________________
૩૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततश्चश्रेष्ठिना प्रतिपत्रं तनरेन्द्रवचनं तदा ।
धिक्कारविहतो दीनः, स्थितोऽहं राजमन्दिरे ।।६७९।। શ્લોકાર્ચ -
અને તેથી મારું પુણ્ય નષ્ટ થયેલું તેથી, તે રાજાનું વચન ત્યારે શ્રેષ્ઠી વડે સ્વીકારાયું. ધિક્કારથી હણાયેલો દીન હું રાજમંદિરમાં રહ્યો. ll૧૭૯ll. શ્લોક :
राजदण्डभयादुग्राद्भयेन प्रशमं गते ।
ભદ્રા નિવસતિતંત્ર, તે જે તૈયક્તિ ૬૮૦ના શ્લોકાર્ચ -
રાજદંડના ભયને કારણે ઉગ્ર ભયથી હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! તે રાજમંદિરમાં વસતાં એવાં મારાં તે ચોરી અને માયા પ્રશમને પામ્યાં. ll૧૮૦I શ્લોક :
तथापि लोको मां भद्रे! सर्वकार्येषु शकते ।
अन्येनापि कृतं चौर्य, ममोपरि निपात्यते ।।६८१।। શ્લોકાર્ય :
તોપણ હે ભદ્રા અગૃહીતસંકેતા! સર્વ કાર્યોમાં લોકો મારી શંકા કરે છે આણે ચોરી કરી છે એ પ્રકારની શંકા કરે છે. અન્ય વડે પણ કરાયેલું ચીર્ય મારા ઉપર નિપાતન કરાય છે લોકો વડે આણે ચોરી કરી છે એમ કહેવાય છે. ll૧૮૧il શ્લોક :
ब्रुवाणस्यापि सद्भूतं, न प्रत्येति च मे जनः ।
धिक्कारैर्हन्ति मामेवं, दृष्टा ते सत्यवादिता ।।६८२।। શ્લોકાર્ધ :
સદ્ભૂત બોલતા પણ મારો લોક વિશ્વાસ કરતા નથી=મેં ચોરી કરી નથી તેમ યથાર્થ કહેવા છતાં લોક મારો વિશ્વાસ કરતા નથી. તારી સત્યવાદિતા જોવાઈ એ પ્રકારે ધિક્કારોથી મને હણે છે. TI૬૮શા