________________
૨૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
દેશભાષાનું વિજ્ઞાન છે ? ક્યાં આ આચારસુંદરતા છે? સેંકડો ધૂથી આકીર્ણ, અનેક પ્રકારના વૃતાંતોથી યુક્ત, વસુંધરા પુરુષ વડે અનેક વખત જ્યાં સુધી પરિભ્રમણ કરાઈ નથી, ત્યાં સુધી તે નર કૂવાનો દેડકો છે. ll૪૬૨-૪૬૩ શ્લોક :
तथेदं सुन्दरतरं, वत्सेन विहितं हितम् ।
भवचक्रे यदायातस्त्वमत्र नगरे परे ।।४६४।। શ્લોકાર્ધ :
તે પ્રમાણે આ સુંદરતર હિત ભવચક્રમમાં વત્સ વડે કરાયું, જે કારણથી શ્રેષ્ઠ એવા નગરમાં તું આવ્યો. ll૪૬૪ll
શ્લોક :
इदं हि नगरं वत्स! भूरिवृत्तान्तमन्दिरम् । अनेकाद्भुतभूयिष्ठं, विदग्धजनसङ्कुलम् ।।४६५ ।।
શ્લોકાર્ય :
કિજે કારણથી, હે વત્સ ! આ નગર ઘણા વૃતાંતોનું મંદિર, અનેક અદ્ભુતથી શ્રેષ્ઠ, વિદગ્ધ જનથી યુક્ત છે. I૪૬૫ll શ્લોક :
विलोकयति यः सम्यगेतद्धि नगरं जनः ।
तेन सर्वमिदं दृष्टं, भुवनं सचराचरम् ।।४६६।। શ્લોકાર્ચ -
જે જે જન, આ નગરને સમ્યમ્ અવલોકન કરે છે, તેના વડે ચરાચર એવું આ સર્વ ભુવન જોવાયું છે. I૪૬૬ll શ્લોક :
अथवा किमनेन बहुना?धन्याऽस्मि, कृतकृत्याऽस्मि, यस्या मे दृष्टिगोचरम् ।
स्वत एवागतोऽसि त्वं, वत्स! सद्रत्नपुञ्जकः ।।४६७।। શ્લોકાર્થ :અથવા બહુ એવા આનાથી શું? તારા દેશદર્શનની કામનાથી આગમનના વિષયમાં બહુ