Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 212
________________ ગણિવર્ય નું ટુંક જીવન ચરિત્ર યુનિસજ શ્રી. કંચનવિષયક તુએસ પૂ થતાં ખેતી ગુરુદેવ વિગેરે સુનિલ ગામે વિશ્વાર કરી અપણે ભા. અંધેરીથી ગુરુદેવની આજ્ઞાથી સુનિ શ્રી અણુવિજયજી, જગતવિજયજી અને ચરણવિજયજી સાથે સુરત તરફ વિહાર ૉ. સુરત પહોંચવાને બે મુકામ આકી હતા તેવામાં સુરતહરિપુરાના સંઘને ખબર પડતાં ત્યાંના સધના અગ્રેસર થા આવ્યા, અને હરિપુરાના ઉપાશ્રયે પધારવા આગ્રહભરી વિનતિ કરી, મુનિશજ શ્રી કંચનવિજયજી સુશ્ત પધારતાં હરિપુરાનાં સઘે ધામધૂમથી સામૈયું કર્યું અને તેઓશ્રી હરિપુરાના ઉપાશ્રયે પધાર્યાં. આ વખતે કચ્છ બિદડાના રહીશ પરમ વૈશગી શા, રવજીભાઈ શીવજી દીક્ષા અંગીઞર કરવા માટે મુખઇથી સુરત આવ્યા. તેમને મુનિરાજ શ્રી કૅચનવિજયજીએ મહા શુદિ ૫ ના રાજ ભાગવતી દીક્ષા આપી તેમનું નામ સુનિ શ્રી રજનવિજયજી રાખ્યું, અને તેમને પન્યાસજી શ્રી ભક્તિવિજયજીમહારાજના શિષ્ય કર્યાં. આ ચારસામાં અમદાવાદમાં સુનિ સમ્મેલન ભરાવાનુ હાવાથી તેમાં ભાગ લેવા માટે મુનિરાજ શ્રી ક્રંચનવિજયજીએ મુનિ શ્રી આાણુવિજયજી વિગેરે ઠાણાઓ સાથે સુરતથી વિહાર કર્યો, અને અમદાવાદ પધાર્યાં. ગુરુદેવ પન્યાસજી શ્રી નિતિને જી મહારાજ પણ પેાતાના પહેાળા શિષ્ય પરિવાર સાથે અધેરીથી વિચરતા વિચરસ્તા સુરત થઈ મુનિસમ્મેલનમાં હાજરી આપવા અાવાદ પધાર્યા. 3 । સુનિ લનમાં સક્રિય ભાગ લઈ નિશજ શ્રી. કચન: નિરણ બુર્જવ વિગેરે સનિની સાથે અમદાવાદથી વિહાર

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252