________________
૨૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
યત:एकैकोऽपि भटो नाथ! तावकीनो महाहवे ।
सर्वानिर्दलयत्येव, कुरङ्गानिव केसरी ।।५०५।। શ્લોકાર્ચ -
જે કારણથી મહાતવમાં મહાયુદ્ધમાં, હે નાથ ! તમારો એકેક પણ ભટ સર્વેને મહામોહાદિ સર્વોને, નિર્દલન કરે છે જ, જેમ હરણિયાઓને સિંહ નિઈલન કરે છે. II૫૦૫ll. શ્લોક :
क्षणेन प्लावयन्तीमे, क्षुभिताम्भोधिविभ्रमाः ।
रिपुसैन्यं न चेदेषां, स्यात्तवाज्ञा विधारिका ।।५०६।। શ્લોકાર્થ :
જે તમારી આજ્ઞા-ચારિત્રધર્મરાજાની આજ્ઞા, તેઓને વિધારિકા મહામોહની સામે લડવા તત્પર થયેલા રાજાઓને વિજ્ઞ કરનારી, ન હોય તો ક્ષણમાં ક્ષભિત થયેલા સમુદ્રના વિભ્રમવાળા આ સત્યાદિ રાજાઓ, રિપુસૈન્યને ક્ષણમાં પ્લાવિત કરે છે. પo૬ll શ્લોક :
एवं च ते महीपालाः, शौण्डीरा रणशालिनः ।
सर्वेऽपि स्वामिनोऽध्यक्षमेकवाक्यतया स्थिताः ।।५०७।। શ્લોકાર્ય :
અને આ રીતે શૂરવીર, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા તે મહીપાલો સત્યાદિ રાજાઓ, સર્વ પણ સ્વામીના સન્મુખ ચારિત્રધર્મરાજાની સન્મુખ, એકવાક્યપણાથી રહ્યા=જો તમે અમને શત્રુઓનો નાશ કરતાં અટકાવો નહીં તો અમે શત્રુના સૈન્યનો નાશ ક્ષણમાં કરશું એ પ્રકારના એકવાક્યપણાથી રહ્યા. ll૫૦૭ll શ્લોક :
रणकण्डूपरीतागांस्तानेवं वीक्ष्य भूभुजः । दुर्दान्तमत्तमातङ्गनिर्दारिहरिसन्निभान् ।।५०८।। स राजा मन्त्रिणा सार्धं, सद्बोधेन सभान्तरे । प्रविष्टो गुह्यमन्त्रार्थमाहूय च महत्तमम् ।।५०९।।