત્ર જ કર્તૃત્વ અને અકર્તૃત્વનો વિરોધ આવી પડ્યો. જુઓ જે સ્વભાવે કરે છે તે જ સ્વભાવે નથી કરતું. આ બરાબર નથી. કેમકે એક સ્વભાવવાળાનો એકત્ર જ ઉપયોગ સંભવે છે. For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ અન્ય કાર્યનું જે અકર્તૃત્વ તે, વસ્તુને વિષે પરિકલ્પિત છે એમ કહેશો તો તે પણ રમણીય વચન નથી. અન્ય કાર્યનું અકર્તૃત્વ કારણને વિષે પરિકલ્પિત હોવાથી તે વસ્તુતઃ અસત્ છે. એટલે અન્યકાર્યકર્તૃભાવ આવી પડવાથી તેમાં અન્ય કાર્ય કર્તૃત્વ માનવાનો પ્રસંગ આવશે. ૧૨૯ અથવા એમ કહેશો કે સ્વકાર્યકર્તૃત્વથી ભિન્ન જે અન્યકાર્યઅકર્તૃત્વ તે પરિકલ્પિત છે, અને સ્વકાર્યકર્તૃત્વને જ અન્યકાર્યાકતૃત્વ સ્વભાવવાળું સ્વીકારીએ છીએ, તો તે પણ અયુક્ત છે; એનો ઉત્તર અપાઈ ગયો છે. જીઓ-જે સ્વભાવથી કરે છે તે જ સ્વભાવથી નથી કરતું એવી આપત્તિ આવી ઇત્યાદિ જે કહેવાઈ ગયું છે તે જ પુનઃ પ્રાપ્ત થાય છે. For Private and Personal Use Only (પાના નં. ૩૦) ‘વસ્તુ સર્વભાવે જો કાર્ય કરે તો તે ભાવરૂપ જ થાય’, વગેરે જે પૂર્વપક્ષીએ કહ્યુ હતુ તેનો પણ આ ન્યાયથી જ પરિહાર જાણવો, કેમકે અભાવ છે તે વસ્તુનો ધર્મ હોવાથી કચિત્ તેનાથી અભિન્ન છે, અને અન્ય કાર્યનું કારણ ન હોવાથી. આમ છે ત્યારે એ જ વ્યવસ્થિત થયું કે વસ્તુ સદસટ્રૂપ છે. કહ્યું પણ છે કે “પ્રત્યક્ષથી જણાય છે, અને કાર્યથી પણ સમજાય છે, માટે અવશ્ય એક એવી વસ્તુને સદસટ્રૂપ માનવી જોઈએ.” આ ઠેકાણે વૈશેષિકાદિ કહે છે કે, વસ્તુનુ સ્વરૂપે Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩) અનેકાનાવાદપ્રવેશ ભાવાનુવાદ સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ એ તો અમને ઈષ્ટ જ છે તેથી સિદ્ધસાધ્યતા દોષ છે. આ કહેવું પણ યોગ્ય નથી; કેમકે પોતાના જ મતથી વિરૂદ્ધ છે. જુઓ-આમ કહેનારે પણ સત્ત્વ અને અસત્ત્વ એ, વસ્તુના ધર્મ છે, એમ તો માનવું જ પડશે, ત્યારે કહો કે ધર્મ અને ધર્મીનું અન્યત્વ છે ? અનન્યત્વ છે ? કે અન્યાનન્યત્વ છે ? જો અન્યત્વ જ હોય તો વસ્તુ અવસ્તુ થઈ જશે કેમકે ધર્મહીન વસ્તુ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે એમ સ્વીકારેલું છે, ધર્મ વસ્તુથી પર છે, એટલે સતુ વગેરે ધર્મરૂપે ન હોવાથી વસ્તુ એ અવસ્તુ બનવાનો પ્રસંગ આવે. (પાના નં. ૩૧) એ જ રીતે ધર્મને વસ્તુથી ભિન્ન માનતાં તે ધર્મ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોઈ ધર્માતરને પ્રાપ્ત કરશે. ત્યાં પણ એ જ ન્યાય લાગશે, એમ અવ્યવસ્થા થશે. અહીં વૈશેષિક શંકા કરે છે-ધર્મો ધર્માતરને પ્રાપ્ત થાય તે વાત ઈષ્ટ નથી. પરંતુ એ ધર્મો પોતે જ સ્વરૂપે છે, પરરૂપે નથી, માટે સત્ત્વ અને અસત્ત્વ તે કાંઈ તેમનાથી વિલક્ષણ નથી. એ પણ બરાબર નથી, કેમકે વસ્તુને પણ એ ન્યાય લાગશે, અને ધર્માભાવનો પ્રસંગ આવતાં મૂલ સિદ્ધાંતમાં વિરોધ આવશે, For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ (પાના નં. ૩૨) ધર્મો વસ્તુથી ભિન્ન હોવા છતા વસ્તુના છે' એમ માનવામાં કોઈ સમ્બન્ધ ઘટતો નથી. સંબંધ તરીકે સમવાયની કલ્પના કરવામાં આવે તો તે પણ બરાબર નથી. કેમકે સમવાયના ધર્મો સમવાયથી ભિન્ન હોવાથી ત્યાં પણ એ જ ન્યાય લાગશે. ત્યારે હવે ધર્મધર્મીનું અનન્યત્વ માનવાનો પક્ષ જોઈએ. એમ હોય તો ધર્મ અને ધર્મીનું એકત્વ થઈ જવું જોઈએ, કેમકે ધર્મી જે એક છે તેનાથી ધર્મ ભિન્ન નથી, એટલે ધર્મીના સ્વરૂપની જેમ ધર્મો પણ તેનાથી અભિન્ન અને એકરૂપ થવા જોઈએ; અને એમ થતાં સત્ અને અસત્નો પણ અભેદ થવાથી તે જેમ સ્વરૂપે સત્ છે તેમ પરરૂપે પણ સત્ થશે. પણ તે બરાબર નથી. સદસટ્રૂપ જે ધર્મ તે નિરાધાર રહી શકતા નથી, ૧૩૧ જો ધર્મ-ધર્મી વચ્ચે અન્યાનન્યત્વ માનો તો એ અનેકાંતવાદનો જ સ્વીકાર હોવાથી એકાંતવાદવાળાને સ્વમતવિરોધ જ પ્રાપ્ત થાય છે; આટલેથી અહીં અટકવું ઉચિત છે. આમ સદસદ્ ઉભયરૂપ એક વસ્તુ છે એવો વાદ અહીં પૂર્ણ થયો. For Private and Personal Use Only (પાના નં. ૩૩) વળી જે એમ કહ્યું કે આથી નિત્યાનિત્યત્વ પણ ખંડિત થયું જાણવું કેમકે દેખીતું જ તે વિરૂદ્ધ છે, તે પણ યોગ્ય નથી, કેમકે પ્રમાણથી વસ્તુ Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ નિત્યાનિત્યરૂપે જ સમજાય છે. જુઓ-પ્રત્યક્ષથી વસ્તુ નિત્યાનિત્યરૂપે જ જણાય છે, એમ ન હોય તો વસ્તુનું જ્ઞાન નહી થવાનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે જો વસ્તુને અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવવાળી સર્વથા નિત્ય માનવામાં આવે તો તે જ્ઞાન ઉપજાવી શકે તેવા સ્વભાવવાળી થાય કે ન ઉપજાવી શકે તેવા સ્વભાવવાળી થાય? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો સર્વને સર્વત્ર સર્વ કાળે તે જ્ઞાન ઉપજાવતી હોવી જોઈએ, કેમકે તે એક સ્વભાવવાળી જ છે. પરંતુ એમ તો થતું નથી, કેમકે કોઈ સ્થાને કોઈકને ક્યારેક જ તેનું જ્ઞાન થાય છે. એમ કહો કે દેશકાળાદિ વિશેષથી એમ થાય છે તો તે પણ ઠીક નથી. કેમકે જે સર્વથા એક સ્વભાવવાળું છે તેને નવો વિશેષ થવાનો અવકાશ નથી; જો અવકાશ હોય તો અનિયત્વ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે. જ્ઞાન ઉપજાવવામાં સહકારીની અપેક્ષા છે એમ કહેશો તો તેમ પણ નથી; કેમકે જે એકાંત નિત્ય છે તેને અપેક્ષાનો અવકાશ જ નથી. જુઓ, સહકારી તેનામાં કાંઈ વિશેષ ઉપજાવે છે કે નહિ ? એ કહો. જો ઉપજાવતો હોય તો તે અર્થાતરરૂપ છે કે અનર્થાતરરૂપ છે? (પાના નં. ૩૪) જો અર્થાતરરૂપ હોય તો તેથી વસ્તુને શું થયું? વિશેષ થયો એમ કહો તો તેમ નથી, કેમકે અનવસ્થા થાય છે. જુઓ-જે વિશેષ થાય છે તે વસ્તુથી For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૩૩ ભિન્ન છે કે અભિન્ન છે ? એ જ પ્રશ્ન પરંપરા પુનઃ હતી તેવી ને તેવી પ્રાપ્તિ થાય છે, માટે અનવસ્થા છે. ત્યારે જો અનર્થાતરરૂપ કહો તો તે વિદ્યમાન છે કે અવિદ્યમાન છે? જો વિદ્યમાન હોય તો કેવી રીતે થાય છે કેમકે જો થાય તો અનવસ્થા થાય છે. જો અવિદ્યમાન કહો તો તે અવિદ્યમાન હોવા છતા તેનાથી અનર્થાતરરૂપ છે એ બરાબર નથી. અનર્થાતરરૂપ જે વિશેષ તે થતો હોય તો વસ્તુ અનિત્ય બનવાની આપત્તિ આવશે. જાઓ-તે થયો એટલે જે પદાર્થ છે તે જ થયો કહેવાય, કેમકે તે પદાર્થથી ભિન્ન નથી. આ દોષ ન આવે માટે નથી થતો એમ જ સ્વીકાર કરી લો તો તો સહકારી જ વ્યર્થ થઈ ગયો કેમકે તે કાંઈ પણ ઉપકાર કરતો નથી; જો સહકારી છે એમ કહો તો અતિપ્રસંગની પ્રાપ્તિ થાય છે. જાઓ-કાંઈ પણ વિશેષ ન ઉપજાવતો હોવા છતા પણ (પાના નં. ૩૫) સહકારી ને સહકારી કહો તો સર્વે પદાર્થ સર્વે પદાર્થના સહકારી માનવાનો પ્રસંગ આવશે, કેમકે વિશેષ ન કરવા વડે બધા પદાર્થો સમાન છે. આમ આખી સહકારીની કલ્પના વ્યર્થ છે. ત્યારે હવે એમ કહો કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે કંઈ વિશેષ નહીં કરનારા એવા પણ કોઈ પ્રતિનિયત સહકારીને લઈને જ વસ્તુ કાર્ય (જે જ્ઞાન તે) ઉપજાવે છે તો For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ તે પણ એક મનોરથ માત્ર જ છે કેમકે વિકલ્પને સહન કરી શકે એમ નથી. પોતાને ઇષ્ટ એવા સહકારીની સાહાયથી જ જયારે કાર્ય થાય છે, ત્યારે વસ્તુનો કંઈ વિશેષ નહી કરનારા એવા સહકારીની અપેક્ષારૂપ સ્વભાવ તે રહે છે કે નહિ ? તે કહો. જો નથી રહેતો એમ કહો તો અનિત્યત્વ પ્રસંગ આવે છે, કેમકે સ્વભાવની વ્યાવૃત્તિ થતાં જે સ્વભાવવાન તે સ્વભાવથી અભિન્ન હોવાને લીધે સ્વભાવની પેઠે જ નિવૃત્ત થઈ જશે. જો રહે છે એમ કહો તો કાર્ય થવાનો જ સંભવ નહિ રહે, કેમકે વસ્તુનો સ્વભાવ નિવૃત્ત થવાનો નથી એટલે નિત્ય જ રહેવાનો છે, જીઓ-તેનો કાર્ય ન ઉપજવાની સ્થિતિમાં જે સ્વભાવ છે, તેનો તે જ સ્વભાવ, કાર્ય ઉપજવાની સ્થિતિમાં પણ રહેવાનો છે. તો પછી તે કાર્ય ઉપજાવી જ કેમ શકે ? અથવા સર્વદા ઉપજાવ્યાં જ કરે એમ એકાંતનિત્યપક્ષનો સ્વીકાર કરતા Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૩૬) વસ્તુ પોતે વિજ્ઞાનાદિ કાર્ય ઉપજાવી જ શકતી નથી એટલે તેનું જ્ઞાન થવાનો જ સંભવ નથી. જો પ્રકૃતિ થકી જ એકક્ષણસ્થિતિધર્મવાળું એકાંત અનિત્ય એવું વસ્તુસ્વરૂપ સ્વીકારવામાં આવે, તો પણ વસ્તુ વિજ્ઞાનાદિ કાર્ય ઉપજાવી જ શકતી નથી, એટલે તેનું જ્ઞાન થવાનો જ સંભવ નથી. જે સર્વથા એકક્ષણ જેટલી જ For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૩૫ સ્થિતિ કરવાના ધર્મવાળું છે તેનાથી વિજ્ઞાનાદિ ઉત્પન્ન થવાનો સંભવ નથી. કેમકે તે વસ્તુ જ ત્યારે નથી. જુઓજેનો ધર્મ ક્ષણમાત્ર સ્થિતિ કરવાનો છે તે ક્ષણમાત્ર રહેવાના સ્વભાવવાળો કહેવાય છે, એટલે અથપત્તિથી જ દ્વિતીયાદિક્ષણોને વિશે એની અસ્થિતિ છે એમ ન ઇચ્છતાં પણ કબુલ કર્યા વિના છૂટકો નથી, કેમકે એ સ્વીકાર કરવો ન્યાયયુક્ત છે. ત્યારે હવે જે આ સ્થિતિ અને અસ્થિતિ તે પરસ્પરથી અન્ય છે, કે અનન્ય છે, તે જ કહો. (પાના નં. ૩૭) એ કહેવાથી શું થાય તે જુઓ. જો અન્યત્વ કહો તો તે સર્વથા અન્યત્વ કે કથંચિત્ ? જો સર્વથા કહો તો દ્વિતીયાદિક્ષણે પણ સ્થિતિનો પ્રસંગ આવશે, કેમકે બીજી રીતે તો પ્રથમણે સ્થિતિ અને દ્વિતીયક્ષણે અસ્થિતિ એ બેના ભેદની વ્યવસ્થા થઈ શકે નહિ. જુઓ-અવ્યવહિત દ્વિતીયક્ષણમાં જેની અસ્થિતિ થનાર છે એવા ભાવની એકાંતે ભિન્ન એવી અસ્થિતિથી વર્તમાન ક્ષણમાં જેની સ્થિતિ છે તે ભાવની સ્થિતિનો વિરોધ નથી, તેમ દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ એ સ્થિતિથી અત્યંત ભિન્ન હોવાથી સ્થિતિથી અસ્થિતિનો કેવલ અવિરોધ છે એવી જ ભાવના કરવી પડશે. જો એમ કહો કે કથંચિત્ અન્યત્વ છે, તો તો અમારી અભીષ્ટ સિદ્ધિ જ થઈ કેમકે (નિત્યાનિત્યરૂપ) For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ અનેકાંતવાદનો જ સ્વીકાર થયો. જો ત્યારે હવે અનન્યત્વ કહો તો તે પણ સર્વથા કે કથંચિત્ તે કહો. જો સર્વથા કહો તો જે પ્રથમ ક્ષણે સ્થિતિ તે જ દ્વિતીયાદિક્ષણે અસ્થિતિ એમ થયું. સ્થિતિ ભાવરૂપ છે એટલે તેથી દ્વિતીયાદિક્ષણે પણ સ્થિતિ જ છે એમ કહેવું પ્રાપ્ત થયું. અથવા દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ તે નિરુપાખ્ય હોવાથી તે જ પ્રથમક્ષણસ્થિતિરૂપ થઈ તેથી પ્રથમ ક્ષણે પણ (અસ્થિતિરૂ૫) અભાવનો પ્રસંગ આવશે. (પાના નં. ૩૮) કથંચિત્ અનન્યત્વ કહો તો તો પૂર્વોક્ત દોષ (એટલે અનેકાંતસ્વીકાર) પ્રાપ્ત થશે. - દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ તે અભાવરૂપ છે માટે, પ્રથમ ક્ષણ સ્થિતિને લઈ, અન્યાનન્યત્વ કલ્પના પણ યુક્તિવાળી થશે નહિ. એમ પણ બને જો ભાવ પોતે અભાવથી ભેદભેદ ત્યજીને વર્તતો હોય. ત્યારે પ્રથમક્ષણથી ઉત્તરકાળ ભાવી જે પદાર્થાતર તેની સ્થિતિ તે જ વિવક્ષિત એવા દ્વિતીયાદિક્ષણની અસ્થિતિ છે. તો પછી સુતરાં અન્યાનન્યત્વ કલ્પનાનો પ્રસંગ આવે. અને એમ થતાં જ પૂર્વોક્ત દોષ પુનઃ પ્રાપ્ત થાય. