________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૪૯
શ્લોકાર્ધ :
દુર્દાત એવા મતરૂપી હાથીને નાશ કરનાર સિંહ જેવા યુદ્ધ કરવામાં તત્પર અંગવાળા એવા સત્યાદિ રાજાઓને, આ રીતે જોઈને શત્રુનો નાશ કરવામાં તત્પર થયેલા છે એ રીતે જોઈને, તે રાજા-ચારિત્રધર્મરાજા, સમ્બોધ મંત્રીની સાથે, સમાંતરમાં ગુહ્યમંત્રને માટે પ્રવેશ્યો અને મહત્તમને= સમ્યગ્દર્શનને, બોલાવ્યો. II૫૦૮-૫૦૯II શ્લોક :
अथ तत्रापि सा तात! साध्वी मार्गानुसारिता ।
अन्तर्धानं विधायोच्चैः, प्रविष्टा सहिता मया ।।५१०।। શ્લોકાર્ચ -
હવે, ત્યાં પણ-ચારિત્રધર્મરાજાએ મંત્રણા માટે સમાંતરમાં પ્રવેશ કર્યો ત્યાં પણ, હે તાત બુધ! તે સુંદર માર્ગાનુસારિતાએ અત્યંત અંતર્ધાન થઈને, મારી સાથે વિચાર સાથે, પ્રવેશ કર્યો. પ૧ ll
सम्यग्दर्शनोक्तिः બ્લોક :
ततस्तत्रोचितं राज्ञा, पृष्टौ मन्त्रिमहत्तमौ । स सम्यग्दर्शनस्तावद्राजानं प्रत्यभाषत ।।५११।।
સમ્યગ્દર્શનનું કથન શ્લોકાર્થ :
ત્યારપછી તે રાજાએ સમાંતરમાં પ્રવેશીને મહત્તમને બોલાવ્યો ત્યારપછી, ત્યાં=સમાંતરમાં, મંત્રી અને મહત્તમ રાજા વડે ઉચિત પુછાયા આ સર્વ રાજાઓ મોહની સામે લડવા તૈયાર થયા છે તેઓને અનુજ્ઞા આપવી એ ઉચિત છે કે નહીં એના વિષયમાં સબોઘ મંત્રી અને સમ્યગ્દર્શન સેનાપતિ પુછાયા, તે સમ્યગ્દર્શન રાજા પ્રત્યે બોલ્યો ચારિત્રધર્મરાજા પ્રત્યે બોલ્યો. Ifપ૧૧| શ્લોક :
તેવા યુસુમટેડ પ્રો, સત્યાઃ સત્યવિશ્વ: |
तदेव प्राप्तकालं ते, कर्तुं को पत्र संशयः? ।।५१२।। શ્લોકાર્ચ -
હે દેવ ! સત્યવિક્રમવાળા સત્યાદિ સુભટો વડે યુદ્ધ કરવામાં પારમાર્થિક વિક્રમવાળા સત્યાદિ સુભટો વડે, જે કહેવાયું, તે જ તમને કરવા માટે પ્રાપ્ત કાલ છે અનુજ્ઞા આપવા માટે ઉચિત કાલ