________________
૩૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
વિપુલચંદ્રના જેવું લલાટપટ્ટ સંપત્તિઓનું સ્થાન હોય છે. દુઃખિતોનું અતિવિસ્તીર્ણ લલાટપટ્ટ હોય છે. સ્વલા જીવીઓનું સંક્ષિપ્ત લલાટપટ્ટ હોય છે. ll૧૨૯ll શ્લોક :
वामावर्तो भवेद्यस्य, वामायां दिशि मस्तके ।
निर्लक्षणः क्षुधाक्षामो भिक्षामट्यात्स रूक्षिकाम् ।।१३०।। શ્લોકાર્ચ -
મસ્તકમાં ડાબી દિશામાં જેને વામ આવર્ત હોય તે નિર્લક્ષણવાળો, સુધાથી ક્ષીણ શરીરવાળો રુક્ષિકા ભિક્ષાને માટે ભટકે છે. ll૧૩૦|| શ્લોક :
दक्षिणो दक्षिणे भागे, यस्यावर्तस्तु मस्तके ।
तस्य नित्यं प्रजायेत, कमला करवर्तिनी ।।१३१ ।। શ્લોકાર્થ :
મસ્તકના દક્ષિણ ભાગમાં જેને દક્ષિણ આવર્ત છે તેને નિત્ય કરવત કમલા=લક્ષ્મી, થાય છે. II૧૩૧II
શ્લોક :
यदि स्यादक्षिणे वामो, दक्षिणो वामपार्श्वके । पश्चात्काले ततस्तस्य भोगा नास्त्यत्र संशयः ।।१३२।।
શ્લોકાર્થ :
જો પુરુષના મસ્તકના ડાબા ભાગમાં જમણો ભમરો હોય અથવા જમણા ભાગમાં ડાબો ભમરો હોય તો તેને પાછળના કાલમાં ભોગો પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. II૧૩રા શ્લોક :
स्फुटिता रूक्षमालिनाः, केशा दारिद्र्यहेतवः ।
सुखदास्ते मृदुस्निग्धा, वह्याभाः केलिहेतवः ।।१३३।। શ્લોકાર્ચ - રુક્ષ, મલિન, સ્ફટિત કેશો દારિદ્રયના હેતુઓ છે. મૃદુ, સ્નિગ્ધ, અગ્નિ જેવા, કેલિના હેતુ એવા કેશો સુખને દેનારા છે. II૧૩૩