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ ૧૩૭ હવે એમ કહો કે દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ તે પરિકલ્પિત હોવાથી અન્યાનન્યત્વ રૂપે કલ્પવી ન જોઈએ, તો કલ્પેલી હોવાથી અસત્ છે એટલે દ્વિતીયાદિક્ષણે પણ સ્થિતિ જ થઈ. એમ કહો કે પ્રથમ ક્ષણ સ્થિતિથી ભિન્ન એવી જે દ્વિતીયાદિક્ષણ અસ્થિતિ તે પરિકલ્પિત છે એટલે પ્રથમક્ષણસ્થિતિ એ જ દ્વિતીયક્ષણઅસ્થિતિ છે. તો પણ પ્રથમ ક્ષણ સ્થિતિ તે જ દ્વિતીયાદિક્ષણ અસ્થિતિ થશે. અને તેમાં આગળ કહેલા દોષ પ્રાપ્ત થશે. (પાના નં. ૩૯) ત્યારે એમ કહો કે ક્ષણ સ્થિતિ ધર્મવાળી જે વસ્તુ તે જ દ્વિતીયાદિક્ષણ અસ્થિતિ, તો તેમ પણ નથી, કેમકે તે વસ્તુ જ ત્યારે નથી, જુઓ-ક્ષણ સ્થિતિ ધર્મવાળાને ક્ષણ સ્થિતિ સ્વભાવ કહેવાય છે એ આદિ જે વિવાદ આગળ થઈ ગયો તે જ પુનઃ પ્રાપ્ત થાય છે. પાછું એમ કહેવામાં આવે કે દ્વિતીયાદિક્ષણે અસ્થિતિ હોતે છતે પ્રથમ ક્ષણ સ્થિતિ બને નહિ, અને બને તો તેની (દ્વિતીયક્ષણ અસ્થિતિની) અનુપપત્તિ થાય, પ્રતિયોગી (વિરોધી) નો અભાવ હોવાથી અન્યાનન્યત્વની કલ્પના સંભવતી નથી તેથી તેનાથી ઉપજતા દોષો નથી આવતા. જુઓ-દ્વિતીયાદિક્ષણે તે વસ્તુ જ નથી. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ એમ હોય તો પણ તે પોતે અસ્થિત હોવાથી, સ્થિતિની પેઠે તેની અસ્થિતિ પણ તેનો ધર્મ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે. અસ્થિતિને તેનો ધર્મ જો નહિ માનો તો સદા સ્થિતિ જ રહેશે. જાઓ-દ્વિતીયક્ષણમાં વસ્તુની જ સ્થિતિ છે. તેથી સ્વહેતુ થકી જ તે સ્થિતિ ધર્મવાળું અને અસ્થિતિ ધર્મવાળું છે એમ માનવું જોઈશે. (પાના નં. ૪૦) અક્રમવાળા કારણથી ક્રમયુક્ત ધર્મવાળા કાર્યની ઉત્પત્તિ ઘટતી નથી એટલે જે કાલે સ્થિતિ તે જ કાલે અસ્થિતિ થવા જશે. તો ક્ષણ સ્થિતિ ધર્મ તો ક્યાં રહેશે ! સ્થિતિ થાય તો પણ ક્ષણ સ્થિતિ હોવાથી પ્રથમક્ષણસ્થિતિ સાથે વિરોધ ન હોવાથી પ્રથમણની જેમ સદા સ્થિતિનો પ્રસંગ આવશે. વળી નિરંશ અને તેવા સ્વભાવવાળા હેતુથી તેવા સ્વભાવવાળું કાર્ય થાય એમ કહેવું વિદ્વાનોના સમાજમાં શોભે નહિ કેમકે યુક્તિહીન છે, કેમકે કારણ અને કાર્ય બન્નેમાં નિત્યસ્વભાવની પણ કલ્પના કરી શકાય છે. (પાના નં. ૪૧) સ્વભાવાંતર કલ્પના અશક્ય છે એમ પણ કહેવાય, કેમકે અર્થક્રિયાનો અભાવ થવાનો પ્રસંગ આવે છે, પણ આ સારૂં નથી; ક્ષણસ્થિતિધર્મવાળી વસ્તુને For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૩૯ વિષે જ હકિકતમાં તેનો (અર્થ ક્રિયાનો) અભાવ થવાનો પ્રસંગ આવે છે. જાઓ-ઉક્ત સ્વભાવવાળી વસ્તુ તે જ અર્થ ક્રિયા કેમકે કહ્યું છે કે જે થવાપણું તે જ તેની ક્રિયા, તો ઉપર કહ્યા પ્રમાણે તે અર્થ ક્રિયા જ ઘટતી નથી. આ પ્રકારે અહીં બહુ વિસ્તાર કરવાનું પ્રયોજન રહેતું નથી. વળી અહી પણ ક્ષણવાદિના મતમાં ધર્મ અને ધર્મીનું નાનાત્વ છે કે અનાનાત્વ છે તે કહો. જો અનાનાત્વ કહો તો સર્વથા અનાનાત્વ કે કથંચિત્ અનાનાત્વ છે? જો સર્વથા કહો તો તો સ્થિતિ અને અસ્થિતિનું એકપણુ થશે, કેમકે એક જ ધર્મીથી તેમનું અનાનાત્વ છે, ધર્મીના સ્વરૂપની જેમ. એમ થયું એટલે સર્વથા સ્થિતિનો જ પ્રસંગ આવ્યો, કે સર્વથા અસ્થિતિનો જ પ્રસંગ આવ્યો, અથવા ધર્મીનો અભેદ જ થયો કેમકે સ્થિતિ અસ્થિતિનું અનાનાત્વ છે, તસ્વરૂપની જેમ. સ્થિતિવાળી વસ્તુ અન્ય છે, સ્થિતિ વિનાની વસ્તુ અન્ય છે. ત્યાં ક્ષણસ્થિતિધર્મકત્વ ક્યાં રહ્યું ? ત્યારે કથંચિત્ અનાનાત્વ કહો (પાના નં. ૪૨) તો તમારા અભ્યપગમનો જ વિરોધ આવશે. ત્યારે નાના– એ પક્ષને લો, તો ત્યાં પણ સર્વથા નાનાત્વ કે કથંચિત્ નાનાત્વ તે બતાવો. જો સર્વથા નાનાત્વ કહો તો સ્થિતિ અને અસ્થિતિ એકે સ્વભાવ રહ્યો નહિ તેથી વસ્તુ નિઃસ્વભાવ થઈ જતાં ક્ષણસ્થિતિ ધર્મવાળી For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૪O અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વસ્તુની સિધ્ધિ જ ક્યાં રહી? કથંચિત્ નાનાત્વ કહો તો જે કહેવાઈ ગયા છે તે જ દોષ પ્રાપ્ત થાય. એમ પણ કહી શકાય કે આ જે ધર્મ-ધર્મી ભાવ છે તે પરિકલ્પિત છે. વાસ્તવિક નથી. એમ કહેતાં પણ ધર્મ અને ધર્મી પરિકલ્પિત હોવાથી અસત્ થઈ રહ્યા, તેથી શુન્યતાનો પ્રસંગ આવ્યો એટલે ક્ષણસ્થિતિધર્મકત્વ ક્યાં રહ્યું? અન્યની વ્યાવૃત્તિ કરતાં પ્રાપ્ત થાય તે ધર્મ જ પરિકલ્પિત છે, ધર્મી નહિ, એમ કહેશો, તો પણ સ્થિતિ અસ્થિતિ આદિ રૂપ જે પરિકલ્પિત ધર્મ તેથી ભિન્ન એવા ધર્મીનું શું સ્વરૂપ છે તે કહો. ક્ષણસ્થિતિધર્મકત્વ જ સ્વરૂપ છે એમ કહો તો તે ન બને, કેમકે તે વસ્તુ જ ત્યારે નથી, એમ આગળ કહેલો તેનો તે જ વાદક્રમ પુનઃ પ્રાપ્ત થવા જાય છે, અર્થાત્ બહુ વિસ્તાર કરવાનું પ્રયોજન રહેતું નથી. આમ અહીં પણ વિજ્ઞાનાદિ કાર્યની ઉત્પત્તિ થવાનો અસંભવ થયો. જે નિત્યાનિત્ય સ્વભાવવાળી વસ્તુ તે કથંચિત્ સ્થિતિરૂપ છે, અનેક સ્વભાવવાળું છે, (પાના નં. ૪૩) એટલે વિજ્ઞાનાદિક પેદા કરે છે અને તેથી તેનું જ્ઞાન થાય છે. વસ્તુનું જે નિત્યાનિત્યત્વ છે For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૪૧ તે, વસ્તુ પોતે દ્રવ્યપર્યાય ઉભયરૂપ હોઈ અનુવૃત્તાકાર સંવેદન ગ્રાહ્ય છે, તેથી પ્રત્યક્ષ સિદ્ધ છે. જુઓ-મૃસ્પિડ, શરાવલું, તાસક, ઘટ, કપાલ ઈત્યાદિને વિષે કાંઈપણ ફરક વિના સર્વત્ર મૃત્તિકાની અન્વયની આવૃત્તિ જણાય છે, અને પ્રત્યેક ભેદમાં પર્યાયની વ્યાવૃત્તિ જણાય છે. જેમ કેમૃત્તિકામાં જે આકારનું સંવેદન છે તે આકારનું સંવેદન શરાવાદિમાં નથી. કેમકે આકારનો ભેદ અનુભવાય છે. તેમજ કૃતિકાથી વિજાતીય જે અગ્નિ, પવન આદિ તેનાથી એ સર્વનો જેવો ભેદ છે તેવો શરાવાદિનો પરસ્પર નથી, કેમકે કૃતિકા તેમાં અશ્વિત છે એવો અનુભવ થાય છે. આવા સ્વસંવેદ્યસંવેદનનો અપલાપ કરવો યોગ્ય નથી, કેમકે પ્રતીતિનો વિરોધ થાય છે. નિરાકાર સંવેદન એ અર્થાતર છે એમ પણ ન કહેવાય, કેમકે નિરાકાર સંવેદનથી વિવક્ષિત વસ્તુનું જ્ઞાન નથી થતું. વસ્તુના આકારના અનુભવ વિના અન્ય વસ્તુનું જ્ઞાન નથી, કેમકે અતિપ્રસંગ આવે, (પાના નં. ૪૪) અને બધા જીવો બધા પદાર્થના જાણકાર બનવાની આપત્તિ આવે. વળી આવું જે સંવેદન તે ભ્રાન્તિરૂપ છે એમ પણ ન કહી શકાય, કેમકે દેશાંતર કાલાંતર નરાંતર અવસ્થાંતર તે સર્વને વિષે સમાન રીતે પ્રવર્તે છે. જુઓ-દેશાંતરે નરાંતરે અવસ્થાંતરે કે કાલાંતરે મૃપિંડાદિનું સંવેદન તેવું ને તેવું જ રહે છે. વળી અર્થથી ઉત્પન્ન થતાં અવિસંવાદિ સંવેદનને મૂકી જાતિ વિકલ્પથી For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ પદાર્થ વ્યવસ્થા માનવી તે પણ યુક્ત નથી, કેમકે પ્રતીતિથી તે વિરૂદ્ધ હોઈ અગ્રાહ્ય ઠરે છે. જે એકાંત નિત્ય છે તેનાથી આ પ્રકારનું સંવેદન ઘટે નહિ, કેમકે વ્યાવૃત્તાકારના કારણ રૂપ જે પર્યાયભેદ તેનો જ ત્યાં સંભવ નથી, જો હોય તો એકાંત નિત્યતાની જ અનુપપત્તિ થાય. કહ્યું પણ છે કે, “એકાન્ત નિત્ય એવા ભાવો થકી અન્વય અને વ્યતિરેક ઉભયાત્મક સંવેદન બને નહિ, કેમકે પર્યાયભેદનો અભાવ છે.” વગેરે. એમ જ એકાંત અનિત્ય પદાર્થથી પણ પ્રકૃત સંવેદન થવાનો સંભવ નથી, કેમકે ત્યાં અનુવૃત્તાકારના કારણ રૂપ જે દ્રવ્યાન્વય, તેનો જ અભાવ છે. " (પાના નં. ૪૫) નિરન્વય અનિત્ય એવા પદાર્થનો સ્વીકાર કરનારને તેનાથી અન્ય તેના જેવી વસ્તુનો સંભવ નથી, કેમકે, સર્વથા હેતુની નિવૃત્તિ માનો તો અહેતુક એવું કાંઈક થવાનો પ્રસંગ આવે, જો કથંચિત્ નિવૃત્તિ માનો તો અન્વય સિદ્ધ થશે, કહ્યું છે કે, “સર્વથા કારણનો ઉચ્છેદ થતાં કાર્ય હેતુ વિના જ (અહેતુક) થાય, કેમકે કારણગત શક્તિ તેના આધાર રૂપે જે અવયવો તેનો કાર્ય સાથે અન્વય છે નહિ.” વગેરે. વળી આ અન્વયવ્યતિરેકવાળા સંવેદનનો કોઈ બાધક પ્રત્યય નથી, કેમકે કદાપિ પણ તેની ઉપલબ્ધિ થતી For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૪૩ નથી. યોગી પ્રત્યય બાધક છે એમ કહો તો તે કહેલું પણ યુકત નથી, કેમકે તેનું પ્રમાણ નથી, કહ્યું છે કે “યોગી ક્ષણિકને જાણે છે અને નિત્યને નથી જાણતા એ કેવી પ્રમા કહેવાય ? ઉપદેશ તો શિષ્યને અનુકૂળ હોય તે રીતે પણ પ્રવર્તે છે, વગેરે. (પાના નં. ૪૬) માટે અન્વય સહિત વ્યતિરેક અને વ્યતિરેક સહિત અન્વય એવો જ વસ્તુનો સ્વભાવ છે. કહ્યું છે કે “ભેદ છે માટે અન્વય નથી, અન્વય છે માટે ભેદ નથી, એમ મૃત્તિકા અને ભેદ ઉભય સંબંધ વૃત્તિ જે જાત્યંતર તે ઘટ કહેવાય.” વગેરે. માટે તે નિત્ય છે તેથી જ અનિત્ય છે, કેમકે દ્રવ્ય રૂપે નિત્ય છે અને પર્યાયો તેના પેટામાં સમાય છે. એમ જ તે અનિત્ય છે તેથી જ નિત્ય છે, કેમકે પર્યાય રૂપે અનિત્ય છે, અને દ્રવ્ય રૂપનો પણ તેમાં જ સમાવેશ છે; આમ વસ્તુનું ઉભય રૂપવ અનુભવ સિદ્ધ છે. એ ઉભયે એકાંત ભિન્ન તો હોઈ શકતા જ નથી; કહ્યું છે કે “દ્રવ્ય પર્યાયથી રહિત, કે પર્યાય દ્રવ્યથી રહિત, ક્યાં, ક્યારે, કોણે, કયા રૂપે, કયા પ્રમાણથી જોયા?” વગેરે. (પાના નં. ૪૭) એ ઠીક છે, પણ પર્યાયની નિવૃત્તિ થતાં દ્રવ્યની પણ નિવૃત્તિ થાય છે કે નહીં? એથી શી હરકત છે ? હરકત એ છે કે જો દ્રવ્યની નિવૃત્તિ થાય તો તે For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ અનિત્ય ઠર્યું, કેમકે તે પર્યાયના સ્વરૂપની પેઠે નિવૃત્તિવાળું બન્યું. જો નિવૃત્તિ નથી થતી એમ કહો તો દ્રવ્ય અને પર્યાયનો ભેદ થઈ જાય; જાઓ-પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે કેમકે પર્યાયની નિવૃત્તિ થતાં પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી એટલે ઊંટથી જેમ ઘોડો ભિન્ન છે તેમ એ ભિન્ન છે. આ પ્રકારે કહેવું પણ અયુક્ત છે, કેમકે કથંચિત્ નિવૃત્તિનો અમે સ્વીકાર કરીએ છીએ અને તે જ અનુભવ સિદ્ધ છે. જુઓ-ઘટ પર્યાયની નિવૃત્તિ થતાં કપાલ કાલે પણ, કપાલ બુદ્ધિથી એ કૃતિકા તો અનુભવાય છે જ, કેમકે મૃત્તિકાની જો એકાંત નિવૃત્તિ જ થતી હોય તો ઊધ્વદિ પર્યાયની પેઠે તેનો અનુભવ ન થાય. ઊધ્વદિ (આકારની) નિવૃત્તિથી જ ભેદની સિદ્ધિ થઈ એમ કહો તો તેમ પણ નથી, કેમકે ઊધ્વદિ થકી પણ મૃત્તિકાનો સર્વથા ભેદ છે એમ નથી (પાના નં. ૪૮) તેમજ કપાલની મૃત્તિકા ઘટની ત્તિકા કરતાં સર્વથા ભિન્ન નથી, એમ હોય તો તે મૃત્તિકા અમૃત્તિકા જ થઈ જાય. જેમ પાણી મૃત્તિકા નથી; કેમકે કપાલની મૃત્તિકાથી અત્યંત ભિન્ન છે, તેમ આ મૃત્તિકા અમૃત્તિકા થઈ જાય કેમકે પાણી કરતા તેમાં કોઈ વિશેષ નથી. જો એમ કહો કે પરંતુ જેનો સ્વભાવ મૃત્તિકા નથી For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧ ૪૫ તેવા પદાર્થથી ભિન્ન એવા કપાલ પદાર્થની મૃસ્વભાવતા છે, ઉદકની નથી કેમકે તે અમૃસ્વભાવ પદાર્થથી ભિન્ન નથી. (એટલે ઉક્ત જે સમાધાન કે ઉદકની પેઠે મૃત્તિકા અમૃત્તિકા થઈ જાય, તે ઠીક નથી.) આ કહેવું પણ વિચાર વગરનું બોલાયેલુ છે; કેમકે સજાતીયથી અભિન્ન અને વિજાતીયથી ભિન્ન એમ વસ્તુના બન્ને સ્વભાવ માનવાની આપત્તિ આવશે. જાઓ, અમૃસ્વભાવ એવા ઉદકાદિથી જ વ્યાવૃત્ત સ્વભાવવાળો કપાલ પદાર્થ થયો, મૃત્પિડશરાવઘટાદિ જે મૃસ્વભાવ છે તેનાથી નહિ, કેમકે તેમનાથી વ્યાવૃત્ત થતાં તો અમૃસ્વભાવ થઈ જાય.