________________
૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ - દીર્ઘ એવી નાસિકાથી નિત્ય સુખી હોય છે. વિશુદ્ધ એવી નાસિકાથી સુભગ હોય છે. રિપિટ એવી નાસિકાથી પાપી હોય છે. કુંચિત નાસિકાવાળો ચોર હોય છે. ll૧૨૦|| શ્લોક :
नीलोत्पलदलच्छाया, दृष्टिरिष्टा मनस्विनाम् । मधुपिङ्गा प्रशस्तैव, पापा मार्जारसन्निभा ।।१२१ ।।
શ્લોકાર્ધ :
નીલકમલના દલની કાંતિ જેવી દષ્ટિ મનસ્વીઓને ઈષ્ટ છે. પીળા વર્ણવાળી દષ્ટિ પ્રશસ્ત જ છે. બિલાડા જેવી દષ્ટિ પાપી છે. ll૧૨૧II શ્લોક :
सदृष्टिब्रिह्मदृष्टिश्च, रौद्रदृष्टिश्च केकरा ।
दीनातिरक्ता रूक्षा च, पिङ्गला च विगर्हिता ।।१२२।। શ્લોકાર્થ :
વાંકી દષ્ટિ, સદ્દષ્ટિ, રૌદ્રદષ્ટિ, કેકરા છે=વક છે. દીન, અતિરક્ત, રુક્ષ અને પિંગલા દષ્ટિ ગહિત નિંધ છે. II૧૨ll શ્લોક :
इन्दीवराभा धन्यानां, गम्भीरा चिरजीविनाम् ।
विपुला भोगिनां दृष्टिरुच्छ(ज्ज्व)ला स्तोकजीविनाम् ।।१२३।। શ્લોકાર્ચ -
ધન્ય જીવોને ચંદ્રની આભા જેવી દષ્ટિ હોય છે. ચિરજીવીઓને ગંભીર દષ્ટિ હોય છે. ભોગીઓની વિપુલ દષ્ટિ હોય છે. થોડું જીવનારાઓની ઉચ્છલ ઊછળતી દષ્ટિ હોય છે. II૧૨૩ાા શ્લોક :
काणाद्वरतरोऽन्धः स्यात्केकरादपि काणकः ।
वरमन्धोऽपि काणोऽपि, केकरोऽपि न कातरः ।।१२४ ।। શ્લોકાર્ય :
કાણાથી અંધ શ્રેષ્ઠ છે. અંધ પણ સારો, કાણો પણ સારો, કેકર ત્રાંસી આંખવાળો પણ સારો, કાયર પુરુષ સારો નથી. I૧૨૪TI.