________________
૧૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
અને ત્યાં પણ બીજા પાડામાં પણ, ષિષ્ણ લોકો વડે અને બીજાઓ વડે કદર્થના કરાય છે. હવે અન્યદા ક્યારેક તેનું તે તામ્રભાજન ભગ્ન થયું.
ત્રીજા મનુષ્ય પાડામાં પણ તે જીવ ષિદ્ગલોક જેવા પાપપ્રકૃતિઓથી કદર્થના પામે છે અને બીજા મનુષ્યોથી કદર્થના પામે છે. હવે અવદા ક્યારેક તે તામ્રભાજન જેવું મનુષ્ય આયુષ્ય પૂરું થયું. ll૨૭૨I. શ્લોક :
तत्र भग्ने पुनः पात्रे, दत्त्वा राजतभाजनम् ।
तथैव वेष्टितश्चौरैनीतोऽसौ तुर्यपाटके ।।२७३।। શ્લોકાર્ચ -
વળી તે પણ ભગ્ન થયે છતે તામ્રપાત્ર ભગ્ન થયે છતે, ચાંદીનું ભાજન આપીને તે પ્રમાણે જ ચોરોથી વીંટળાયેલો આ બઠગુરુ ચોથા પાટકમાં લઈ જવાયો. ૨૭all. શ્લોક :
तत्र चात्यन्तविख्यातः, किलायं रत्ननायकः ।
ततः सुसंस्कृतां भिक्षां, लभतेऽसौ गृहे गृहे ।।२७४ ।। શ્લોકાર્ય :
અને ત્યાં ખરેખર આ અત્યંત વિખ્યાત રત્નનાયક છે તેથી આ=બઠરગુરુ, ઘરે ઘરે સુસંસ્કૃત ભિક્ષાને મેળવે છે. ll૨૭૪ો. શ્લોક :
एवं ते तस्करास्तेषु, पाटकेषु पुनः पुनः ।
भ्रमयन्त्येव तं भौतं, नाटयन्तो दिवानिशम् ।।२७५।। શ્લોકાર્ચ - આ રીતે તે ચોરો ફરી ફરી તે પાટકોમાં તે ભોતને રાત્રિદિવસ નચાવતા ભમાવે જ છે. ર૭૫ll
શ્લોક :
हसन्तश्चूर्णयन्तश्च, वल्गमाना गृहे गृहे । कृततालारवा हृष्टा, नानारूपैविडम्बनैः ।।२७६।। स तथा क्रियमाणोऽपि, तस्करैर्बठरो गुरुः । भिक्षामात्रेण हृष्टात्मा, वल्गते पूरितोदरः ।।२७७।।