________________
(·00)
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
કે ચવિજયજી ગણિવયના શિષ્ય કર્યાં. વળી મુનિરાજ · શ્રી સંયમવિજયજીને આચાર્ય મહારાજના શુભ હસ્તે જેઠ શુદિ ૬નાં રાજ વડી દીક્ષા આપવામાં આવી, અને તેમને પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શિષ્ય કર્યાં. પન્યાસજી મહારાજે ગુરૂદેવ વિગેરે મુનિવર્યોં સાથે સંવત ૨૦૦૪ નુ... ચતુર્માસ પાલીતાણામાં કર્યું".
તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં સમતારસને ઝીલતા પન્યાસજીશ્રી કેચનવિજયજી ગણિવર્ય અશાડ શુદિ ૧૩ થી એકત્રીશ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા આદરી. એ તપસ્યા નિમિત્તે સીરાહી નિવાસી શેઠ સમરથમલજી તરફથી તથા ભાવસાર ભાઈ-šના તરફથી, એમ એ અઠ્ઠાઇ–મહાત્સવ ધામધૂમથી ઉજવાયા. તેમાં હંમેશાં સુંદર રાગ-રાગણીથી સંગીતની રમઝટ સાથે વિવિધ પૂજાએ ભણાવવામાં આવી, પ્રભાવનાઓ થઇ, તથા પરમાત્માના પ્રતિમાજીઆને અગરચના કરાવવામાં આવી. વળી ભાવસાર પ્રમાદરાય - જગજીવનદાસ શુ ́દીગરા તરફથી વિધિવિધાન સાથે નવાણું . અભિષેકની પૂજા ભણાવવામાં આવી, અને ભાવસાર રતિલાલ છગનલાલ વેલાણી તરફથી ઘણા જ ઠાઠમાઠથી વરઘોડા ચડાવવામાં આવ્યા. વઘેાડામાં સ્થાનિક સંધ, સંખ્યાબંધ યાત્રિકા, તથા ભાવનગર, વરતેજ વિગેરે સ્થળેથી આશરે ૨૫૦ ભાવસાર ભાઈ-હેનાએ હાજરી આપી હતી. શ્રાવણ શુદિ ૧૫ ના રાજ પારણું કરવાનું હતું. તે દિવસે સવારમાં પન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્ય ગુરુદેવ આચાયજી મહારાજ શ્રી - વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને વદન કરી . પચ્ચખ્ખાણુ લીધા બાદ પાતે ગુરુદેવના ચરણ-કમલનુ પ્રક્ષાલન કર્યું. અને