જેમ અમૃસ્વભાવ પદાર્થોથી વ્યાવૃત્ત હોઈ મૃસ્વભાવ થાય છે તેમ મૃસ્વભાવ પદાર્થોથી વ્યાવૃત્ત હોઈ અમૃસ્વભાવ પણ થાય જ; અને એ જ ન્યાય-યુક્ત છે, કેમકે એમ ન માનીએ તો અમૃસ્વભાવથી વ્યાવૃત્ત થવા છતા તેની મૃસ્વભાવતા ઘટે નહિ. પાના નં. ૪૯) જો એમ કહો કે સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત સ્વરૂપવાળી વસ્તુ છે અને તેથી પ્રતિનિયત એકસ્વભાવવાળા બધા પદાર્થો છે, તેથી મૃસ્વભાવ ન ઘટવાનો દોષ નહી આવે. જુઓ, જેમ કપાલભાવ ઉદકાદિથી વ્યાવૃત્ત હોઈ મૃસ્વભાવ છે; તેમ ઘટાદિથી પણ વ્યાવૃત્ત હોઈ મૃસ્વભાવ છે, કેમકે તે એક For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ સ્વભાવવાળો છે અને એક સ્વભાવથી જ વ્યાવૃત્ત છે. આમ કહેવું યુક્તિહીન છે, કેમકે અનુભવ વિરૂદ્ધ છે. જુઓ, જો કપાલ જે સ્વભાવે કરીને અમૃત્સ્વભાવથી વ્યાવૃત્ત છે તે જ સ્વભાવે કરીને મૃત્સ્વભાવથી પણ વ્યાવૃત્ત હોય, તો તે જેમ અમૃત્સ્વભાવવાળા પદાર્થોના એકાન્તે ભિન્ન એવા અવભાસમાં હેતુ બને છે તેમ જ મૃત્સ્વભાવની અપેક્ષાએ પણ થાય. પણ તેમ નથી થતું; મૃત્સ્વભાવ જ અનુભવાય છે, કેમકે તે સ્વભાવની જ કપાલરૂપે પરિણતિ થઈ છે. અનુભવનો અપલાપ થઈ શકતો નથી અને અર્થાધિગમને વિષે સત્પુરુષો અનુભવને પ્રમાણ માને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૫૦) પ્રતિનિયત એવા એક સ્વભાવનો અનુભવ સ્વીકારો તો પણ પર્યાયે કરીને સમાન પરિણામ જ સ્વીકારાય છે એટલે અમારે કશો બાધ નથી. હવે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન રહેતું નથી. એમજ એકાંત અનિવૃત્તિ માનતાં, કપાલભાવ જે ઘટથી વિલક્ષણ બુદ્ધિરૂપ છે, તે જ સંભવે નહિ, તેથી કપાલની બુદ્ધિ જ નહી થાય, કેમકે કાંઈ વિશેષનો સંભવ નથી, વસ્તુનો સ્વભાવ અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ છે. આટલું કહેવાથી કૂટસ્થનિત્ય રૂપે પણ પદાર્થ નથી, For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ એ ગ્રંથને લઈ જે શંકા કરી હતી કે, પર્યાયથી ભિન્ન દ્રવ્ય જ અસિદ્ધ છે વગેરે, તે પણ પરાસ્ત જાણવી, કેમકે કથંચિત્ વ્યતિરેક સિદ્ધ છે. કહ્યું છે કે “દ્રવ્ય અને પર્યાયનો ભેદાભેદ પ્રમાણથી સિદ્ધ છે, કેમકે સંવેદન માત્ર અન્વય અને વ્યતિરેક ઉભયરૂપ છે. સ્વસંવેદન સિદ્ધ એવી વાતમાં જે વિરોધ ઉપજાવવો તે માણસની વ્યસનિતા કે બુદ્ધિની જડતા માત્રને જ સૂચવે છે.” વગેરે For Private and Personal Use Only ૧૪૭ (પાના નં. ૫૧) વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. આ રીતે નિત્યત્વાનિત્યત્વવાદ પૂર્ણ થયો. જે કહ્યું હતુ કે આનાથી સામાન્ય વિશેષ રૂપ પદાર્થ માન્યો છે, તે પણ પરાસ્ત જાણવું વગેરે તે પણ અયુક્ત છે, કેમકે વસ્તુ સામાન્ય વિશેષ રૂપ છે એવું અનુભવથી સિદ્ધ થાય છે. જીઓ, ઘટાદિને વિષે ઘટ, ઘટ એવી સામાન્યાકાર બુદ્ધિ ઉપજે છે, અને માટીનો, તાંબાનો, કે રૂપાનો એવી વિશેષ આકારવાળી બુદ્ધિ થાય છે અથવા પટાદિરૂપ એવી બુદ્ધિ ઉપજતી નથી. વળી વસ્તુનો સદ્ભાવ વસ્તુના સદ્ભાવથી નિશ્ચિત થતો નથી. કેમકે એમ તો પદાર્થ માત્ર સદ્ભાવે જ છે. તેથી પ્રાણિમાત્રને સર્વજ્ઞત્વનો પ્રસંગ આવી જાય. ત્યા૨ે શું ? વસ્તુના જ્ઞાનના સદ્ભાવથી નિશ્ચય થાય છે, તે જ્ઞાન તો સામાન્ય-વિશેષાકાર જ ઉપજે છે. આમ અનુભવથી જ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે એવું સિદ્ધ Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ થાય છે. આ અનુભવ ભ્રાંતિ માત્ર છે એમ કહેવાય તેમ નથી, કેમકે ઘટાદિ સમીપમાં હોતે છતે સમર્થ એવાં ઘટથી અન્ય કારણો જેમની પાસે છે એવા બધા પ્રમાતાઓને સમાનરૂપે આ અનુભવ થાય છે. (પાના નં. પ૨) ઘટ ઘટ એવો જે વિકલ્પ થાય છે તે તદ્રુપથી વ્યાવૃત્ત જે વસ્તુ તેના રૂપથી ઉપજે છે. સંકેત-કૃત વાસનાથી ઉત્થાપિત હોવા છતા પણ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરી શકતો નથી. જે વસ્તુગ્રાહી વિકલ્પ છે, તે તો સજાતીય તેમ અસજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ સ્વલક્ષણ વિષય જ છે, અને નિર્વિકલ્પ હોય છે, તથા તેથી જ સામાન્યવિશેષાકારવાળો હોતો નથી. માટે “અનુભવ સિદ્ધ છે', એવું જે કહ્યું તે અયુક્ત છે. તમારી વાત બરાબર નથી. નિર્વિકલ્પ અનુભવ પણ તાત્ત્વિક રીતે જોતાં તમે કહો છો તેવા પ્રકારનો નથી પણ સામાન્યવિશેષાકારવાળો છે, ગૃહીતગ્રાહી એવું વિકલ્પજ્ઞાન પ્રમાણ મનાતું નથી, કેમકે મનાય તો ગૃહીતનું ગ્રહણ થવાપણું જ રહે નહીં. તેમ જે એક જ છે તે આકારભેદે કરીને ભાસે નહિ. અને હેતુના અયોગને લઈને પરપક્ષને વિષે વિકલ્પાભાવનું પ્રતિપાદન પૂર્વે કરેલ છે. (પાના નં. પ૩) વળી સજાતીય અને અસજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ સ્વલક્ષણથી જ નિર્વિકલ્પાનુભવ ઉભવતો For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૪૯ હોય તો તેના પછી થનાર અને તેના સામર્થ્યથી ઉપજનાર જે વિજાતીય ભેદનો ગ્રાહક વિકલ્પ તેની પેઠે સર્વથા સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પ કેમ થતો નથી ? એવો અનુભવ નથી માટે થતો નથી એવું કહો, તો સમાન અને અસમાન એવા પરિણામ વિશિષ્ટ જે વસ્તુ તેનાથી જ એ અનુભવ ઉપજે છે, એમ માનો, કેમકે તે જ માનવું યુક્તિવાળું છે. કુશલ માયા પ્રયોગ કરનારના નિર્માણ કરેલાં વ્યાપારથી વિનિયુક્ત સર્વથા વિલક્ષણ સ્વભાવવાળા જે માયા ગોલકો તે યદ્યપિ ભિન્ન એવા નિર્વિકલ્પાનુભવથી અનુભવાય છે. તથાપિ તેમાં એ વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પની પેઠે સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પનો સંભવ દેખાતો નથી, સાદેશ્ય હોવાથી. એ રીતે અહીં પણ થઈ શકશે. (પાના નં. ૫૪) એવું કહો તો તે અસાર છે, કેમકે સાદેશ્ય તો પરિકલ્પિત છે, અને જે પરિકલ્પિત છે, તે સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પનું પ્રતિબંધક નથી. પ્રતિબંધક હોય તો વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પનો પણ ઉદય નહિ થાય, કેમકે પરિકલ્પિતના સાદૃશ્યની વિજાતીય સાથે પણ પરિકલ્પના કરી શકાય એમ છે, કેમકે કલ્પના તો પુરૂષની ઇચ્છા માત્રને આધીન છે. તેના અકારણથી તે કાર્યની For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૦ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વ્યાવૃત્યાદિ લક્ષણવાળા સાદેશ્યરૂપી કારણને પરસ્પર અત્યંત વિલક્ષણ સ્વભાવવાળા બધા ભાવને કહેનારાનું કહેવુ એ વાણીમાત્ર છે. જુઓ-સજાતીય અને અસજાતીય વ્યાવૃત્ત હોઈ અવિશેષરૂપે ભાવ માત્રની વિલક્ષણતા પ્રાપ્ત થતાં (પાના નં. ૫૫) કોણ કોની સાથે સમાન કારણવાળું કહેવાશે, કોણ કોનાથી સમાન કાર્યવાળુ કહેવાશે, એનો વિચાર પોતાના મતનો અનુરાગ તજી, આંખો મીંચી ને થોડીવાર કરી જુઓ. સમાન કારણ અને સમાન કાર્ય એવું કાંઈ રહ્યું નહિ ત્યારે “અતત્કારણથી તત્કાર્યની વ્યાવૃત્તિ થાય છે એવું કોણ કહી શકે ! કેમકે સ્વકારણથી ઉપજતાં અને સ્વકાર્યને સાધનાર, એવાં સ્વરૂપ વિના તો ભાવમાત્ર સર્વ ભાવથી અવિશેષ કરીને વ્યાવૃત્ત છે જ. એટલેથી એ વાત પડતી મૂકી જે પ્રકૃતિ છે તેને જ જોઈએ. ત્યારે પેલો જે નિર્વિકલ્પનાનુભવ તે વિજાતીય ભેદ ગ્રહાણને પ્રસંગે ભ્રાંતિ રૂપ નથી અને સજાતીય ભેદ ગ્રહણ ને પ્રસંગે ભ્રાંતિ રૂપ છે માટે તેનો ગ્રાહક જે વિકલ્પ તેનો અસંભવ છે એ કહેવું પણ યોગ્ય નથી, કેમકે એક જ વસ્તુ ભ્રાંતિરૂપ અને અભ્રાંતિરૂપ હોય એમ બને નહિ, કલ્પના રહિત, અભ્રાંત તે પ્રત્યક્ષ એમ જે લક્ષણ છે તેમાં અભ્રાંત For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૫૧ એ વિશેષણ આ પ્રકારે તો નિરૂપયોગી થઈ જશે. એમ કહો કે એ નિર્વિકલ્પ અનુભવ વિજાતીય ભેદ ગ્રહણ કરવામાં સમર્થ છે. (પાના નં. પ૬) અને સજાતીય ભેદ ગ્રહણ કરવામાં સમર્થ નથી; સારી રીતે થયેલા અનુભવથી પડેલા સંસ્કારનો ઉદય થવાનો બલવાન સંભવ હોવાથી કેવલ વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પને જ ઉપજાવી શકે, સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પને નહિ. તો આ કહેવું પણ મહા અંધકારનું જ સામર્થ્ય બતાવે છે. કેમકે આ અનુભવ જે સ્વભાવથી વિજાતીય ભેદનું ગ્રહણ કરવા સમર્થ છે, તે જ સ્વભાવે સજાતીય ભેદનું ગ્રહણ કરવા અસમર્થ છે કે બીજા કોઈ સ્વભાવે ? એથી શું ? જો તે જ સ્વભાવે હોય તો વિજાતીય ભેદના ગ્રહણની પેઠે તેનાથી જ સજાતીય ભેદનું પણ ગ્રહણ યથાર્થ રીતે થાય, અથવા એથી ઉલટું પણ થાય, ગમે તેમ થાય તો પણ સમર્થ અને અસમર્થ બજેમાં અવિશેષ વાળુ થાય, કેમકે તેના અનુભવથી પડેલા સંસ્કારનો ઉદય થવાનો જે બલવાન પ્રસંગ તે ઉભયમાં સમાન થઈ રહેશે, અને વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પની પેઠે સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પ પણ થવા જશે. અથવા એથી ઉલટું થવા જશે. કેમકે એના અનુભવથી પડેલા સંસ્કાર રૂપ જે વિકલ્પનું કારણ, તે ઉભયત્ર સમાન છે. For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ત્યારે હવે એમ કહો કે બીજા કોઈ સ્વભાવથી સજાતીય ભેદ ગ્રહણ થાય છે, તો અનુભવને દ્વિસ્વભાવતા પ્રાપ્ત થઈ. (પાના નં. ૫૭) અને તેમ થતાં, સ્વભાવ ધર્મ છે, અનુભવ ધર્મી છે, એટલે