________________
( ૧૨ )
ઉપધાન વિધિ.
જગ્યાની સગવડ કરવામાં આવે છે, તેમાં મુખ્ય તા જગ્યા નિર્જીવ હાવી જોઇએ, એને માથે ચદ્રુવા આદિ બાંધેલ જોઇએ.
ઉપધાન વહુન કરાવનાર તરફ્થી તેની શરૂઆતને માટે મુહૂ જોવરાવવામાં આવે છે, અને ગુરુમહારાજાએ બતાવેલા શુભ દિવસે ઉપાશ્રયમાં અથવા ચેાગ્ય સ્થાનમાં નંદી મડાવવામાં આવે છે. ઉપધાન વહન કરનાર શ્રાવક-શ્રાવિકા પ્રાત:કાળે પ્રતિક્રમણ કરી, દેવ વાંદી, પડિલેહણુ કરી, જિનપૂજા કરી ગાજતે-વાજતે ગુરુમહારાજની સમીપે આવે, અને શ્રીફળ-અક્ષતવડે અંજલી ભરી નદીની ત્રણ પ્રદક્ષિણા ચારે ખાજી એકેક નવકાર ગણીને ય. પછી શ્રીફળ-અક્ષત પ્રભુ પાસે મૂકી દઇ, પોષધના ઉપકરણેા ગ્રહણ કરી, ખમાસમણું દર્દ, ઇરિયાવહી પડિમી, પૌષધ લેવાના વિધિ પ્રમાણે પૌષધ ગ્રહણ કરે.
પછી ખમાસમણ દઇ, મુહપત્તિ પડિલેહવાના આદેશ માગી, મુહપત્તિ પડિલેહી, ખમાસમણુ દઇ હાથ જોડીને કહે કે-ઈચ્છકારી ભગવન્ ! તુમ્હે અહં પ્રથમ ઉપધાન પચમ'ગલ મહાશ્રુતસ્કંધ ઉસાવણી, નદી કરાવણી, દેવ વંદાવણી, વાસનિક્ષેપ કરા. ગુરુ કહેકૅરેમિ. પછી શિષ્ય ઈચ્છ કહી અવગ્રહમાં પ્રવેશ કરી ગુરુ પાસે વાસક્ષેપ કરાવે. ગુરુ મંત્રš પ્રતિષ્ઠિત વાસક્ષેપ કરે. પછી અવગ્રહથી બહાર નીકળી ખમાસમણુ દર્દ શિષ્ય કહેચ્છિકારી ભગવન્ ! તુમ્હે અમ્હ પ્રથમ ઉપધાન
* અહીં સાથે ત્રીજા ક્રુ પાંચમા ઉપધાનવાળા હોય તો તે પેાતાના ઉપધાનનું નામ ખાલે અથવા ત્રણેની વતી ક્રિયા કરાવનાર મુનિ મેલે.