________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
જે કારણથી
વારંવાર સેવન કરાતા આ ભાવો=બ્રહ્મચર્ય દયા દાન વગેરે ભાવો, ભાવસ્નેહને= ભાવમલને, દૂર કરીને આત્માને રુક્ષ કરે છે=મલ રહિત કરે છે, તેમાં સંશય નથી. II૧૫૦II
શ્લોક ઃ
रूक्षीभूतात्पतत्यस्मादात्मनो मलसञ्चयः ।
ततः शुद्धा भवेल्लेश्या, सा च सत्त्वमिहोच्यते । । १५१ । ।
શ્લોકાર્થ :
રક્ષ થયેલા આ આત્માથી મલનો સંચય પડી જાય છે=દૂર થાય છે. ત્યારપછી શુદ્ધ લેશ્યા થાય છે. અને તે શુદ્ધ લેશ્યા અહીં સત્ત્વ કહેવાય છે. II૧૫૧||
શ્લોક ઃ
शुद्धे च सत्त्वे कुर्वन्ति, लक्षणानि बहिर्गुणम् ।
अपलक्षणदोषाश्च जायन्ते नैव बाधकाः ।।१५२।।
૩૯
શ્લોકાર્થ :
સત્ત્વ શુદ્ધ થયે છતે લક્ષણો બહાર ગુણને કરે છે અને અપલક્ષણરૂપ દોષો બાધક બનતા નથી. II૧૫૨)ા
શ્લોક ઃ
तदेवं भद्र! विद्यन्ते ते भावा यैर्विवर्धते ।
समस्तगुणसम्भाराधारं तत्सत्त्वमुत्तमम् ।। १५३ ।।
શ્લોકાર્થ :
તે કારણથી હે ભદ્ર ! આ પ્રમાણે તે ભાવો વિધમાન છે. જે ભાવોથી સમસ્ત ગુણસમૂહના આધાર એવું તે ઉત્તમ સત્ત્વ વધે છે. II૧૫૩||
શ્લોક ઃ
एवं च वदति विमले
મા મદ્રે! ન વિજ્ઞાતો, ભાવાર્થસ્તત્ર છ્તન ।
तथापि भगिनीदोषात्तं प्रतीदं प्रजल्पितम् । । १५४।।
શ્લોકાર્થ :
આ પ્રમાણે વિમલે કહ્યુ છતે હે અગૃહીતસંકેતા ! તેમાં=વિમલે સત્ત્વ સંબંધી વાત કરી તેમાં,