બેનો ભેદ છે કે અભેદ છે કે ભેદભેદ છે એ વિકલ્પોથી પ્રાપ્ત થતા દોષરૂપી વજપાત અનિવાર્ય થઈ પડ્યો, અને તેમાંથી ઉગરવાનો ઉપાય શોધવો રહ્યો. ઉભય સ્વભાવ પરિકલ્પિત છે એમ કહેવા રૂપી કવચ એ જ ઉપાય છે એટલે તમારો દોષરૂપી વજપ્રહાર તે માત્ર તમને પ્રયાસ રૂપ ફલ આપે છે, ઇષ્ટ ફલ આપનારો નથી. ના, એવું નથી કેમકે પ્રચંડવેગવાળા મહાસ્રોતના પ્રવાહમાં તણાતાં કુશકાશ ના અવલંબનની પેઠે તમારો ઉપાય નકામો છે. જાઓ-પરિકલ્પિત ભયસ્વભાવતા સ્વીકારી એટલે પરમાર્થતઃ તો એ નિર્વિલ્પ અનુભવ વિજાતીય ભેદ ગ્રહવાને સમર્થ એવા સ્વભાવવાળો નથી તેમ સજાતીય ભેદ ગ્રહવાને અસમર્થ એવા સ્વભાવવાળો પણ નથી, એટલે અનુભવ કેવલ સ્વભાવ રહિત થયો એટલે તે અનુભવ જ અનનુભવ થયો, તેથી આ તો પિશાચના ભયથી શમશાનમાં જવા જેવો ઘાટ થયો; તેથી ધિક્કાર થાવ અહો શો ભયંકર અજ્ઞાનાધંકાર છે! For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૫૩ કોઈ અન્ય કહે છે કે હે જૈન ! તમને જેમ ક્રમરહિત અને સામાન્યવિશેષ સ્વભાવવાળી વસ્તુને વિષે, તે પ્રકારના ક્ષયોપશમના અભાવને લઈ, અવગ્રહ કાલે જ વિદ્યમાન એવા પણ ઈહાદિ ગોચર ધર્મોનું જ્ઞાન થતું નથી, (પાના નં. ૫૮) જો થાય, તો ઇહાદિજ્ઞાન ગૃહિતગ્રાહી થઈ અપ્રમાણ થઈ જાય, તે જ રીતે અમારા જેવા બાહ્ય દ્રષ્ટિ જનોનાં ચિત્ત કિલષ્ટ હોવાથી વિદ્યમાન એવા પણ સજાતીયભેદનું જ્ઞાન થતું નથી. સકલ રાગાદિ વાસના કલંક રહિત યોગીઓને તો જ્ઞાન થાય જ છે. (પાના નં. ૫૯) આ કહેવું પણ યોગ્ય નથી. ઇહાદિ ગોચર ધર્મોનું ગ્રહણ પ્રમાતા, ઘણું કરીને અવગ્રહ પછીના કાલમાં કરે છે અને સજાતીય ભેદ ગ્રહણ તો ક્યારે પણ કોઈને પણ ઉત્પન્ન નથી થતુ. યોગીને ગ્રહણ થાય છે એ પણ શ્રદ્ધગમ્ય માત્ર છે, કેમકે તેનું કાંઈ પ્રમાણ નથી. વળી જે કહ્યું હતુ કે “સામાન્ય એક છે, વિશેષ અનેક છે વગેરે તે પણ અયુક્ત છે કેમકે એમ અમે સ્વીકારતા જ નથી, અમે એવું સામાન્ય માનતા જ નથી, કેમકે તે યુક્તિરહિત છે. જાઓ-તે એકાદિ સ્વભાવવાળું સામાન્ય તે દિશા, દેશ, કાળ અને સ્વભાવથી ભિન્ન એવા અનેક વિશેષોને વિષે સંપૂર્ણ રીતે રહે છે કે એક દેશથી રહે છે. સંપૂર્ણ રીતે તો રહે નહિ, એમ તો અનંત સામાન્ય માનવાનો For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ પ્રસંગ આવે, કેમકે વિશેષો અનંત છે. અથવા એક વિશેષ વિના બાકીના અન્ય વિશેષો સામાન્ય શૂન્ય થઈ પડશે, અને સામાન્ય અનંત માનશો તો સામાન્યની એકતાનો વિરોધ થશે. એક દેશે કરી રહે છે એમ પણ નહિ કહી શકાય, કેમકે સામાન્યને દેશવાળુ માનવાનો પ્રસંગ આવે. આકાશની પેઠે વ્યાપક હોઈ રહી શકે છે એમ અકલંક ન્યાયને અનુસરનાર વચન પણ મનોહર નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૬૦) કેમકે વિચારી ન જોઈએ ત્યાં સુધી જ રમણીય લાગે છે. સંપૂર્ણ રીતે અને દેશથી એ બે વિના રહેવાનું દેખાતું નથી. ઉભયે વિના આકાશની વૃત્તિ છે એમ પણ ન કહેવાય કેમકે તે અસિદ્ધ છે, આકાશનું પ્રદેશવાળાપણુ સ્વીકારેલું છે, નિઃપ્રદેશત્વ કહેતાં અનેક દોષ પ્રાપ્ત થાય છે. જીઓ-જે દેશથી આકાશ વિંધ્યાચલ સાથે સંયુક્ત છે તે જ પ્રદેશથી હિમાલય મંદરાચલ આદિ સાથે સંયુક્ત છે, કે અન્ય પ્રદેશથી ? જો તેના તે જ પ્રદેશથી કહો તો વિધ્યહિમાદ્રિ આદિનું એકત્ર સ્થાન થવાનો પ્રસંગ આવે; કેમકે એ વિના નિઃપ્રદેશ એવા આકાશનો સંયોગ ઘટતો નથી. અન્ય પ્રદેશથી એમ કહો તો તો આકાશનું સપ્રદેશત્વ સ્વીકારાયું. આકાશ તો અપ્રદેશવાળું છે. એટલે આ બધા વિકલ્પ નકામા છે, કેમકે એક જ આકાશમાં વિન્ધ્ય-હિમાદ્રિ વગેરે For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૫૫ રહેલા છે. એમ કહો તો તે કહેવું પણ યોગ્ય નથી, કેમકે હમણાં જે વિકલ્પો કર્યા તેના તે જ પ્રાપ્ત થાય છે; અને વિંધ્યાદિ પર્વતો કાંઈ સર્વવ્યાપી નથી કે જેથી એક જ આકાશમાં તે બધા રહ્યા છે એમ કહેવું સફળ થાય. કેમકે જ્યાં વિંધ્યનો ભાવ છે અને જ્યાં તેનો અભાવ છે એવા બે આકાશ ભાગનું અન્યત્વ છે કે અનન્યત્વ છે? એ કહો (પાના નં. ૬૧) એ પૂછવાથી શું ? જો અનન્યત્વ હોય તો સર્વથા અનન્યત્વ છે કે કથંચિત્ અનન્યત્વ છે? જો સર્વથા કહો તો જ્યાં વિંધ્યભાવ છે ત્યાં જ વિંધ્યાભાવ થવા જશે. કેમકે વિંધ્યભાવની પેઠે વિધ્યાભાવ પણ આકાશથી કાંઈ ભિન્ન નથી, અથવા ઉલટું પણ કહી શકાય કે જ્યાં વિંધ્યાભાવ છે ત્યાં પણ વિધ્યભાવ થવા જશે. જો એમ કહો કે કથંચિત્ અનન્યત્વ છે તો અનેકાન્તવાદનો અભ્યપગમ થશે અને તમારા પોતાના સિદ્ધાન્તનો પ્રકોપ થશે. હવે જો અન્યત્વ કહો તો તે પાછું સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા અન્યત્વ કહો તો બે માંથી એક આકાશનો ભાગ ન બનવાનો પ્રસંગ આવશે. કેમકે સર્વથા ભેદ અન્ય રીતે ઉપપન્ન થશે નહિ, જો કથંચિત્ કહેશો તો પાછો તમારા પોતાના સિદ્ધાંતો પરિત્યાગ થશે. ત્યારે વળી કહેશો કે ભાગનો જ સ્વીકાર કરતા નથી એટલે આકાશને વિષે ઉક્ત દોષનો સંભવ નથી. For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ તો અહો કેવું આશ્ચર્ય છે કે અસ્વીકાર કરવામાં જ તત્પર એવો મૂર્ખ અને સુખથી વધેલો યુક્તિથી સિદ્ધ થતા પણ ભાગને સમજતો નથી, Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૬૨) અરે વિશિષ્ટ ભાવના ભાવ અને અભાવ ઉપરથી જ ભાગ સમજાય છે એ વાત ઉપર લક્ષ લગાડો. આટલેથી હવે બસ છે, વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. આટલું કહેવાથી, નિત્ય, નિરવયવ, અક્રિય, વ્યાપક, એવા સામાન્યનો પણ નિરાસ થયો. અરે ! અનુભવથી જ સિદ્ધ, એવા સામાન્યનો પ્રતિક્ષેપ કરીને સહૃદય એવા તાર્કિકોએ પોતાને આયાસ આપવો ઉચિત નથી, કેમકે એ આયાસ નિષ્ફલ છે. જીઓ, જો સનાતન, પરમાર્થથી સત્, વ્યાપી, એક અને અનવયવ એવું સામાન્ય ન માનવામાં આવે.તો દેશ, કાલ, સ્વભાવ, એ થકી ભિન્ન જે ઘટ, શરાવ, ઉદંચન, ઇત્યાદિ વિશેષોને વિષે સર્વત્ર મૃત્તિકા મૃત્તિકા એમ શબ્દ અને બુદ્ધિ (જ્ઞાન) અભિન્ન રીતે જણાશે નહિ. હિમ, તુષાર, કરા, ઉદક, અંગાર, તુષાગ્નિ, જ્વાલાગ્નિ, મહાવાત, ચક્રવાત, ઉત્કલિકા, પવન, ખદિર, ઉદુંબર, (પાના નં. ૬૩) ઇત્યાદિ અત્યંત ભિન્ન એવા બહુ વિશેષો વિષે એકાકાર જ્ઞાન થતું નથી, તેમ એક જ આકાર For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૫૭ નો શબ્દ પ્રવર્તતો નથી, ત્યારે યથોક્ત પ્રકારે અભિન્ન શબ્દ અને જ્ઞાનની પ્રવૃત્તિનો જેના ઉપર આધાર છે એવા વસ્તુસત્ સામાન્યની સત્તાનો આશ્રય કરવો જ જોઈએ. અત્રે કહેવાનું છે તે આ પ્રમાણે છે- થોક્ત શબ્દ અને જ્ઞાન એ બેની પ્રવૃત્તિના નિમિત્તનો અમે નિષેધ કરતાં નથી. તો પછી ? માત્ર એકાદિ ધર્મ યુક્ત એવા પરપરિકલ્પિત સામાન્યનો નિષેધ કરીએ છીએ. વિશેષ વૃત્તિનો યોગ થયા વિના તે સામાન્ય સિદ્ધ જ થતું નથી એ વાત પાછળ બતાવેલી છે. ત્યારે એમ પૂછો કે યથોક્ત શબ્દ અને બુદ્ધિ (જ્ઞાન)ની પ્રવૃત્તિનું કારણ શું? તો કહીશું કે અનેક ધર્માત્મક જે વસ્તુ તેનો સમાન પરિણામ એ જ કારણે. સામાન્ય વૃત્તિની પરીક્ષામાં ઉપજાવેલા બે વિકલ્પરૂપદોષ અહીં આવવાનો સંભવ નથી, કેમ કે સમાન પરિણામ તેનાથી વિલક્ષણ છે. જુઓ, તુલ્ય જ્ઞાનથી પરિચ્છેદ્ય જે વસ્તુનું સ્વરૂપ તે સમાન પરિણામ છે. (પાના નં. ૬૪) એ જ સામાન્યરૂપે ઘટી શકે છે, કેમકે સમાનનો ભાવ તે સામાન્ય, સમાનો વડે તેવા થવાય છે એવા અન્વર્થનો યોગ હોવાથી અર્થાતરસ્વરૂપ ભાવનો તેના વિના પણ તેના સમાનપણામાં ઉપયોગ નથી. અન્યથા For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ “સમાનોનો’ એવા વચનનો અભાવ હોવાથી તેની કલ્પના અયુક્ત છે. ભેદ હોય તો સમાનત્વ થાય, ભેદ ન હોય તો તો સર્વથા એકત્વ હોવાને લીધે સમાનત્વની ઉપપત્તિ જ બને નહિ. આમ સમાન પરિણામ એ જ સમાન બુદ્ધિ અને શબ્દ બન્નેની પ્રવૃત્તિનું નિમિત છે. આમ હોવાથી જે સમાન પરિણામ એક વિશેષમાં છે તે જ બીજા વિશેષમાં નથી. તો પછી ? (પાના નં. ૬૫) સમાનમાં સમાન પરિણામ હોય છે. આમ સામાન્યના વિચારમાં કહેલા દેશ અને સંપૂર્ણ રૂપ બે ભેદથી ઉત્પન્ન થતા દોષોને અવકાશ જ ક્યાં છે? એમ થયું ત્યારે વિશેષો પરસ્પરથી કેવલ વિલક્ષણ હોવાને લીધે સમાન બુદ્ધિ અને સમાન શબ્દની પ્રવૃત્તિનો અભાવ થઈ જશે એમ ન ધારવું, કેમકે વેલક્ષણ્ય હોવા છતા પણ સમાન પરિણામના સામર્થ્યથી પ્રવૃત્તિ થઈ શકશે; અને અહીં વિશેષ બુદ્ધિ અસમાનપરિણામના કારણે છે, યથોદિત બુદ્ધિ અને શબ્દદ્રયની પ્રવૃત્તિ આમ થશે. કહ્યું છે કે, વસ્તુનો જે સમાન પરિણામ તે જ સામાન્ય, અસમાન પરિણામ તે વિશેષ, અને વસ્તુ એમ અનેક રૂપવાળી છે. એટલે વસ્તુ સામાન્યરૂપ છે માટે જ વિશેષ રૂપ છે, કેમકે સમાન પરિણામ કોઈવાર પણ અસમાન પરિણામ વિના બનતો નથી. એમ જ વસ્તુ વિશેષ રૂપ છે માટે જ સામાન્ય રૂપ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧પ૯ છે, કેમકે અસમાન પરિણામ સમાન પરિણામ વિના હોઈ શક્તો જ નથી. આ બેનો વિરોધ છે, એમ પણ ન ધારવું, કેમકે ઉભયે સ્વસંવેદનથી સિદ્ધ છે. તે સંવેદન ઉભયરૂપ છે. અને તે ઉભયરૂપતા વ્યવસ્થાપિત કરેલી છે. વળી જે કહયું હતુ કે વસ્તુને સામાન્ય વિશેષ ઉભયરૂપવાળી માનવાથી (પાના નં. ૬ ૬) પ્રસિદ્ધ એવા સકલ લોક વ્યવહારના નિયમનો ઉચ્છેદ થશે વગેરે તે પણ જિનમતના અજ્ઞાનનું જ માત્ર સૂચક છે, પોતાના ઈષ્ટાર્થને સિદ્ધ કરનારુ નથી. જેનો કાંઈ એમ કહેતા નથી કે વિષ, લાડુ ઇત્યાદિ ભિન્ન ભિન્ન પદાર્થો થી અનર્થાતરરૂપ એક સ્વભાવવાળુ, એક, અનવયવ, સામાન્ય છે, એટલે તમે કહો છો કે વિષ વિષ નથી, પણ મોદકાદિ પણ છે; કેમકે તેનાથી અભિન્ન એવું જે સામાન્ય તેનાથી તે અભિન્ન છે. એ સર્વ નિરર્થક છે. ત્યારે જૈનો શું કહે છે? તો કહીશું કે સમાન પરિણામને જ સામાન્ય કહીએ છીએ. સમાન પરિણામ ભેદ વિના બનતો નથી, એટલે જે વિષથી અભિન્ન છે તે જ મોદકાદિથી અભિન્ન નથી, કેમકે સર્વથા એકત્વ હોય તો સમાનપણ ન હોઈ શકે. એમ કહો કે સમાન પરિણામ પણ વિશેષે વિશેષે અન્ય છે એટલે અસમાન પરિણામની પેઠે તેના ભાવની જ અનુપપત્તિ થશે, For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ તો એવું કહેવું અયુક્ત છે, કેમકે અન્યત્વ હોવા છતા પણ સમાન પરિણામ અને વિશેષ પરિણામ એ ઉભય ભિન્ન સ્વભાવવાળા છે. જુઓ-સમાન બુદ્ધિ અને શબ્દમાં કારણ એવા સ્વભાવવાળો તે સમાન પરિણામ, (પાના નં. ૬૭) અને વિશિષ્ટ બુદ્ધિ અને શબ્દ ઉપજાવનાર સ્વભાવવાળો તે વિશેષ પરિણામ, એટલે વિષાદિ છે તે યથોક્ત સંવેદના અને અભિધાન તેનાથી સંવેદ્ય અને અભિધેય છે