________________
૩૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક :___ का चेयं गुटिका नाम, महावीर्या यया कृतः ।
થોડણનત્તરૂપોષે, વિતવ્યતા તથ? I૭૧૫ TI શ્લોકાર્ય :
અને મહાવીર્યવાળી આ ગુટિકા કઈ છે જેના વડે જે ગુટિકા વડે, એક પણ એવો આ ચોરનો જીવ, અનંતરૂપ તે ભવિતવ્યતા વડે કરાયો ? Il૭૧૫ll
શ્લોક :
अन्यच्चनगराण्यन्तरङ्गाणि, मित्राणि स्वजनास्तथा ।
येऽमुना गदितास्तेऽपि, न मया परिनिश्चिताः ।।७१६ ।। શ્લોકાર્ય :
અને બીજું, અંતરંગ નગરો, મિત્રો અને સ્વજનો જે આના વડે કહેવાયાં, તે પણ મારા વડે પરિનિશ્ચિત નથી સ્પષ્ટ નિર્ણય કરાયાં નથી. ll૭૧૬ll શ્લોક :
तदिदं स्वप्नसकाशमिन्द्रजालाधिकं गुणैः ।
अस्य संसारिजीवस्य, चरितं प्रतिभाति मे ।।७१७।। શ્લોકાર્ચ - તે કારણથી સ્વાન -
થી ઈન્દ્રજાલથી અધિક આ સંસારી જી ત્ર મને પ્રતિભાસે છે. ll૭૧૭ના શ્લોક :
इयं च मुखरागेण, बुध्यमानेव लक्ष्यते ।
साध्वी प्रज्ञाविशालेदं, निःशेषं चरितं हृदि ।।७१८ ।। શ્લોકાર્ચ -
અને મુખરાગથી આ પ્રજ્ઞાવિશાલા સાધ્વી હૃદયમાં નિઃશેષ ચરિત્ર જાણે જાણતી ન હોય એવી જણાય છે. II૭૧૮II