________________
૧૩૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૩૩ બ્લોક :
एवं च स्थितेयावन्न तेजसा वत्स! सर्वं भस्मीकरोत्ययम् ।
तावत्प्रसादयाम्येनं, क्रोधान्धं मुनिपुङ्गवम् ।।११३।। શ્લોકાર્ય :
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે જ્યાં સુધી હે વત્સ! તેજથી આ મુનિ, સર્વને ભસ્મ ન કરે ત્યાં સુધી ક્રોઘાંઘ એવા આ મુનિપુંગવને હું પ્રસન્ન કરું. ll૧૧all શ્લોક :
विमलेनोक्तंएवमेतन्न सन्देहः, सम्यक्तातेन लक्षितम् ।
नैष सामान्यपुरुषो विषमः कोऽप्ययं महान् ।।११४ ।। શ્લોકાર્ય :વિમલ વડે કહેવાયું. આ પ્રમાણે જ આ છે, સંદેહ નથી. પિતા વડે સમ્યક જણાયું. વિષમ એવો આ સામાન્ય પુરુષ નથી. કોઈક આ મહાન છે. II૧૧૪ll
બ્લોક :
ततश्चतूर्णं प्रसाद्यतामेष, यावन्नो याति विक्रियाम् ।
भक्तिग्राह्या महात्मानः, क्रियतां पादवन्दनम् ।।११५ ।। શ્લોકાર્ધ :
અને તેથી શીઘ. આ પ્રસાદ કરાવો, જ્યાં સુધી વિડ્યિાને પામે નહીં. ભક્તિથી ગ્રાહ્ય મહાત્માઓ છે. પાદવંદન કરાવો. ll૧૧૫ll શ્લોક :
तच्छ्रुत्वा विलसल्लोलकिरीटकरकुड्मलः ।
धावन्नुच्चैर्महाराजो, मुनेः पादनतिं गतः ।।११६।। શ્લોકાર્ચ -
તે સાંભળીને=વિમલનાં તે વચનો સાંભળીને, વિલાસ પામતા, ચપળ કિરીટવાળા હાથ જોડેલા, અત્યંત દોડતા એવા મહારાજા મુનિના પગમાં પડ્યા. ll૧૧૬ll