એવી પ્રતીતિ છે, કેમકે તેમ ન હોય તો યથોક્ત સંવેદનાદિ બને જ નહિ. માટે યદ્યપિ ઉભયે (વિષ અને મોદક) ઉભય સામાન્યવિશેષ રૂપ છે તથાપિ વિષાર્થી વિષ પ્રતિ જ પ્રવર્તે છે. કેમકે વિષના વિશેષ પરિણામનો વિષના સમાન પરિણામ સાથે નિયત સંબંધ છે. પણ મોદક પ્રતિ તેની પ્રવૃત્તિ નથી થતી કેમકે મોદકના સમાન પરિણામની સાથે વિશ્વના વિશેષ પરિણામનો નિયત સંબંધ નથી. આમ છે એટલે પ્રવૃત્તિ નિયમનો ઉચ્છેદ છે એવું જે કહ્યું તે એક કહેવાનો પ્રયાસ માત્ર કર્યા બરાબર જ છે. વિષ ખાવાથી મોદક પણ ખવાશે એ આદિ જે કહ્યું હતું તે પણ આટલાથી પરાસ્ત જાણવું, કેમકે એ પણ ઉક્ત પ્રવૃત્તિ નિયમોચ્છેદના જેવું જ છે. વળી જે પ્રતિપક્ષીએ કહ્યું કે વસ્તુ માત્ર ઉભયરૂપ For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૬ ૧ હોય તો તેના વિશેષની નિરાકૃતિ થશે ઇત્યાદિ તે પણ ખોટા નટના નૃત્ય જેવું અનુષ્ઠાન છે અને વિદ્વાનોને મનોહર લાગતું નથી. (પાના નં. ૬૮) તેથી સાંભળવું પણ ઉચિત નથી. ખરી વાત એ છે કે એનો ઉત્તર અપાઈ ગયો છે. હવે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. આમ સામાન્ય વિશેષ ઉભયરૂપ એક વસ્તુવાદ પૂર્ણ થયો. વળી જે કહ્યું છે કે આ પ્રકારે તો અભિલાપ્ય અને અનઅભિલાય તે પણ વિરોધથી બાધિત હોવાને લીધે કહેવા ન જોઈએ, એ પણ અયુક્ત છે, કેમકે એમ હોય તો વ્યવહારનો જ ઉચ્છેદ થઈ જાય, જુઓ, જો એકાંતે અનભિલાય માનીએ તો શબ્દ વિશેષથી અર્થવિશેષની પ્રતીતિ કેમ થાય ? અગ્નિઆદિ લાવો એમ કહેતાં શિષ્યાદિ ધૂમધ્વજ (અગ્નિ) પ્રતિ જ પ્રવૃત્તિ કરે છે, એમ તો દેખાય શિષ્યાદિ શબ્દ સાંભળતાં વિકલ્પનું ગ્રહણ કરે છે, અને તે ઉપરથી દશ્ય અને વિકપ્ય ઉભયને એક કરી પ્રવૃત્તિ કરે છે, (પાના નં. ૬૯) કેવલ શબ્દ માત્રથી પ્રવૃત્તિ કરતો For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ નથી, કેમકે જેને વિકલ્પની પ્રતિપત્તિ નથી તેની પ્રવૃત્તિ કદાપિ જોઈ નથી; સંકેતને લઈને જ શબ્દથી પદાર્થ પ્રતિ પ્રવૃત્તિ બને છે, અને સંકેત વિકલ્પ વિના અન્યત્ર બાંધી શકાતો નથી, માટે એ પ્રકારે માનવુ જોઈએ. આ કહેવું પણ અયોગ્ય છે કેમકે વિકલ્પની પ્રતિપત્તિ થયે છતે પણ દશ્યવિકપ્યાર્થના એકીકરણના અભાવને લીધે પ્રવૃત્તિ ઘટશે નહિ. અત્યંત ભેદવાદીને દેશ્ય વિકથ્યનું એકીકરણ ન થાય, કેમકે સમાનપણું ઘટતુ નથી; કોઈ રીતે પણ સમાનત્વની ઉપપત્તિ તેના મનમાં થતી નથી. કેમકે ઉભયનો અનુભવ કરનાર કોઈ એક છે એવું તેમના મતમાં છે નહિ. વળી જો તે એ બેને એક કરે તો પણ તે બેને ભેદ રૂપે જાણીને કરે કે ન જાણીને ? જો પ્રથમ પક્ષ કહો તો ભિન્ન રૂપે જ ઉભયની પ્રતિતી થયા પછી એકીકરણથી શો લાભ ? (પાના નં. ૭૦) અને જો બીજો પક્ષ કહો તો જે અપ્રતિપન્ન છે તેનું એકીકરણ અયુક્ત છે. કેમકે અતિપ્રસંગ આવી જાય. જાઓ, અપ્રતિપન્ન એવા પણ વિવક્ષિત જ દેશ્ય સાથે એકીકરણ થાય, અવિવક્ષિત સાથે નહિ થાય, એનું શું નિયામક છે? એમ કહો કે, પણ દશ્યમાનજાતીય દૃશ્યના સંવેદનથી થયેલા સંસ્કારના પ્રકોપથી ઉબોધિત થયું છે For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૬૩ બીજ જેનુ એવો વિકલ્પ છે એટલે દેશ્યાંતર સાથે એકીકરણ થવાનો સંભવ નથી, આ કહેવું પણ અસંગત છે. દશ્યસંવેદને ઉપજાવેલા સંસ્કારનો પ્રકોપ વિકલ્પ બોધ ઉપજાવવા અસમર્થ છે. આનો જવાબ આગળ કહી આવેલા છીએ એટલે અહીં વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. વળી જે કહ્યું કે સંકેતવશ શબ્દથી પ્રવૃત્તિ થશે, અને સંકેત વિકલ્પને વિષે જ થાય છે, (પાના નં. ૭૧) તે પણ યોગ્ય નથી. કેમકે વિકલ્પને વિષે પણ સંકેત કરી શકાતો નથી. તે પણ ઉત્પત્તિ થયા પછી તરત નષ્ટ થાય છે. જાઓ, વિકલ્પને વિષે સંકેત માનો તો પૂછવાનું કે અનુત્પન્ન વિકલ્પને વિષે સંકેત માનો, ઉત્પન્નને વિષે, કે વિનષ્ટને વિષે ? અનુત્પન્નને વિષે તો બને જ નહિ કેમકે તે અસત્ છે. ઉત્પન્નને વિષે પણ નહિ કેમકે તેનો તો ઉત્પન્ન થતા જ વિનાશ થાય છે. ક્ષણ સ્થિતિ ધર્મવાળાને વિષે સંકેત કરવો અશક્ય છે. વિનષ્ટને વિષે પણ સંકેત બને નહિ કેમકે જે વિનષ્ટ છે તે અસત્ છે. ત્યારે એમ કહેશો કે અવિકલ્પથી વ્યાવૃત્ત જે વિકલ્પરૂપ સકલવિકલ્પસાધારણ છે, તેને વિષે સંકેત કરવો, તો પણ વિચારહીન વચન છે કેમકે સકલવિકલ્પ સાધારણ એવું કાંઈ છે નહિ, વિકલ્પો જેમ અવિકલ્પથી વ્યાવૃત્ત છે, તેમ સર્વથા પરસ્પરથી પણ વ્યાવૃત્ત છે. For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ (પાના નં. ૭૨) વિજાતીયથી અન્ય સ્વભાવે વ્યાવૃત્ત છે, અને સજાતીયથી અન્ય સ્વભાવે વ્યાવૃત્ત છે, એમ પણ કહેવાય તેમ નથી, કેમકે એમ કહેતાં અનેક ધર્માત્મક વસ્તુ સ્વીકારવાનો પ્રસંગ આવશે. - જો કહો કે શબ્દ તો વિકલ્પથી ઉપજે છે, અને વિકલ્પનો હેતુ છે; કેમકે કહ્યું છે કે “શબ્દો વિકલ્પથી થાય છે, વિકલ્પ શબ્દથી થાય છે.” માટે શબ્દ જેવા વકતૃવિકલ્પથી ઉપજે તેવા શ્રોતૃવિકલ્પનો જનક થાય, તે એટલે અંશે વિકલ્પને વિષે સંકેત થાય એમ પ્રતિપાદન કરાય છે, પરંતુ શું ગગ્રાહિકા વડે કરાતુ નથી. જુઓતિમિરના રોગવાળા બે વ્યક્તિ બે ચન્દ્રનું પ્રતિપાદન કરે તે અવિતથ શબ્દાર્થ અને વ્યવહારના જાણકાર મહાપંડિતો વડે ન્યાય જ કહેવાયો છે. કહ્યું પણ છે કે “વસ્તુ હોતે છતે વિકલ્પને વિષે જે વક્તા અને શ્રોતાને રૂપાંતર ભાસે છે, તેને વિષે જ સંકેત થાય છે, કેમકે એથી એકત્વનો અધ્યવસાય બની રહે છે. (પાના નં. ૭૩) જેનાથી જે ઉત્પન્ન થાય તે તેનું કારણ થાય છે, અને તેવા જ વિકલ્પને વિષે ધ્વનિ થાય છે એવી સંકેતની મર્યાદા છે. આ અમુક છે એવો સંકેત કર્યા છતાં જ્યાં સુધી અન્યને તેવો જ વિલ્પ થાય નહિ ત્યાં સુધી સંકેતગ્રહ થયો કહેવાતો નથી. વક્તાને અને શ્રોતાને For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૬૫ જ્ઞાન સરખું જ થાય છે તેથી એકાંત રૂપ તત્વને વિષે બાહ્ય અર્થ છે નહિ, અને શબ્દ ગ્રાહ્ય પદાર્થ પણ નથી. પોતાની બુદ્ધિના પ્રતિભાસના જ્ઞાનથી પણ બાહાર્થનું પ્રમાણ, અંધકારમાં પદાર્થ કલ્પનાની પેઠે, થઈ શકે છે.” (પાના નં. ૭૪) આ બધું કહેવું પણ અયોગ્ય છે, કોઈ પણ સ્થાને વક્તાના વિકલ્પની સમાન શ્રોતાનો વિકલ્પ થવાનો જ સંભવ નથી, અને એકાંત ક્ષણિક વાદ માનનારને જન્ય-જનકભાવની ઉપપત્તિ પણ બનવાની નથી, તે અમે આગળ કહીશું. એમ એકાંતાભિલાપ્યત્વ માનતાં અનલ, અચલ, ઇત્યાદિ શબ્દોના ઉચ્ચારણથી વદનનો દાહ થવાનો કે વદન ભરાઈ જવાનો પ્રસંગ આવી પડે તેથી તેનો અંગીકાર કરવો નહિ. એવા વાદીઓ કહી મળતા પણ નથી, એટલે એ વિષે પ્રયત્ન પણ નથી. આ પ્રકારે વ્યવહારની અનુપપત્તિ થવાનો પ્રસંગ આવે છે, તેથી અભિલાપ્યાભિલાપ્ય ઉભય રૂપત્વ માનવું જ ઉચિત છે. અહીં વિરોધ રૂપ બાધ છે એમ ન જાણવું કેમકે જે વિરોધ છે તે અભિન્ન નિમિત્તને લીધે આવે છે. (પાના નં. ૭૫) જાઓ, અભિલાપ્ય એવા ધર્મ સમૂહ રૂપ નિમિત્તની અપેક્ષાએ તે અભિલાય છે. અનભિલાપ્ય ધર્મ સમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ તે For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ અનભિલાપ્ય છે; અને ધર્મ તથા ધર્મીનો કથંચિત્ ભેદ છે એનું આગળ પ્રતિપાદન કરેલું જ છે. ત્યારે જેથી તે અભિલાપ્ય છે તેથી અનભિલાપ્ય પણ છે, કેમકે અભિલાપ્ય ધર્મ સમૂહ રૂપ નિમિત્તની અપેક્ષાએ જ તે અભિલાપ્ય છે, અને અભિલાપ્ય ધર્મો અનભિલાપ્ય ધર્મ વિના સંભવતા નથી. વસ્તુ જેથી અનભિલાપ્ય છે, એથી અભિલાપ્ય છે, કેમકે અનભિલાપ્ય ધર્મ સમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ જ તે અનભિપ્ય છે, અને અનભિલાપ્ય ધર્મો અભિલાપ્ય ધર્મ વિના સંભવતા નથી. એમ કહો કે જો વસ્તુ અભિલાપ્યાનભિલાપ્ય ધર્મવાળું હોય તો, એમ છે ત્યારે અભિલાપ્ય વસ્તુનું શબ્દથી અભિધાન થવાનું, તો પછી સંકેત નથી કરાયો એવા વ્યક્તિને સામે રહેલ વાચ્ય વસ્તુમાં શબ્દથી બુદ્ધિ અને પ્રવૃત્તિ કેમ નથી થતી ? તો કહીશું કે તેના જ્ઞાનના આવરણ કર્મનો ક્ષયોપશમનો અભાવ એ જ કારણ છે, અને તે સંકેતથી અભિવ્યંગ્ય છે. (પાના નં. ૭૬) જુઓ, શાન સ્વભાવવાળા આત્માનું મિથ્યાત્વાદિએ કરીને જ્ઞાનાવરણાદિ કર્મમલ પટલથી આચ્છાદાન થઈ જાય છે, અને સંકેત, તપશ્ચરણ, દાન, પ્રતિપક્ષભાવના, ઇત્યાદિથી તે આવરણ કર્મનો ક્ષયોપશમ અને ક્ષય થાય છે. પછીથી વિવક્ષિત આકારવાળું For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ સંવેદન પ્રવર્તે છે; બીજી રીતે સંવેદનની પ્રવૃત્તિનો સંભવ નથી, કેમકે એમ થતાં પૂર્વે જ સર્વત્ર સંકેત ન જાણનારાં બાલકો સંકેત કરી શકતાં નથી, જુઓ-અસંકેતિત એવા શબ્દથી અર્થનું જ્ઞાન થવું ન જોઈએ અને સંકેત કરવામાં પાછો સંકેત જોઈએ, એમ અનવસ્થા થવાનો પ્રસંગ આવશે. ક્યાંક પણ અટકીને એ અનવસ્થાનો પરિહાર માનશો તો અમારા મતનો આશ્રય કરવો પડશે; કેમકે કથંચિત્ વાસ્તવિક સંબંધ ન હોય અને ગમે તેમ કોઈ પણ સ્થાને અટકવું એ યોગ્ય નથી. જો એમ કહો કે બાલક પણ આ અમુક શબ્દથી સંકેતિત પદાર્થ એમ વારંવાર ઉચ્ચાર થતો સાંભળી, (પાના નં. ૭૭) તથા વ્યવહાર કરનારનો તે અનુસાર વ્યવહાર દેખી, શબ્દાર્થનું જ્ઞાન પામી શકે છે, જાઓ, માતા આદિ પણ કોઈ સંકેત કરી આપતાં નથી, છતાં તેવા સંકેતનું જ્ઞાન તો દેખાય છે. ત્યાં એમ કહેવાનું છે કે એ જ્ઞાન દેખાય છે તે ઠીક જ છે, પણ તમારા પક્ષમાં તે ઘટતું નથી. વારંવાર દર્શનને સમયે પણ પ્રત્યેક દર્શન પ્રથમનું પ્રથમ રહેવાથી જ્ઞાન થવાનું નહિ, અને થાય તો (શબ્દ અને અર્થના) કથંચિત્ વાસ્તવિક સંબંધની સિદ્ધિ થવાથી થાય. અનાદિ સંસાર પક્ષ લો તો પણ શબ્દ અને અર્થના વાસ્તવિક સંબંધની સિદ્ધિ 13 For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ કથંચિત્ થશે; કેમકે “શબ્દ વિકલ્પથી ઉદ્દભવે છે' ઇત્યાદિનું નિરાકરણ કરતાં સંકેતનો નિષેધ કરેલો છે. તેમજ પ્રકરણાદિથી, અભિવ્યક્તક્ષયોપશમવાળા કેટલાકને, સંકેત વિના, પણ, શબ્દાર્થનું જ્ઞાન થતું દેખાય છે. આ ઉપર હવે વધારે વિસ્તાર કરવાથી સર્યું. (પાના નં. ૭૮) આમ અભિલાખ અનભિલાપ્ય ઉભયરૂપ એક વસ્તુવાદ પૂર્ણ થયો. વળી જે કહ્યું છે કે વસ્તુને વિરોધિ ધર્માધ્યાસિત માનવાથી અનેકાંતવાદીને મુક્તિનો જ અભાવ થઈ જશે તે પણ સુક્ષ્મદૃષ્ટિથી મુક્તિ માર્ગ ને વિચાર્યા વિના જ કહેલું છે, કેમકે પૂર્વે કહ્યું તેમ સત્ત્વ, અનિત્યત્વ વગેરેનો વિરોધ અસિદ્ધ છે. જો સિદ્ધ હોય તો વસ્તુનો જ અભાવ થઈ જાય. વળી વસ્તુ સ્વરૂપ વિરોધિધર્માધ્યાસિત છે જ નહિ એમ માનનાર એકાંતવાદીને