________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૪૭
શ્લોકાર્ચ -
અને આને સાંભળીને ચારિત્રધર્મરાજાના આ પ્રકારના વચનને સાંભળીને, પ્રવૃદ્ધ થયો છે રભસ પ્રચંડ, ઉત્સાહ જેમને એવા સત્ય, શૌચ, તપ, ત્યાગ, બ્રહ્મ આદિ તે રાજાઓ યુદ્ધની ઈચ્છાવાળા બોલ્યા. II૫oolI શ્લોક :
इत्थं महापराधे तैः, संयमस्य कदर्थने ।
प्रसह्य विहिते देव! किमद्यापि विलम्ब्यते? ।।५०१।। શ્લોકાર્ચ -
આ રીતે તેઓ વ=મહામોહાદિ વડે, સંયમની મહાઅપરાધવાળી અત્યંત કદર્થના કરાય છતે હે દેવ ! કેમ હજી પણ વિલંબન કરાય છે ? .પ૦૧. શ્લોક :
येऽपराधक्षमाऽपथ्यसेवया वृद्धिमागताः ।
तेषामुच्छेदनं देव! केवलं परमौषधम् ।।५०२।। શ્લોકાર્ચ -
અપથ્યના સેવનના કારણે અપરાધમાં સમર્થ એવા જે મહામોહાદિ, વૃદ્ધિને પામ્યા. હે દેવ ! તેઓનો ઉચ્છેદ-મહામોહાદિનો ઉચ્છેદ, કેવલ પરમ ઔષધ છે. II૫૦ચા શ્લોક :
अन्यच्चेह कुतस्तावत्सुखगन्धोऽपि मादृशाम्? । ન થાવ તા: પાપા, મહામોદાલિશત્રવ: પાલ૦રૂા. यावच्च देवपादानां, नेच्छा तत्र प्रवर्तते ।
नैव संपद्यते तावद्, घातस्तेषां दुरात्मनाम् ।।५०४ ।। युग्मम् । શ્લોકાર્ચ -
અને બીજું અહીં જૈનપુરમાં, મારા જેવાઓને સત્ય, શૌચાદિને, ત્યાં સુધી સુખની ગંધ પણ ક્યાંથી હોય ? જ્યાં સુધી તે પાપી મહામોહાદિ શત્રુઓ હણાયા નથી અને જ્યાં સુધી દેવપાદોનીક ચારિત્રધર્મરાજાદિની, ત્યાં મહામોહાદિના નાશમાં, ઈચ્છા પ્રવર્તતી નથી, ત્યાં સુધી તે દુરાત્માનોમહામોહાદિનો, ઘાત પ્રાપ્ત થતો નથી જ. II૫૦૩-૫૦૪ll.