________________
૧૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
હે નાથ ! જે પ્રમાણે મંજરીથી શોભતો એવો સુંદર આંબો જોવાયે છતે લસત્ કલકલાકુલ કલકોકિલ=ટહુકારા કરતી કોયલ થાય જ છે. તે પ્રમાણે સુંદર આનંદબિંદુના સંદોહને દેનારા હે નાથ ! તમે જોવાયે છતે આ રીતે=કોયલ જેમ થાય છે એ રીતે, મૂર્ખ પણ આ જન મુખર=વાચાળ થાય છે. II૩૪-૩૫।।
શ્લોક ઃ
तदेनं माऽवमन्येथा, नाथासंबद्धभाषिणम् ।
मत्वा जडं जगज्ज्येष्ठ! सन्तो हि नतवत्सलाः ।। ३६ ।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી હે નાથ ! અસંબદ્ધભાષી એવા આને જડ માનીને અવગણના ન કરો. =િજે કારણથી, હે જગજ્યેષ્ઠ ! સંતપુરુષો નમેલા પ્રત્યે વત્સલ હોય છે. ।।૩૬।।
શ્લોક ઃ
किं बालोऽलीकवाचाल, आलजालं लपन्नपि ।
ન ખાયતે નાત્રાથ! પિતુરાનન્દવર્ધઃ ।।રૂ।।
શ્લોકાર્થ ઃ
જૂઠો વાચાલ એવો બાલ આલજાલને બોલતો પણ હે જગતના નાથ ! પિતાના આનંદનો વર્ધક શું નથી થતો ? અર્થાત્ થાય છે. II39II
શ્લોક ઃ
तथाऽश्लीलाक्षरोल्लापजल्पाकोऽयं जनस्तव ।
किञ्चिद् वर्धयते नाथ! तोषं किं नेति कथ्यताम् ? ।। ३८ ।।
શ્લોકાર્થ :
તે પ્રમાણે અશ્લીલ અક્ષરના ઉલ્લાપને બોલનાર આ જન=વિમલકુમાર, હે નાથ ! તમારા કંઈક તોષને વધારે છે કે નહીં ? એ પ્રમાણે કહો. II3II
શ્લોક ઃ
अनाद्यभ्यासयोगेन, विषयाशुचिकर्दमे । गर्ते सूकरसंकाशं, याति मे चटुलं मनः ।। ३९ ।।