મુક્તિનો અભાવ થઈ જશે. જુઓ, પોતાની સ્ત્રી, ઘર, મણિ, કનક, ધન, ધાન્ય, ઇત્યાદિ સર્વ, એકાંત અનાત્મ ધર્મયુક્ત ભાવનાના આલંબન છે એમ માનો છો; ત્યારે તો તે સર્વથા અનાત્મક હોવાથી ભાવક ભાવ્યનો સંભવ નથી. તેથી તેમના જ્ઞાન પછીના કાલમાં જ થનાર ભાવનાનો પણ અભાવ છે. એટલે કોને ક્યાંથી મોહાદિનો નાશ થશે, તે કહો. For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૬૯ કદાચ એમ કહેશો કે અવિચલ એક સ્વભાવવાળો આત્મા અન્યદર્શનોવાળા માને છે, તેની અપેક્ષાએ એ બધું અનાત્મક છે. પ્રત્તિક્ષણનશ્વર સ્વભાવવાળા આત્માની અપેક્ષાએ નહિ, તો એમ કહેવું પણ અસાર છે, કેમકે વિકલ્પને સહન કરી શકતું નથી. (પાના નં. ૭૯) જુઓ, પ્રતિક્ષણનશ્વર માન્યું તે કથંચિત્ કે સર્વથા? કથંચિત્ કહો તો અમારા મતનો સ્વીકાર થયો. અહંન્મતાનુસારીઓ કહે છે કે “સર્વે વ્યક્તિમાં ક્ષણે ક્ષણે નિયત રીતે અન્યત્વ છે, છતા વિશેષ નથી, કેમકે ચય-અપચય થવા છતા આકૃતિ અને જાતિ અવસ્થિત છે.” જો સર્વથા કહો તો આ લોક અને પરલોકનો સર્વ લોક વ્યવહાર જ ઘટશે નહિ. જાઓ, આત્માદિ વસ્તુઓને પ્રતિક્ષણે નિરન્વય નશ્વર માનતાં ગ્રાહા-ગ્રાહક ભાવ, સ્મરણ, પ્રત્યભિ, કુતુહલ વિરમણ આદિ જે જે વિદ્વાનોથી તે સ્ત્રી આદિ પર્યત સર્વને પ્રતીત છે તેની પણ ઉપપત્તિ થશે નહિ. ગ્રાહ્યાર્થ અને તદ્ ગ્રાહક સંવેદન તે એક જ કાલે થાય છે એમ તો તમે માનતા નથી, કેમકે તે તો હેતુ અને ફલરૂપ માનેલાં છે. કહ્યું છે કે “ગ્રાહાતા જ જ્ઞાનનો આકાર ઉપજાવવાને સમર્થ એવી હેતુરૂપ છે” એમ For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭) અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ અનુમાનને જાણનારા કહે છે. એમ છે એટલે ગ્રાહ્યાર્થનો અભાવ થતાં જ ગ્રાહક સંવેદનની ઉત્પત્તિ થાય, (પાના નં. ૮૦) અને તેના અભાવે સંવેદનની ઉત્પત્તિ થવાથી સંવેદન શી રીતે તેને ગ્રહણ કરી શકે અને પદાર્થ શી રીતે તેનાથી ગ્રહણ થઈ શકે? અર્થાત્ સંવેદન અગ્રાહક થશે,અને પદાર્થ અગ્રાહ્ય થશે, એ વાત યુક્તિરૂપી પ્રદીપ હાથમાં લઈ પોતાના મતના ઉપર આગ્રહ કરવા રૂપી તિમિરને દૂર ખસેડીને વિચારી જુઓ. ગ્રાહ્યાર્થ (સંવેદનને) આકાર આપી શકે એ પણ અનિશ્ચિત જ રહ્યું. તુરત જ થઈ ગયેલા એવા વિષયનો આકાર સંવેદન ધરે છે એમ પણ નિશ્ચય કરી શકાય એવું નથી, કારણ કે તેનું ગ્રહણ નથી. ગ્રહણ નથી કેમકે સંવેદનકાળે પદાર્થ નથી. પદાર્થ ન હોવાથી આ સંવેદન તેના આકારવાળુ છે તેના આકારવિનાનુ નથી એવો નિશ્ચય કરવો અશક્ય છે. સંવેદ્યમાન એવા સંવેદનથી જ તદાકારતાનું જ્ઞાન થાય છે; જુઓ, જે જેનું ગ્રાહક નથી હોતું તે તેનો આકાર લેતું નથી, જેમકે પીતરંગનું અગ્રાહક એવું નીલ સંવેદન. તેનુ ગ્રાહક આ સંવેદન છે, તો શી રીતે તેના જ્ઞાનની અનુપપત્તિ થાય? For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૭૧ એમ કહો તો એ કહેવું પણ અનુચિત છે. કેમકે તેની પ્રત્યક્ષતા ઉપપન્ન થતી નથી, પણ અનુમાનતા થાય છે. અનુમાનતા પણ અહીં નથી. કેમકે (પાના નં. ૮૧) આ પ્રકારના વિશિષ્ટ ગ્રાહાગ્રાહકભાવની વ્યવસ્થા કરનાર ક્ષણદ્રયગ્રાહી વિજ્ઞાનનો અભાવ છે, અને અભાવનો ક્ષણિકથી વિરોધ છે. એનું એ જ વિશિષ્ટ એવું પોતે પોતાની વ્યવસ્થા કરે છે એમ કહો તો તેમ ન બને, કેમકે કારણરૂપ વિજ્ઞાન બોધના અન્વયવ્યતિરેકથી કાર્યવિજ્ઞાનવૈશિષ્ટય કહેવાતું નથી. કહેવાય તો અતિપ્રસંગ આવે, અને એકનું તેમ ગમે તેનું પણ વૈશિસ્ય તે ઉપરથી કહેવાઈ શકે. જો એમ કહેશો કે એક કાલે હોય તેનો જ ગ્રાહ્યગ્રાહક ભાવ બની શકે. જાઓ, પોતાના હેતુથી ઉપજતું વિજ્ઞાન, વિશિષ્ટ એવા સ્વકાલ ભાવી ભાવને ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે; અને ભાવ પણ તેનાથી ગ્રાહ્ય સ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. આમ છે એટલે ઉક્તદોષનો સંભવ નથી. આ પણ ઠીક નથી. ગ્રાહ્ય-ગ્રાહક વચ્ચે તાદામ્યા અને તદુત્પત્તિની અનુપપત્તિ થતી હોવાથી કોઈ સંબંધ સંભવતો નથી આ સંબંધે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી, અમારા મતાનુસારીઓએ એ સંબંધે ઘણું કહેલું છે. For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વસ્તુનો અન્વય રહિત અને નાશવાન્ એવો ક્ષણિક સ્વભાવ માનતાં સ્મરણાદિનો અસંભવ તો સ્પષ્ટ જ છે. એકને અન્યનો અનુભવ થાય અને અન્યને અન્યની ઉપલબ્ધિ થાય તો સ્મરણ પ્રત્યભિજ્ઞાનાદિ સંભવતાં નથી. આ પ્રકારે ઐહિક એવા સકલ લોકવ્યવહારનો અભાવ થઈ જશે એ જ સ્થિતિ થઈ; Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૮૨) અને પરલોકનો વ્યવહાર તો સુતરાં અનુપપન્ન થયો, કેમકે કૃતનાશ અને અકૃતાભ્યાગમનો પ્રસંગ આવી પડ્યો. જુઓ, જે કોઈ ક્ષેમાર્થે પ્રવૃત્તિ કરે છે તે તે જ ક્ષણે સર્વથા નાશ પામે છે, કુશળ એવું કર્મ પણ ઉત્પન્ન થતાં તરત જ નિરન્વય નાશ પામે છે, એટલે કૃતનાશ થયો. ચિરકાલથી વિનષ્ટ થયેલા કર્મથી ક્ષણાંતરને વિષે ભવિષ્યમાં ફલોદય માનો તો તે અકૃતાભ્યાગમ થયો. આવું થવું તે કેવલ અસમંજસ છે. એમ જ પ્રાણીઓની મુક્તિ પણ અસંગત છે. જુઓ, અતિતીવ્ર વેદનાથી વિભિન્ન શરીરવાળો, સંસારથી વિમુખ થયેલી બુદ્ધિ વડે સંસારને દોષમય જોનારો, અંતરાત્મવૃત્તિવાળો, સંસારને તજવાને ઇચ્છતો, નિર્વાણમાં પ્રવેશ માટે આતુર, રાગાદિ ક્લેશપક્ષને મથવાને સમર્થ એવા નિર્મળ માર્ગનો આશ્રય કરી, ક્રમે ક્રમે ચિત્ત સંતતિને વિષે જ્ઞાનોદય થતાં પરમ રસ જ્યાં અનુભવાય છે એવા For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૭૩ મોક્ષનો સ્વાદ લે છે. આવો ન્યાય છે. પણ અહીં તો આત્માદિ વસ્તુ પ્રતિક્ષણ વિનશ્વર સ્વભાવવાળી હોવાથી મોક્ષ સંભવતો જ નથી. જુઓ, સાંસારિક દુઃખોથી પીડાય છે કોઈક, અને નિર્વેદ આવે છે કોઈકને, વિરાગ કોઈકને થાય છે અને મુક્તિ થાય છે કોઈકની, એ કેવલ અશોભન છે. કેમકે એમ તો અતિપ્રસંગ આવે. ત્યારે આ પ્રકારે પરલોકનો વ્યવહાર પણ અસંગત છે એ જ સિદ્ધ થયું. (પાના નં. ૮૩) વિશિષ્ટ હેતુ ફલભાવ એ જેનું કારણ છે એવો આ લોક અને પરલોકનો વ્યવહાર સંભવશે. જાઓ, વિશિષ્ટ એવી રૂપાદિ સામગ્રીને આશ્રીને વિશિષ્ટ જ સંવેદન ઉપજે છે, તેથી તે જ તેનું ગ્રાહક કહેવાય છે. બીજું કોઈ ગ્રાહક કહેવાતું નથી, કેમકે અતિપ્રસંગ આવી જાય, એ જ પ્રકારે સ્મરણાદિની પણ ઉપપત્તિ સમજવી. તેથી કૃતનાશાકૃતાભ્યાગમ પ્રસંગ તેનો પણ અહીં અવકાશ ન જાણવો, કેમકે ક્ષણ ભેદ હોવા છતા પણ ઉપાદાનોપાદેયભાવે કરીને એકની એક જ સંતતિથી ઉત્તરોત્તર સામર્થ્ય પ્રાપ્ત કરતું કર્મ ફલ ઉપજાવવાને સમર્થ છે. આમ છે એટલે જે સંતાન કર્યા છે તે જ ભોક્તા છે એમાં સંશય નથી. જાઓ, જે ક્ષેમાર્થે પ્રવર્તે છે તે યદ્યપિ તે જ ક્ષણે સર્વથા વિનાશ પામે છે, તથાપિ વિનાશ પામતે પામતે પણ પોતાને અનુરૂપ એવા કાર્ય ઉપજાવવાને સમર્થ એવું જે સામર્થ્ય તેનું વિજ્ઞાન સંતતિ ને વિષે આધાન કરીને For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વિનાશ પામે છે. અને તે સામર્થ્ય વિશેષથી ઉત્તરોત્તર ક્ષણ પરિણામ દ્વારા કાલાંતરે થયેલા પરિણામથી થયેલી વાસનાઓ પરિપક્વ હોવાથી (પાના નં. ૮૪) સહકારી પ્રત્યયના યોગ્ય કાલે થતા અવધાનથી ઉપજેલો જે પ્રબોધ, તેનાથી ઇરાનિષ્ટ ફલ થઈ શકે છે. આમ હોવાથી તમે બતાવ્યા તેવા દોષો સંભવતા જ નથી. વળી અમે કહીએ છીએ તે વાત અનુભવ સિદ્ધ છે. જુઓ, રસાયનાદિને પ્રથમ શરીરમાં નાખતાં જ ઉપજેલો કોઈ વિશેષ, દેહને વિષે ઉત્તરોત્તર કોઈક અવસ્થા ઉપજાવે, અને તેની પણ પછી દેહના અતિશય રૂપ જે બલ બુદ્ધિ આરોગ્ય ઇત્યાદિ તેને ઉપજાવે છે. એમ જ લાક્ષારસના નિષેકથી જેનું સામર્થ્ય આવ્યું છે એવું માતુલિંગ પુષ્પ પણ ઉત્તરોત્તર વિશેષ ઉપજાવવા વડે ફલની અંદર રહેલા કેશરને રક્ત કરે છે, એ અનુભવ સિદ્ધ છે. માટે તમે તમારા આગ્રહનો આવેશ છોડી દો. વળી સિદ્ધાંતીએ જે કહ્યું કે પ્રાણીઓની મુક્તિ પણ અસંગત થઈ જશે” વગેરેથી આત્માદિ વસ્તુને પ્રતિક્ષણે નિરન્વય નાશવાન માનવાથી કદાપિ સિદ્ધ થશે નહિ' સુધીનું તે પણ યુક્ત નથી, કેમકે પ્રતિક્ષણ નિરન્વયનશ્વર આત્માદિ છે એ પક્ષ જ યુક્તિવાળો છે. જુઓ, નિરાત્મવાદીના મતે જે ક્ષણિક પદાર્થો છે તે, યોગ્ય હેતુ પ્રાપ્ત થતાં, વિક્રિયા પામતા જાય છે અને For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૭૫ સમુહરોધના હેતુઓ વડે જ્યારે ઉત્તરોત્તર દુઃખ વિશેષથી અધ્યાસિત ક્ષણની ઉત્પત્તિથી પીડાય છે ત્યારે તે નિર્વેદ પામે છે. નિર્વેદથી ઉત્તરોત્તર ક્ષણ ઉપજાવવાથી પૂર્ણ નિર્વેદ પામેલા, તેથી ઉત્તરોત્તર શ્રવણાદિ ભાવના વગેરે કલેશ રહિત એવી અનેક ક્ષણ પરંપરા ઉપજે છે, તેથી દાન, દમ, સંયમ આદિ (પાના નં. ૮૫) અનેક પ્રકારના શુભ ધર્માભ્યાસ દ્વારા રાગાદિ બીજને નિર્મલ કરવા સમર્થ એવા માર્ગની ભાવના ઉપજે છે, એનાથી ક્ષણે ક્ષણે અધિક શુદ્ધ ક્ષણ ઉપજે છે, એનાથી ક્ષણે ક્ષણે અધિક શુદ્ધ થતી વિશુદ્ધિ પર્યત સુધીની ક્ષણોત્પત્તિ દ્વારા મુક્તિને અનુભવતાં, તેવા જન મુક્ત કહેવાય છે. એમ એ વિષયમાં પણ કાંઈ દોષનો સંભવ નથી. બાકી આત્માને વ્યવસ્થિત માનતાં તો વેદના થવા છતા આત્માને વિષે વિકારાતરોનો અભાવ થાય, અને પ્રતિપક્ષ અભ્યાસ થતાં પણ કાંઈ અતિશય ઉપજે નહિ. જેથી મુક્તિનો જ અસંભવ થઈ રહે. આ બધું કહેવું તત્ત્વના અપરિજ્ઞાનનો વિલાસ છે, કેમકે તમારા મનમાં પણ વિશિષ્ટ હેતુ ફલ ભાવની ઉપપત્તિ થતી નથી. જુઓ, વૈશિર્ય એટલે જ શું તે કહો ? શું હેતુફલની એક્તા ? કે તેમની એકકાલતા ? કે કારણધર્મસંક્રાંતિ? કે સાધારણ વસ્તુ સાથે સંબંધમાં હોવું? કે For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ એક કાર્યક્રિયાહેતુત્વ છે ? કે વિશિષ્ટકારણજન્મ છે ? કે કારણાનંતરભાવિત્વ છે ? કે વિશિષ્ટ ક્રિયા હેતુત્વ છે ? આ પ્રકારે વિકલ્પો કરવાથી શું ફલ છે ? ફલ આ પ્રમાણે છે. જો હેતુ અને ફલની એકતા કહો તો હેતુ ફલ ભાવની જ અનુપત્તિ થશે, કેમકે તે બન્ને સર્વથા એક રૂપ થઈ જશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૮૬) એમ થતાં મૃત્પિડત્વાદિ પણ, ઘટપટાદિથી અભિન્ન હોવાને લીધે જલાદિ લાવવામાં કામ આવતાં થશે અથવા ઘટાદિથી પણ જલઘાનયનાદિ કાર્ય નહીં થવાનો પ્રસંગ આવશે. જો હેતુફલની એકકાલતા કહો તો ત્યાં કહેવાનું કે, સર્વભાવે એકકાલતા છે, કે કથંચિત્. જો સર્વભાવે કહો તો તેનો અસંભવ છે કેમકે કાર્ય તે કાલે હોય જ નહિ કેમકે સર્વ ભાવે કરીને કારણ અવસ્થામાં કાર્યનો જન્મ ઘટે એવો અનુભવ નથી. ત્યારે કથંચિત્ એમ માનો તો અમારા મતનો સ્વીકાર થયો. કેમકે કોઈ વિલક્ષણ પ્રકારે કરીને કાર્યકારણની એકતા સ્વીકારવામાં આવી છે. ત્યારે કારણ ધર્મ સંક્રાંતિ એ વિકલ્પ સ્વીકારો તો તે પણ અઘટિત છે કેમકે કાર્ય કારણનો અત્યંત ભેદ માનેલો છે; અને કારણથી ભિન્ન એવો ધર્મ સંભવતો નથી, અને એવી સંક્રાંતિ માનતા અન્વય થવાનો પ્રસંગ આવે છે. ત્યારે સાધારણ વસ્તુ સાથે સંબંધમાં હોવું એવો For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વૈશિષ્ટયનો અર્થ સ્વીકારો તો તે પણ અયુક્ત છે. સાધારણ વસ્તુનો જ અભાવ છે. કેમકે જે વસ્તુ છે તે તો સ્વલક્ષણ જ છે Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૮૭) અને તે પરસ્પરથી અત્યંત ભિન્ન છે. અતત્કારણથી તત્કાર્યની વ્યાવૃત્તિ એમ આ વિકલ્પનો અર્થ કરવો એ તો એક વચન માત્ર જ છે, કેમકે સ્વરૂપ સિવાય સર્વે વસ્તુ સર્વ વસ્તુથી વિશેષે કરીને વ્યાવૃત્ત જ છે, અને વિશેષ માન્યા એટલે પર્યાયે કરીને સમાન પરિણામ મનાય જ છે. 