________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૫૭
શ્લોકાર્થ :
દિ જે કારણથી, અવિવેકથી અસાધ્ય પણ વસ્તુમાં જે પ્રવર્તે છે, તે લોકમાં હાસ્યહાસ્યાસ્પદ થાય છે, અને મૂલ સહિત વિનાશ પામે છે. /પ૪oll.
શ્લોક :
તતવइदं मूलविनष्टं हि, तात! सर्वं प्रयोजनम् ।
अतोऽद्य तावकोत्साहः, कुत्र नामोपयुज्यताम् ? ।।५४१।। શ્લોકાર્ય :
અને તેથીઅસાધ્ય વસ્તુમાં પ્રવર્તનાર પુરુષ મૂલ સહિત વિનાશ પામે છે તેથી, હે તાત ! ચારિત્રધર્મરાજા! મૂલવિનષ્ટ એવું આ સર્વ પ્રયોજન છે. અર્થાત્ તમે સ્વઅવસ્થાને જાણ્યા વગર યુદ્ધનો પ્રારંભ કરશો તો આ તમારું સર્વ પ્રયોજન મૂલવિનષ્ટ છે. આથી=સ્વઅવસ્થાનો વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરવામાં ભૂલનો વિનાશ છે આથી, આજે તમારો ઉત્સાહ ક્યાં ઉપયોગી થાય ? અર્થાત્ થાય નહીં, પ૪૧II
सद्बोधेन स्वाभिप्रायप्रकाशनम् શ્લોક :
યતઃभवचक्रमिदं सर्वं, वयं ते च महाऽरयः । स कर्मपरिणामाख्यो, यश्च राजा महाबलः ।।५४२।। आयत्तं सर्वमेवेदं, तस्यैकस्य महात्मनः । तात! संसारिजीवस्य, यस्यायत्ता महाटवी ।।५४३।। युग्मम् ।
સર્બોઘ મંત્રી વડે પોતાના અભિપ્રાયનું પ્રકાશન શ્લોકાર્થ :
જે કારણથી આ સર્વ ભવચક્ર, અમે સર્વ અને તે મહાબુઓ અને તે કર્મપરિણામ નામનો રાજા અને જે મહાબલ. હે તાત! સર્વ જ આ તે એક સંસારી જીવરૂપ મહાત્માને આધીન છે, જેને આધીન મહાટવી છે. પ૪૨-૫૪૩