________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૬૭
શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – પરમાર્થથી સર્વ=પત્ની આદિ સર્વ, સ્વલ્પકાળવાળા તુચ્છ છે. તે કારણથી ધીરોને આ પત્ની આદિ, તોષનું કારણ નથી જ. ||૨|| શ્લોક :
जैनेन्द्रं पुनरासाद्य, मार्ग भीमे भवोदधौ ।
सुदुर्लभं महात्मानो, जायन्ते हर्षनिर्भराः ।।२२१।। શ્લોકાર્ચ -
વળી ભયંકર ભવોદધિમાં સુદુર્લભ એવા જૈનેન્દ્ર માર્ગને પામીને મહાત્માઓ હર્ષનિર્ભર થાય છે. ર૨૧II શ્લોક -
તથાદિसंप्राप्तस्तत्क्षणादेव, मार्गः सर्वज्ञभाषितः ।
शमसातामृतास्वादसंवेदनकरो नृणाम् ।।२२२।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – સર્વજ્ઞાભાષિત માર્ગ સંપ્રાપ્ત થયો તે ક્ષણથી જ મનુષ્યોને શમરૂપી શાતાના અમૃતના આસ્વાદનના સંવેદનને કરનારો છે=ભગવાનનો માર્ગ છે. ll૨૨૨ શ્લોક :
अनन्तानन्दसंपूर्णमोक्षहेतुश्च निश्चितः ।
अतः सतां कथं नाम, न हर्षोल्लासकारणम् ? ।।२२३।। શ્લોકાર્ય :
અનંત આનંદથી સંપૂર્ણ એવા મોક્ષનો હેતુ નિશ્ચિત છે. આથી સંત પુરુષોને હર્ષના ઉલ્લાસનું કારણ કેમ ન થાય ? Il૨૨૩ll
શ્લોક :
अन्यच्चसत्त्वानुरूपं वाञ्छन्ति, फलं सर्वेऽपि जन्तवः । श्वा हि तुष्यति पिण्डेन, गजघातेन केसरी ।।२२४ ।।