________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૭૩
શ્લોક :
संसारसागरोत्तीर्णं, निर्वाणसुखसागरे ।
निमग्नं ते सदाऽऽत्मानं, मन्यन्ते मुनिपुङ्गवाः ।।२५७।। શ્લોકાર્ચ -
તે મુનિપુંગવો સંસારસાગરથી ઉત્તીર્ણ, નિર્વાણ સુખસાગરમાં નિમગ્ન એવા આત્માને સદા માને છે. ll૨૫૭ી. શ્લોક :
नेन्द्राणां तन्न देवानां, नापि तच्चक्रवर्तिनाम् ।
सध्यानपरिपूतानां, यत्सुखं शान्तचेतसाम् ।।२५८ ।। શ્લોકાર્ચ -
ઈન્દ્રોને તે સુખ નથી, દેવોને નથી, વળી ચક્રવર્તીઓને તે સુખ નથી, સધ્યાન પરિપૂત શાંત ચિત્તવાળા જીવોને જે સુખ છે. ll૨૫૮. શ્લોક :
ये स्वकेऽपि महात्मानो, वर्तन्ते देहपञ्जरे ।
પર વ સુવં તેષાં, મૂT! : પ્રદુમતિ? Iારકા શ્લોકાર્થ:
પોતાના દેહરૂપી પંજરમાં જે મહાત્માઓ પરની જેમ વર્તે છેઃપારકા ઘરમાં આપણે રહેલા છીએ તેમ તેઓ સંગ વગરના વર્તે છે, તેઓના સુખને હે રાજા ! કોણ પૂછવા માટે યોગ્ય છે ? અર્થાત્ તેઓનું સુખ કલ્પનાતીત છે. ll૫૯ll. શ્લોક :
संसारगोचरातीतं, यत्सुखं वेदयन्ति ते ।
त एव यदि जानन्ति, रसं तस्य न चापरे ।।२६०।। શ્લોકાર્ચ -
સંસારના વિષયથી અતીત જે સુખને તેઓસાધુઓ, વેદન કરે છે, તેઓ જ તેના રસને જાણે છે. બીજા જાણતા નથી. ર૬oll.