14 ૧૭૭ ત્યારે એકાર્ય ક્રિયા હેતુત્વ એ વિકલ્પ લેશો તો તે પણ અસંગત છે, કેમકે અસિદ્ધ છે. હેતુ અને ફલ કદાપિ પણ એકાર્થ ક્રિયાના હેતુ થાય જ નહિ, કેમકે ઉભયે એકી વખતે હોય જ નહિ તેથી હેતુફલભાવ જ રહે નહિ. ફલ માત્ર જ અર્થ ક્રિયા રૂપ છે, જેની ભૂતિ તેની જ ક્રિયા ઇત્યાદિ કહેલુ પણ છે. (પાના નં. ૮૮) ત્યારે વિશિષ્ટ કારણ જન્મ એ વિકલ્પ લો તો તે પણ ઠીક નથી કેમકે કારણના વૈશિષ્ટ્યની જ ઉપપત્તિ થતી નથી. જીઓ, કારણ સાથે બીજા પ્રત્યયોનો સંપાત થતાં ક્ષણે ક્ષણે તે અધિક સામર્થ્ય પ્રાપ્ત કરી કાર્યને ઉપજાવતું ચાલે તો તે વિશિષ્ટ કહેવાય, પણ તે જ અયુક્ત છે, કેમકે અન્ય પ્રત્યયોનો સંપાત થતાં પણ અતિશય For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ થવાનો સંભવ નથી. જુઓ, પ્રત્યયાંતરના સંધાનથી થવાનો જે અતિશય તે અનુત્પન્નને થશે કે ઉત્પદ્યમાનને થશે કે ઉત્પન્નને થશે કે નિવર્તમાનને થશે કે નિવૃત્તને થશે? એટલા વિકલ્પ એ ઉપર થઈ આવે છે. અનુત્પન્નને તે થાય જ નહિ. કેમકે તે અસત્ છે. ઉત્પધમાનને પણ થાય નહિ કેમકે ઉત્પદ્યમાનાવસ્થા જ સ્વીકારવામાં આવતી નથી. ઉત્પન્નને પણ થવાનો નથી, કેમકે તેમાં અતિશયની અપેક્ષા જ નથી અને અતિશય તેમાં થાય તો તે પોતા કરતાં અન્ય જ થઈ જાય. નિવર્તમાનને પણ અતિશય ન થાય કેમકે નિવર્તમાનાવસ્થાનો સ્વીકાર નથી. નિવૃત્તને પણ ન થાય કેમકે તે અવિદ્યમાન છે. આ ઉપર કહેશો કે એક ક્ષણનો જ અંગીકાર કરીને અતિશયનો વિચાર કરવો ઠીક નથી, પ્રબંધનો વિચાર રાખીને અતિશયને વિચારવો. કહ્યું પણ છે કે “જે ઉપકારી, વિરોધી, સહકારી, કહેવાય છે તે બધા પ્રબંધની અપેક્ષાએ કહેવાય છે, એકકાલે સર્વે હોતા નથી.” (પાના નં. ૮૯) જુદા જુદા એવા ઉપાદાન, સહકારી, ઇત્યાદિ પ્રત્યયો પોતાને અનુરૂપ કાર્ય ઉપજાવવાને યોગ્ય જે કાંઈ હોય તે બધાને પેદા કરે છે, તે સર્વ સમસ્ત હોઈ, પોત પોતાથી થયેલા અતિશય થકી સામર્થ્યના પ્રકર્ષથી યુક્ત એવા રૂપભેદવાળા અન્યને ઉપજાવે છે. તે વળી અન્ય પ્રત્યયો કાલોપાધીના પ્રકર્ષથી રૂપભેદ પામેલા For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ હોય છે તે પણ માત્રા વડે અન્યને ઉપજાવે છે. એમ ક્રમે ક્રમે ઉત્તરોત્તર ઉપજતી પરંપરાએ ચાલતાં વિવક્ષિત જે ફલ તેની અપેક્ષાએ જે છેક છેવટના ભાવ તે પૂર્વ પૂર્વ ભાવમાંથી અતિશયને પ્રાપ્ત કરે છે, અને એમ અંતે કાર્ય ઉભવે છે. આનું જ નામ વૈશિસ્ય. આ પ્રકારે તમે કહો તો તે પણ અયુક્ત છે; એનો ઉત્તર અપાઈ ગયેલો છે. સમસ્ત પ્રત્યયોને માટે આ તો થયું, પણ વ્યસ્ત પ્રત્યયોથી કાર્ય થશે એમ પણ નથી, કેમકે વ્યસ્તોનું પણ કારણને વિષે કાંઈક વિશેષ ઉપજાવ્યા વિના સમસ્ત લક્ષણ જે કાર્ય વિશેષ તે જ ઘટશે નહિ; (પાના નં. ૯૦) ઘટે તો અતિપ્રસંગ આવી જશે અને વળી વિશેષાધાનનું તો એક ક્ષણને આશ્રીને નિરાકરણ કર્યું છે. પ્રબન્ધ કલ્પનાથી નિર્વાહ કરો તો તે પણ સરખું જ છે. કેમકે ક્ષણ વિના પ્રબન્ધનો સંભવ નથી. કહ્યું છે કે, “પ્રત્યયો વિશેષના હેતુ કોઈ રીતે થતા નથી, ક્ષણનો કાંઈ વિવેક બની શકતો નથી, તેથી તે તો નિત્યને જ ઘટે છે.” વગેરે. ત્યારે હવે તદનન્તર ભાવિત્વ એ વિકલ્પ લો તો તે પણ અયુક્ત છે, કેમકે તે તત્કાલે થયેલા સકલ પદાર્થોમાં સમાન રીતે રહે છે, એટલે અતિપ્રસંગ થવાનો સંભવ છે. જુઓ-“તદનંતરભાવિત્વને સ્વીકારતાં સર્વ વસ્તુ તેના ફલરૂપ થવા જશે, એટલે વિશ્વનું કારણ તે જ થશે. સર્વ For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦. અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ જેને માને છે તે નહિ થાય, કેમકે તે જ વિશિષ્ટ કાર્ય જનન સ્વભાવવાળું મનાય છે, તો કાર્યની ઉપલબ્ધિ વિના “કારણાનંતર’ એમ કહેવાનું જ શી રીત છે? (પાના નં. ૯૧) એની તસ્વભાવતા સમજાય છે એમ કહો તો તેનો સ્વભાવ તો અન્યફલ પ્રતિ પણ સમાન જ છે, અને તેનો વ્યાપાર ત્યાં જ છે એમ કહેવું પણ યુક્ત નથી, કેમકે જે ક્ષણભંગને લીધે વ્યવધાન પડવાને લીધે જે અસત્ છે તેને વ્યાપારનો સંભવ નથી. ઉત્પત્તિ વિના વ્યાપાર હોય જ નહિ એમ કહો તો વ્યાપારકાલભાવિ હોવાથી ફળમાં પણ કારણથી અભિશકાલતા છે કાર્યકારણતા જ ક્યાં રહિ ?” વિશિષ્ટ ક્રિયા હેતુત્વ તે પણ નહિ થાય, કેમકે તે તો સર્વત્ર સમાન છે એટલે અતિવ્યાપ્તિ આવે છે. પદાર્થ માત્ર વિશિષ્ટ ક્રિયા હેતુ જ છે, આ સંબંધે હવે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. (પાના નં. ૯૨) ત્યારે હવે વૈશિસ્ત્રના અભાવને લીધે હેતુફલ ભાવની અનુપપત્તિ છે એ કહેવું સુસ્થ થયું. વૈશિશ્ય ન હોતે છતે “વિશિષ્ટ એવી રૂપાદિ સામગ્રીને આશ્રીને સંવેદન પણ વિશિષ્ટ જ ઉપજે છે' ઇત્યાદિ જે કહ્યું તે પણ પરાસ્ત જાણવું. તથાપિ અનુભવની અત્યંત ઉપેક્ષા કરી, સંભાવના પણ ન થઈ શકે તેવું, વિદ્રનો હાસ્ય કરે For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૮૧ તેવું, મુર્ખજનોને ભ્રમ પેદા કરે તેવું, જે કહ્યું કે ક્ષણ ભેદ હોવા છતા પણ, ઉપાદાનોપાદેય ભાવે કરીને એક સંતતિને વિષે સામર્થ્યનું આધાન કરનાર કર્મ ફલ ઉપજાવી શકે છે ઇત્યાદિ, તથા એમ જે કહ્યું કે જે કુશલાર્થે પ્રવૃત્તિ કરે છે તે યદ્યપિ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે, પરંતુ તેનો વિનાશ થતાં પૂર્વે તે વિજ્ઞાન સંતતિને વિષે પોતાને અનુરૂપ એવા કાર્યને ઉપજાવી શકે તેવું સામર્થ્ય મૂકીને વિનષ્ટ થાય છે, ઈત્યાદિ, તે સર્વના સંબંધમાં અહીં કાંઈક વિશેષથી કહીએ છીએ. એ બધું કહેવું અયુક્ત છે, કેમકે સામર્થ્યધાન જ અસિદ્ધ છે. જીઓ, સામર્થ્ય એટલે શું ? ઉત્તર કાર્યભાવ તે સામર્થ્ય છે ? કે અન્ય કાર્ય ઉપજાવવાને સમર્થ એવો તદ્ગત શક્તિ વિશેષ છે ? કે વાસના છે ? જો એમ કહેશો કે ઉત્તર કાર્ય ભાવ તે જ એ સામર્થ્ય, તેનું આધાન કરીને નિરૂદ્ધ થાય છે, તો ક્ષણિકત્વનો વિરોધ આવશે (પાના નં. ૯૩) કેમકે અનુત્પન્ન કે નિરૂદ્ધ એવો તે સામાર્થાધાન કરવા સમર્થ નથી. ઉદયકાલે જ આધાન કરે છે એમ કહો તો ઉભયનો એક જ કાલે પ્રસંગ આવી જશે. ત્યારે, તગત એવો કાર્યાન્તર ઉપજાવનાર, શક્તિ વિશેષ જ સામર્થ્ય છે, તેનું આધાન કરીને નિરૂદ્ધ થાય છે તો પૂર્વોક્ત દોષ પ્રાપ્ત થશે. કેમકે તેનો કાર્યથી ભિન્ન અભ્યપગમ નથી, એટલે તે જે કાલે સિદ્ધ થાય છે તે જ કાલે તેનાથી ઉત્તર કાલે For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ થનાર અને તેનાથી જ નિવર્ય જે કાર્યાન્તર તેને સિદ્ધ થવાનો પ્રસંગ છે, કેમકે તેના ભાવ માત્રની જ તે અપેક્ષા કરે છે; અને આમ છે એટલે તેના સભાવ માત્રથી જ અન્યની પણ ઉત્પત્તિનો સંભવ છે, અથવા કાર્ય તેના પછી થાય એમ કહીએ (પાના નં. ૯૪) તો તક્ઝિર્વત્યપત્તિ આવે, તેથી અતિપ્રસંગ થાય છે ત્યારે હવે વાસનાનું આધાર કરીને નિરૂદ્ધ થાય છે, એમ કહો તો તે પણ અયુક્ત છે. કેમકે વાસ્ય અને વાસક એક વખતે હોઈ શકે નહિ. વળી, “વાસના વાસકથી ભિન્ન છે? કે અભિન્ન છે? જો ભિન્ન કહો તો તેનાથી શૂન્ય વાસક અન્યને વાસિત નથી કરતો. જો અભિન્ન કહો તો તેની સંક્રાતિ જ બનશે નહિ, જેમકે વાસકના પોતાના રૂપની નથી બનતી, અને વાસ્યમાં સંક્રાંતિ માનો તો દ્રવ્યાંશની સંસિદ્ધિ થઈ જાય. સંક્રાન્તિ વિના પણ વાસિત કરી શકે છે એમ કહેતાં તો અતિપ્રસંગ જ આવે છે, ને કલ્પિત કહેવાથી પણ કાંઈ લાભ થતો નથી.” (પાના નં. ૯૫) આટલું કહેવાથી, “જે સંતાનને વિષે કર્મવાસનાનું આધાન હોય, તે જ સંતાનને વિષે, કપાસમાં રક્તતાની પેઠે ફલ જણાય છે.” એમ જે કહ્યું હતું તે પણ પરાસ્ત જાણવું. વળી જે કહ્યું હતુ કે એમ ન હોય તો આત્મા વ્યવસ્થિત થતાં, વેદનાના અભાવે, અને થાય તો પણ વિકારાન્તરનો For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૮૩ અભાવ હોવાથી તથા પ્રતિપક્ષભૂત અભ્યાસથી પણ કાંઈ અતિશય ઉપજવાનો ન હોવાથી મુક્તિનો જ અસંભવ થઈ જશે, ઇત્યાદિ તે પણ અમારા પક્ષને કાંઈ ક્ષતિ કરી શકતું નથી, અમે તે વાત સ્વીકારતા જ નથી, કેમકે અમે આત્માદિ વસ્તુને એકાન્ત નિત્ય માનતા નથી. ત્યારે કેવી માનીએ છીએ? કથંચિત્ નિત્ય માનીએ છીએ. આત્માની જે પ્રકારે નિત્યાનિત્યતા કે સત્સદ્ગપતા છે તે રીતિ બતાવાઈ ગઈ છે. જે નિત્યાનિત્ય ધર્મવાળું છે તેને વિષે જ ગ્રાહ્યાગ્રાહકભાવ, સ્વકૃત કર્મ ફલોપભોગ, સમ્યકજ્ઞાન, ભાવના, ઇત્યાદિ ઘટી શકે છે, કેમકે તે કથંચિત્ અવસ્થિત છે એવો અનુભવ છે, વસ્તુ સદસર્પાદિપણે અનુભવથી સિદ્ધ થયે છતે વિરોધિધર્મોથી અધ્યાસિત સ્વરૂપનું કહેવું યોગ્ય નથી. કેમકે જો વસ્તુ સદસરૂપે ન હોય તો વસ્તુનો અભાવ થાય. માટે વિરોધ સિદ્ધ થતો નથી, એમ પૂર્વે કહ્યું છે. બૌદ્ધો પણ સ્વલક્ષણોમાં સાધારણપ્રમેયતા અને બ્રાન્તિમાં અભ્રાન્ત એવી સ્વસંવિત્ માને જ છે. (પાના નં. ૯૬) જો તેમ ન માને તો તેમના સ્વલક્ષણાદિમાં પ્રમેયતાદિનો અભાવ થાય. વિદ્વાનનું તે રીતે વિરોધનું કહેવું તે વિદ્વત્તાનું વિરોધિ છે. સ્વલક્ષણાદિ જો સાધારણ પ્રમેયતાદિ રૂપે ન હોય તો બધા વ્યવહારનો અભાવ થવાનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ સાધારણપ્રમેયતા ન હોય તો અપ્રમેય બનવાથી સ્વલક્ષણોમાં પ્રમાણની પ્રવૃત્તિ ન થાય. ભ્રાન્તિ જો વિકલ્પાત્મક હોય તો સ્વસંવિના અભાવનો પ્રસંગ થશે. આ આત્મા, સ્ત્રી, ભવન વગેરે અનાત્મક, અનિત્ય, અશુચિ, દુ:ખ રૂપ જ નથી. કેમકે અન્વય જ આત્મારૂપ છે. અને તેની સિદ્ધિ કરી છે. એ પ્રમાણે અનિત્ય જ નથી, કેમકે અનિત્ય હોય તો