________________
૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તેથી આ=બુધ, કંઈ ન કહેવાયો પરંતુ ઉપેક્ષા કરાઈ=ભુજંગતા વડે ઉપેક્ષા કરાઈ. વળી, તે જોઈને ઉપેક્ષા જોઈને, બુધ વડે ચિત્તથી આ વિવેચન કરાયું. l૪૨૭ી શ્લોક -
ગાक्षेत्रं मदीयं शैलश्च, मामिकेयं महागुहा ।
अतोऽस्यां यः स्थितो घ्राणः, स मे पाल्यो न संशयः ।।४२८ ।। શ્લોકાર્ચ -
અરે ! મારું આ ક્ષેત્ર શૈલ છે. મારી આ મહાગુફા છે. આથી આમાં જે ઘાણ રહેલો છે તે મને પાલ્ય છે એમાં સંશય નથી. II૪૨૮ll શ્લોક :
केवलं यदियं वक्ति, दारिका शाठ्यसारिका ।
तन्मया नास्य कर्तव्यं, लालनं सुखकाम्यया ।।४२९ ।। બ્લોકાર્થ :
કેવલ જે આ શાક્યસારિકાકપટમાં ચતુર એવી દારિકા, કહે છે, આનુંeઘાણનું, તે લાલન સુખકામનાથી મારા વડે કરવું જોઈએ નહીં. ll૪૨૯ll શ્લોક :
વિતુ?यावत् क्षेत्रं न मुञ्चामि, तावदस्यापि पालनम् ।
कार्यं विशुद्धमार्गेण, लोकयात्रानुरोधतः ।।४३०।। શ્લોકાર્થ :
પરંતુ જ્યાં સુધી ક્ષેત્રને ન છોડું ત્યાં સુધી વિશુદ્ધમાર્ગ વડે લોકયાત્રાના અનુરોધથી આનું પણ પાલન કરવું જોઈએ=ઘાણનું પણ પાલન કરવું જોઈએ. l૪૩૦||
બ્લોક :
एवं निश्चित्य चित्तेन, बुधस्तं पालयन्नपि । घ्राणं न युज्यते दोषैर्लभते सुखमुत्तमम् ।।४३१।।