Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૯૧
શ્લોક :
કરું - भो भो लोका! यदादिष्टं, भदन्तेन महात्मना ।
इदमाकर्णितं चित्ते, लग्ने च भवतां वचः? ।।६२७।। શ્લોકાર્ચ -
અને કહેવાયું. હે લોકો ! જે ભદંત મહાત્મા વડે આદેશ કરાયો અને સંભળાયેલું આ વચન તમારા ચિત્તમાં લાગ્યું ? અર્થાત્ કર્તવ્યરૂપે જણાયું? IIકર૭ll બ્લોક :
ततस्ते बुधसद्भानोः, प्रतापेन प्रबोधिताः । कमलाकरसङ्काशाः, प्रोत्फुल्लमुखपङ्कजाः ।।६२८।। भक्त्या ललाटपट्टेषु, विन्यस्तकरकुड्मलाः ।
सर्वेऽपि लोकास्तत्रेदं, समकालं प्रभाषिताः ।।६२९।। શ્લોકાર્ધ :
ત્યારપછી રાજાએ લોકોને કહ્યું કે મહાત્માનું વચન તમારા ચિત્તમાં લાગ્યું ત્યારપછી, બુધરૂપી સદ્ સૂર્યના પ્રતાપથી પ્રબોધ પામેલા કમલાકર જેવા-ખીલેલા કમળ જેવા, પ્રોફુલ્લ મુખના કમળવાળા= ખીલેલા મુખકમળવાળા લલાટરૂપ પટ્ટ ઉપર ભક્તિથી સ્થાપન કરાયેલા છે હાથરૂપી કુમલા એવા તે સર્વ પણ લોકો ત્યાં રાજાના કથનના ઉત્તરમાં, સમકાલ આ બોલ્યા. II૬૨૮-૬ર૯ll શ્લોક :
बाढमाकर्णितं देव! वचोऽस्माभिर्महात्मनः ।
विज्ञातस्तस्य सद्भावो, महाभागप्रसादतः ।।६३०।। શ્લોકાર્ય :
હે દેવ ! મહાત્માનું વચન અમારા વડે અત્યંત સંભળાયું છે. મહાભાગના પ્રસાદથી=અમારા ભાગ્યના પ્રસાદથી, તેનો સદ્ભાવ જણાયો છે બુધસૂરિના વચનનું તાત્પર્ય જણાયું છે. ll૧૩૦||.
શ્લોક :
विधूयाज्ञानतामिस्र, मनोऽनेन प्रकाशितम् । जीविताश्चामृतेनेव, मिथ्यात्वविषपूर्णिताः ।।६३१ ।।

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346