________________
૨૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
સાંભળ્યે છતે પણ ખેદ છે કે આ રીતે ચેષ્ટા કરે છે અર્થાત્ દીક્ષાના ભયથી ભાગી જવાની ચેષ્ટા
કરે છે. II૬૫૭II
શ્લોક ઃ
શ્લોકાર્થ :
સૂરિ વડે કહેવાયું. હે ભદ્ર વિમલ ! અભવ્ય નથી=વામદેવ અભવ્ય નથી, પરંતુ તેની=વામદેવની, તેવી આચરણામાં જે કારણ છે તે સર્વ હું તને નિવેદન કરું છું. II૬૫૮॥
શ્લોક ઃ
सूरिणाऽभिहितं भद्र! नाभव्यः किं तु कारणम् । यत्तस्य तादृशे शीले, तत्ते सर्वं निवेदये । । ६५८ ।।
શ્લોક ઃ
શ્લોકાર્થ
એક બહુલિકા નામની તેની પ્રિય ભગિની છે અને સ્તેય નામનો અંતરંગ બીજો ભાઈ છે.
||૬૫૯
-
एका बहुलिका नाम, भगिनी तस्य वल्लभा ।
अस्त्यन्तरङ्गा भ्राता च, द्वितीयः स्तेयनामकः । । ६५९ ।।
ताभ्यामधिष्ठितेनेदं, वामदेवेन चेष्टितम् ।
પુરા ધ વિહિત તાત! રત્નસ્ય દરવિમ્ ।।૬૬૦ના
શ્લોકાર્થ ઃ
તે બંને દ્વારા=માયારૂપ બહુલિકા અને સ્તેયની પરિણતિ તે બંને દ્વારા, અધિષ્ઠિત એવા વામદેવ વડે આ ચેષ્ટિત કરાયું છે અને હે તાત ! વિમલ ! પૂર્વમાં રત્નનું હરણાદિક કરાયું. II૬૬૦ના
શ્લોક ઃ
तस्मात्तस्य न दोषोऽयं, प्रकृत्या सुन्दरो हि सः । स्तेयो बहुलिका चास्य, दोषसंश्लेषकारणम् ।।६६१ ।।
શ્લોકાર્થ :
તે કારણથી તેનો=વામદેવનો, આ દોષ નથી. દિ=જે કારણથી, તે=વામદેવનો જીવ, પ્રકૃતિથી સુંદર છે. સ્તેય અને બહુલિકા આના વામદેવના, દોષના સંશ્લેષનું કારણ છે. II૬૬૧||