________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૬૧
શ્લોકાર્ચ -
અને મોહનિદ્રાવાળા તમે જ સ્વરૂપને જાણતા નથી. વિવેકાષ્ટ ચક્ષવાળા મને આ પ્રત્યક્ષ જ છે=અમે ક્યાંથી આવ્યા છીએ. ક્યાં જઈશું એ શાસ્ત્રચક્ષુથી પ્રત્યક્ષ જ છે. llર૩રા. શ્લોક :
अन्यच्चैवं व्यवस्थितेये सद्धर्मबहिर्भूतास्त एव परमार्थतः ।
देहिनो भूप! विज्ञेया, दारिद्र्याक्रान्तमूर्तयः ।।२३३।। શ્લોકાર્ચ -
અને બીજું, આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે-પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અમે જાણીએ છીએ એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે, હે રાજા ! જેઓ સદ્ધર્મથી બહિર્ભત છે તે જ જીવો પરમાર્થથી દારિત્ર્ય આકાંતમૂર્તિ જાણવા. પર૩૩ શ્લોક :
તથાદિज्ञानदर्शनचारित्रवीर्यादीनि नरेश्वर! । न सन्ति भावरत्नानि, तेषां पापहतात्मनाम् ।।२३४।। तान्येव धनसाराणि, तान्येवैश्वर्यकारणम् ।
तान्येव सुन्दराणीह, तैविना कीदृशं धनम्? ।।२३५ ।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – હે નરેશ્વર ! પાપથી હણાયેલા તેઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ ભાવરત્નો નથી. તે જ=ભાવરત્નો ધનસાર છે. તે જ ઐશ્વર્યનું કારણ છે. અહીં સંસારમાં, તે જ= ભાવરનો જ, સુંદર છે. તેના વગર કેવા પ્રકારનું ધન છે ? અર્થાત્ નથી જ. ર૩૪-૨૩પી શ્લોક -
अतस्तै रहिता येऽत्र, दृश्यन्ते धनपूरिताः ।
विज्ञेयास्तेऽपि राजेन्द्र! निर्धनाः परमार्थतः ।।२३६।। શ્લોકાર્ચ -
આથી જ હે રાજેન્દ્ર ! તેનાથી રહિત=ભાવરત્નોથી રહિત, જેઓ જે જીવો, ધનથી પુરાયેલા દેખાય છે તેઓ પણ પરમાર્થથી નિર્ધન જાણવા. ર૩૧ી.