તેનું તાદવસ્થ્ય ન થાય. બીજી રીતે તાદવસ્થ્ય ઘટતું નથી. અશુચિ જ નથી. કેમકે શુભ પરિણામ થાય છે. લોકમાં જલથી શ્િચ કરવા વડે તેવી ઉપલબ્ધિ થાય છે. એ પ્રમાણે દુઃખ જ નથી. કેમકે મુક્તિ સુખને પેદા કરે છે. પરંપરાએ મુક્તિસુખને પેદા કરવાના સ્વભાવવાળુ હોવાથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી અનાત્મક, શૂન્ય, અસત્ એ પર્યાયવાચી શબ્દો છે અને અનિત્ય, અસ્થિર, સત્ એ પર્યાયવાચી શબ્દો છે. તેથી જો અનાત્મક હોય તો અનિત્ય શી રીતે હોઈ શકે ? જો અનિત્ય હોય તો અનાત્મક શી રીતે હોઈ શકે ? બુદ્ધ ધર્મસંઘરૂપી પરમનિવૃત્તિના હેતુભૂત નિર્દોષ (પાના નં. ૯૭)મહારત્નત્રય હોતે છતે એમ કહેવું કે ‘બધું જ અચ છે બધું જ દુઃખરૂપ છે’ એ શી રીતે ઉચિત કહેવાય. કેમકે એમ કહેવાથી રત્નત્રયને અસત્ કહેવાય અને તેથી તેમની આશાતના થાય. બીજી રીતે રત્નત્રયનો યોગ ન થાય, કેમકે રત્નત્રયથી અન્યમાં અશુચિ For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વગેરેનો વિશેષ નથી. અશુચિ વગેરેમાં અવિશેષ હોવા છતા રત્નત્રયનો યોગ માનો તો અતિપ્રસંગ આવે. એ પ્રમાણે જુઓ-આ તેનો આત્મા, સ્ત્રી, ભવન, માણિ, કનક’ વગેરેથી માંડીને દ્વેષ એમ કરીને’ સુધીનું જે કહ્યું હતું તે પરપક્ષમાં કહેવા માત્ર જ છે. કહેલાની જેમ નિર્વિષય હોવાથી. માટે જે અનેકાંતવાદી છે તેને જ વિરૂદ્ધ ધર્માધ્યાસિત જે વસ્તુ તેને વિષે જ સર્વ વ્યવહારની સિદ્ધિ થવાનો સંભવ છે. તેમજ પીડા, નિર્વેદાદિ પણ કથંચિત્ એક સ્થાન સ્થાયી ઠરવાથી મુક્તિની સિદ્ધિનો પણ તેને વિષે જ સંભવ છે. અનેકાંતવાદી કરતાં અન્ય જે એકાંતવાદી તેની વસ્તુને વિષે આવા નિર્વાહનો સંભવ જ નથી. માટે એકાંતવાદીને જ મુક્તિના અભાવનો પ્રસંગ આવશે એ જે કહ્યું હતું તે સુવ્યવસ્થિત છે. આ ઉપર એવી શંકા કરશો કે, વિરૂદ્ધ ધર્માધ્યાસિત સ્વભાવવાળી વસ્તુ માનતાં તો વસ્તુનો જ અભાવ થશે, એટલે તેને આધારે પ્રવર્તતો વ્યવહાર જ સિદ્ધ થશે નહિ. શીત સ્પર્શવાળું અને ઉષ્ણ સ્પર્શવાળું તે એક જ છે એમ નથી. કેમકે તે બે પરસ્પરથી અત્યંત વિરૂદ્ધ છે. (પાના નં. ૯૮) આ સ્થાને સમાધાન આ પ્રકારે છે. વિરોધ એટલે શું ? એકનો ભાવ હોય તો અન્યનો અભાવ હોય એ વિરોધ એમ કહો તો તે ઠીક છે, પણ શીતોષ્ણ For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ સ્પર્શનો જે વિરોધ તે સ્વરૂપ સભાવ કૃત છે ? એકકાલાસંભવથી છે? એક દ્રવ્યના અયોગથી છે? એક કાલ એક દ્રવ્યના અભાવથી છે? એક કાલ એક દ્રવ્ય એક પ્રદેશના અસંભવથી છે? કે અભિન્ન નિમિત્તત્વને લીધે છે? આ વિકલ્પોથી શું ફલ છે? જાઓ, શીતોષ્ણ સ્પર્શનો સ્વરૂપ સભાવકૃત વિરોધ નથી, અન્ય નિમિત્તની અપેક્ષા કર્યા વિના, શીતસ્પર્શ કે ઉષ્ણસ્પર્શ પોતાના સભાવથી જ ઉષ્ણસ્પર્શ કે શીત સ્પર્શની સાથે વિરૂદ્ધ થતા નથી. જો એમ હોત તો ત્રિલોકમાંથી શીતોષ્ણસ્પર્શનો જ અભાવ થઈ જાત. અથવા બન્નેમાંથી એકનો સદ્ભાવ થઈ જાત. પણ જગતમાં એ ઉભયેનો અભાવ તો કદાપિ થતો નથી; કેમકે સર્વદા વડવાનલ, હિમ આદિ વિદ્વાનથી સ્ત્રી આદિ પર્યત સર્વને પ્રતીત છે. એક કાલાસંભવથી એ બેનો વિરોધ છે એમ પણ નથી. કેમકે એક જ કાલે તેમનો સંભવ ઉપલબ્ધ થાય છે; જેમકે જલ શીતલ છે, પર્વત નિકુંજમાં ઝરણા શીતલ છે, અગ્નિ ઉષ્ણ છે, ઈત્યાદિ આમ અનુભવ છતાં વિરોધ છે એમ પણ નથી. એક દ્રવ્ય સાથે તે બન્નેનો યોગ ન થવાથી વિરોધ છે એવું પણ નથી. કેમકે એક દ્રવ્ય સાથે (પાના નં. ૯૯) પણ તેમનો યોગ થઈ શકે છે. જુઓ-શીત કાલમાં રાત્રીએ ઢાંકણ વિનાના સ્થાનમાં લોઢાના વાસણને મૂકી રાખતાં શીત સ્પર્શ થાય છે, અને તેનું તે જ For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૮૭ મધ્યાહુને સૂર્યથી તપતાં ઉષ્ણ સ્પર્શવાળું થાય છે, છતાં કાંઈ વિરોધ જણાતો નથી. એક કાલે એક દ્રવ્યના અભાવથી વિરોધ છે, એમ પણ નથી, કેમકે એક જ કાલે એક જ દ્રવ્યને વિષે તેમનો ભાવ જણાય છે. જુઓ, ધૂપદાન, કડછો, થાળી ઈત્યાદિને અગ્નિ સંબંધથી ઉષ્ણતા થાય છે, પણ તેમના દાંડા શીતલ હોય છે છતા વિરોધ નથી. ત્રણે લોકને વિષે એક કાલે એક દ્રવ્યમાં એક પ્રદેશમાં એના અસંભવથી જે વિરોધ તે તો ઈષ્ટ જ છે. એક પ્રદેશવાળાને બીજા દેશનો અભાવ હોવાથી અવયવ-અવયવી ભેદની અનુપપત્તિ થવાથી ભિન્ન ધર્મવાળા હોવાથી શીતોષ્ણસ્પર્શનો વિરોધ માનીએ જ છીએ. ભિન્ન ધર્મવાળાનું એકત્વ વિરૂદ્ધ જ છે, નહિ તો તેમના ભેદનો જ અભાવ થવાનો પ્રસંગ આવે છે. એમ ત્યારે તો સતુ, અસત્ નિત્ય, અનિત્ય, ઇત્યાદિ ભેદોનું ભિન્ન ધર્મત્વ જ થશે એમ નથી, કેમકે તે એક જ સ્થાને રહી શકે છે અને સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવરૂપે કરીને સત્ છે પરદ્રવ્ય ક્ષેત્રકાલભાવરૂપે કરીને અસત્ છે એમ બતાવી ભાવનું પ્રતિપાદન કરેલું જ છે. આવી વ્યવસ્થા છે માટે અસંભવને લીધે થતા વિરોધ ઉપરથી નિયમિત રીતે જે થાય છે તેનો પણ વિરોધ કલ્પવો યોગ્ય નથી. કેમકે અતિપ્રસંગ આવી જાય, (પાના નં. ૧૦૦) ઘટાદિ સત્ત્વ સાથે વિરૂદ્ધ એવું શ્રાવણત્વ અસત્તાએ કરીને વિરૂદ્ધ નથી એવો અનુભવ છે For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ અને સત્પુરૂષો અર્થાધિગમમાં અનુભવને જ પ્રમાણ માને છે, નહિ તો તેઓ સત્પુરૂષો જ ન કહેવાય. અભિશ નિમિત્તે કરીને પણ વિરોધ સિદ્ધ જ છે. જે શીત સ્પર્શનું નિમિત્ત છે, તે જ ઉષ્ણ સ્પર્શનું નિમિત્ત થતું નથી. કેમકે ભેદ ન રહે અને તેમનો સંકર થઈ જાય. સદસદાદિ ધર્મોની કાંઈ અભિજ્ઞનિમિત્તતા નથી, કેમકે નિમિત્તભેદ માનેલો જ છે. એકને વિષે નિમિત્ત ભેદ કશા કામનો નથી એમ ન કહેવું. કેમકે એકાન્ત એવું એકત્વ જ અસિદ્ધ છે, (પાના નં. ૧૦૧) ધર્મ-ધર્મિરૂપ હોવાથી, તથા ધર્મ અને ધર્મીનો ભેદાભેદ આગળ પ્રતિપાદન કરેલો છે. આમ છે એટલે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. વળી વસ્તુને અનેક સ્વરૂપ માનતા એક જ કાળે વસ્તુ એ અન્યવસ્તુ બનવાની આપત્તિ આવશે જે વિરોધ રૂપે છે, છાયા અને તડકાની જેમ, શીત અને ઉષ્ણની જેમ, સુખ અને દુઃખની જેમ, એમ જે પૂર્વપક્ષીઓ કહે છે તે પણ બરાબર નથી. કેમ? અસમાન હોવાથી, છાયા અને તડકો પ્રતિનિયત હોવાથી એકબીજાથી અનનુવિદ્ધ છે. સદઅદ્ વગેરે પ્રતિનિયત ન હોવાથી એકબીજાથી અનનુવિદ્ધ નથી. છાયા અને તડકો એકલા જણાય છે, જ્યારે સત્ અને અસત્ વગેરે એકલા જણાતા નથી, કેમકે તેવા પ્રકારના અનુભવથી સિદ્ધ એવો તેમનો સ્વભાવ છે. છાયા તડકાથી અનુવિદ્ધ નથી. એટલે છાયા અને તડકાના વિરોધની કલ્પના કરવામાં પણ સદસદાદિ પર શું પ્રસંગ આવી For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૮૯ પડે? અર્થાત્ કોઈ પ્રસંગ ન આવે “અણુ અચેતન છે એટલે જ્ઞાનમાં પણ અણુની જેમ ચેતનત્વનો વિરોધ કહેવો યોગ્ય નથી. કેમકે અણુ અને જ્ઞાનના સ્વભાવનો ભેદ ઘટે છે. વળી જે કહ્યું કે આત્મા અને આત્મીયનું જે દર્શન તે જ મોહ છે, ત્યાં પણ આસક્તિપૂર્વક જે સ્વૈર્યવાસના તેથી પરિપૂર્ણ (પાના નં. ૧૦૨) એવું જે આત્મા-આત્મીયનું દર્શન તે જ ખરેખરો મોહ છે એમ અમે માનીએ જ છીએ. એકાત અનાત્મવાદીને તો આ દર્શન જ અનુપપન્ન છે, દર્શનની અનુપપત્તિ આગળ બતાવાઈ ગઈ છે. આમ છે માટે જ રાગદ્વેષાભાવ છે. વિસ્તારનું હવે પ્રયોજન રહેતું નથી. આમ મોક્ષવાદ પૂર્ણ થયો. અનેકાન્તવાદ પ્રવેશ નામનું આ પ્રકરણ સમાપ્ત થયું. આ મૂળગ્રન્થ ૭૨૦ શ્લોક પ્રમાણ છે. શ્વેતાંબરાચાર્ય શ્રી જિનભદ્રપાદના અનન્ય સેવક, સકલ પ્રમાણ સભાવના જાણ, અહંદુ દર્શનની અતિશય ભકિતવાળા, આચાર્યશ્રી હરિભદ્રની આ કૃતિ છે. સંવત ૧૮૨૧ શક ૧૬૮૬ના ફાગુન કૃષ્ણ પંચમીએ કલ્યાણ ઉપર્યું, ગ્રંથ પૂર્ણ થયો. મોહથી કે અનન્ય ગતિવાળું મેં જે કાંઈ અત્ર લખ્યું હોય તે સર્વ સુબુદ્ધિવાળાએ શોધી લેવું, કેમકે સુબુદ્ધિવાળા દોષ દેખાતાં સમાધાન કરી લે છે. આલેખી પુસ્તક ન્યાયાંભોધી શ્રીમદ્ ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી પુણ્યસાગરસૂરિના ચરણકમલે મુક્યું છે, તે ચિર જય પામો. For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथः प्रशस्ति (शार्दूलविक्रीडितम्) पादाङ्गुष्ठसुचालितामरगिरि-हस्तास्तदेवस्मयः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः । सर्वाङ्गीणमहोपसर्गदकृपा-नेत्राम्बुदत्ताञ्जलि: दाढादारितदिव्ययुत्समवतात्-श्री वर्धमानो जिनः॥१॥ (वसंततिलका) श्रीवीर-गौतम-सुधर्मगणेश-जम्बूस्वाम्यादिपट्टधरसूरिगणः पुनातु । श्री हेमचन्द्रयतिचन्द्रजगत्सुचन्द्रश्रीहीरसूरियशसश्च शिवं दिशन्तु ॥२॥ एतन्महर्षिशुचिपट्टपरंपराजान्आनन्दसूरिकमलाभिधसूरिपादान् । संविग्नसंततिसदीशपादान् प्रणम्य श्रीवीरदानचरणांश्च गुरुन् स्तविष्ये ॥३॥ श्रीदानसूरिवरशिष्यमतल्लिका स श्रीप्रेमसूरिरनिशिं शममग्नयोगी सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु चारीत्रचन्दनसुगन्धिशरीरशाली ॥४॥ (शार्दुलविक्रीडितम्) प्रत्यग्रत्रिशतर्षिसन्ततिसरित्-स्रष्टा क्षमाभृद्महान् गीतार्थप्रवरो वरश्रुतयुतः सर्वागमानां गृहम् तर्के तर्कविशुद्धबुद्धिविभवः, सोऽभूत् स्वकीयेऽप्यहो गच्छे संयमशुद्धितत्परमतिः, प्रज्ञावतामग्रणी: ॥५॥ For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૧ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ तत्कालीनकरग्रहग्रहविधावब्दे ह्यभूद् वैक्रमे । तिथ्याराधनकारणेन करुणो भेदस्तपागच्छजः । कारुण्यैकरसेन तेन गुरुणा सत्पट्टकादात्मनो बह्वडशेन निवारितः खकरखो-ष्ठे पिण्डवाडापुरे ॥६।। (वसन्ततिलका) तत्पट्टके भुवनभान्वभिधश्च सूरिः श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगत्पसिद्धो जातोऽतिवाक्पतिमति-र्मतिमच्छरण्यः ॥७॥ तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धुतेजास्तपःश्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ॥८॥ शिष्योऽस्य धीजलधिबोधनबद्धकक्षः वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु श्रीहेमचन्द्रभगवान् सततं प्रसन्नः ॥९॥ कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन श्री-जिनशासन-आराधना-ट्रस्ट विहिते श्रुतसमुद्धारकार्यान्वये प्रकाशितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः । वि. सं. २०६३ For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir CE CAR 02 ANCY MOVIES BHARAT GRAPHICS - Ahmedabad-1. - Ph: 07922134176, M : 9925020106 For Private and Personal Use Only