Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યારપછી હે તારલોચના અગૃહીતસંકેતા! હું વામદેવના ભવવાળો એવો હું, ગાઢ મુષ્ટિદ્રયને બાંધીને તે પ્રમાણે નાસ્યો. જે પ્રમાણે આ વિમલ, ગંધ પણ બોધ કરે નહીં મારી નાસી જવાની ગંધનો બોધ કરી શકે નહીં. II૬૫૩ શ્લોક : अथ दीक्षादिने प्राप्ते, विमलेन महात्मना । क्व वामदेव! इत्येवं, सर्वत्राहं निरूपितः ।।६५४।। શ્લોકાર્ધ : હવે દીક્ષાદિન પ્રાપ્ત થયે છતે વિમલ મહાત્મા વડે વામદેવ ક્યાં છે એ પ્રકારે સર્વત્ર હું તપાસ કરાયો. II૬૫૪ll શ્લોક : अदृष्ट्वा, मां पुनः पृष्टो, बुधसूरिर्महात्मना । क्व गतो वामदेवोऽसौ ? किं वा संचिन्त्य कारणम् ? ।।६५५।। શ્લોકાર્ય : વળી, મને નહીં જોઈને મહાત્મા એવા વિમલ વડે બુધસૂરિ પુછાયા – આ વામદેવ ક્યાં ગયો છે? અથવા શું કારણ વિચારીને ગયો છે ? IઉપપII બ્લોક : ज्ञानालोकेन विज्ञाय, विमलाय निवेदितम् । ततो मदीयचरितं, निःशेषं बुधसूरिणा ।।६५६।। શ્લોકાર્થ : ત્યારપછી જ્ઞાનના આ લોકથી જાણીને વિશિષ્ટ જ્ઞાનના બળથી જાણીને, બુધસૂરિ વડે, મારું નિઃશેષ ચરિત્ર વિમલને નિવેદિત કરાયું. IIઉપકા શ્લોક : विमलेनोदितं नाथ! किं न भव्यः स मे सुहृत् ? । श्रुतेऽपि तावके वाक्ये, येनैवं बत चेष्टते? ।।६५७।। શ્લોકાર્ધ :વિમલ વડે કહેવાયું – હે નાથ ! તે મારો મિત્ર શું ભવ્ય નથી? જે કારણથી તમારા વચન

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346