________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૮૩
विचारस्य प्रत्यागमनम् બ્લોક :
अथाहमागतस्तूर्णं, निश्चित्येदं प्रयोजनम् । ततस्तात! वयस्योऽयं, घ्राणनामा न सुन्दरः ।।६०१।।
વિચારનું પ્રત્યાગમન શ્લોકાર્ય :
ત્યારપછી= દેશાટન કરીને પાછા આવવાને અભિમુખ હું થયો ત્યારપછી, હું વિચાર, આ પ્રયોજનનો નિર્ણય કરીને શીઘ આવ્યો છું. તેથી હે તાત ! આ ધ્રાણ નામનો મિત્ર સુંદર નથી= વિચાર બુધને કહે છે – પાંચ ઈન્દ્રિયો મહામોહે મોકલેલ છે એ પ્રકારનું તેઓનું પ્રયોજન નિર્ણય કરીને હું તમારી પાસે આવ્યો છું માટે મહામોહના મંત્રીએ મોકલેલ આ ઘાણ છે તેથી તમે મિત્રરૂપે ઘાણને સ્વીકાર્યો તે સુંદર મિત્ર નથી. એમ બુધનો વિચાર માર્ગાનુસારી બુદ્ધિથી નિર્ણય કરીને કહે છે. II૬૦૧]. બ્લોક :
वञ्चको मुग्धबुद्धीनां, पर्यटत्येष देहिनाम् ।
मानुषाणां तृतीयोऽयं, रागकेसरिमन्त्रिणाम् ।।६०२।। શ્લોકાર્થ :મુગ્ધ બુદ્ધિવાળા જીવોનો વંચક એવો આ ઘાણ, ભટકે છે. રાગકેસરીમંત્રીઓના મનુષ્યોનો આ ત્રીજો છે. II૬૦૨શી. શ્લોક :
यावनिवेदयत्येवं, बुधाय निजदारकः ।
मार्गानुसारिता तावदायाता भो नरेश्वर! ।।६०३।। શ્લોકાર્ધ :
આ રીતે પોતાનો પુત્ર એવો વિચાર બુધને જ્યાં સુધી નિવેદન કરે છે હે નરેશ્વર ! ધવલરાજા ! ત્યાં સુધી માર્ગાનુસારિતા આવી. ll૧૦૩| શ્લોક :
समर्थितं तया सर्वं, विचारकथितं वचः । त्यजामि घ्राणमित्येवं, बुधस्यापि हृदि स्थितम् ।।६०४।।