________________
૨૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
અથવા દેવપાદોની ચારિત્રધર્મરાજાની અને તમારી સમ્યગ્દર્શનની, આગળ મારા વડે નીતિશાસ્ત્ર જે કહેવાય છે. તે ખરેખર પિષ્ટપેષણ છે પિસાયેલાને ફરી પીસાવાની ક્રિયા તુલ્ય નિરર્થક ક્રિયા છે. પિ૨૮II
नीतिशास्त्रप्रकाशनम् શ્લોક :
तथाहिषड् गुणाः पञ्च चाङ्गानि, शक्तित्रितयमुत्तमम् । सोदयाः सिद्धयस्तिस्रस्तथा नीतिचतुष्टयम् ।।५२९।।
સર્બોધ મંત્રી દ્વારા નીતિશાસ્ત્રનું પ્રકાશન શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – છ ગુણો છે, પાંચ અંગો છે, ઉત્તમ ત્રણ શક્તિ છે, ઉદય સહિત ત્રણ સિદ્ધિઓ છે, અને ચાર નીતિઓ છે. પર૯ll. શ્લોક :
चतस्रो राजविद्याश्च, यच्चान्यदपि तादृशम् ।
प्रतीतं युवयोः सर्वं, तद्धि किं तस्य र्वण्यते? ।।५३०।। શ્લોકાર્ચ -
અને ચાર રાજવિદ્યા છે. અને બીજું પણ તેવું તમારા બંનેને ચારિત્રધર્મરાજા અને સમ્યગ્દર્શન બંનેને, સર્વ પ્રતીત છે, તે કારણથી તેનું શું વર્ણન કરાય? અર્થાત્ વર્ણન કરાતું નથી. પરૂoll શ્લોક :
ત:
स्थानं यानं तथा सन्धिर्विग्रहश्च परैः सह ।
संश्रयो द्वैधभावश्च, षड्गुणाः परिकीर्तिताः ।।५३१।। શ્લોકાર્ચ -
જે કારણથી સ્થાન, યાન, પરની સાથે શત્રુઓની સાથે, તે પ્રકારની સંધિ અને વિગ્રહ, સંશ્રય અને સ્વભાવ છ ગુણો કહેવાયા છેઃનીતિશાસ્ત્રમાં યુદ્ધ કરનારને આ છ વસ્તુઓની માર્ગાનુસારી વિચારણા કરવી એ છ ગુણો કહેવાયા છે. I/પ૩૧II