Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 310
________________ ૨૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ સાંભળ્યે છતે પણ ખેદ છે કે આ રીતે ચેષ્ટા કરે છે અર્થાત્ દીક્ષાના ભયથી ભાગી જવાની ચેષ્ટા કરે છે. II૬૫૭II શ્લોક ઃ શ્લોકાર્થ : સૂરિ વડે કહેવાયું. હે ભદ્ર વિમલ ! અભવ્ય નથી=વામદેવ અભવ્ય નથી, પરંતુ તેની=વામદેવની, તેવી આચરણામાં જે કારણ છે તે સર્વ હું તને નિવેદન કરું છું. II૬૫૮॥ શ્લોક ઃ सूरिणाऽभिहितं भद्र! नाभव्यः किं तु कारणम् । यत्तस्य तादृशे शीले, तत्ते सर्वं निवेदये । । ६५८ ।। શ્લોક ઃ શ્લોકાર્થ એક બહુલિકા નામની તેની પ્રિય ભગિની છે અને સ્તેય નામનો અંતરંગ બીજો ભાઈ છે. ||૬૫૯ - एका बहुलिका नाम, भगिनी तस्य वल्लभा । अस्त्यन्तरङ्गा भ्राता च, द्वितीयः स्तेयनामकः । । ६५९ ।। ताभ्यामधिष्ठितेनेदं, वामदेवेन चेष्टितम् । પુરા ધ વિહિત તાત! રત્નસ્ય દરવિમ્ ।।૬૬૦ના શ્લોકાર્થ ઃ તે બંને દ્વારા=માયારૂપ બહુલિકા અને સ્તેયની પરિણતિ તે બંને દ્વારા, અધિષ્ઠિત એવા વામદેવ વડે આ ચેષ્ટિત કરાયું છે અને હે તાત ! વિમલ ! પૂર્વમાં રત્નનું હરણાદિક કરાયું. II૬૬૦ના શ્લોક ઃ तस्मात्तस्य न दोषोऽयं, प्रकृत्या सुन्दरो हि सः । स्तेयो बहुलिका चास्य, दोषसंश्लेषकारणम् ।।६६१ ।। શ્લોકાર્થ : તે કારણથી તેનો=વામદેવનો, આ દોષ નથી. દિ=જે કારણથી, તે=વામદેવનો જીવ, પ્રકૃતિથી સુંદર છે. સ્તેય અને બહુલિકા આના વામદેવના, દોષના સંશ્લેષનું કારણ છે. II૬૬૧||

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346