________________
(((20%)
પન્યાસજી મહારાજ શ્રી ક`ચનવિજમજી
શિવપુરીમાં આચાર્યજી મહારાજશ્રી વિજયધર્માંસુરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ, ગુરુભક્તિને પ્રભાવ.
સંવત ૧૯૭૮ ના ભાદરવા શુદિ ૧૪ના રોજ શિવપુરીથી ગુરુદેવ આચાય જી મહારાજ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજના સ્વગ વાસ થયાના સમાચાર તારથી આવ્યા. પરમેાપકારી ગુરુદેવના વિરહ થવાથી પુન્યાસજી મહારાજ શ્રી ભકતવિજયજી મહારાજ, તથા મુનિરાજ શ્રી કંચનવિજયજી વિગેરે મુનિવર્યાને સખ્ત આઘાત લાગ્યા. વઢવાણુના શ્રી સંઘમાં ગમગીની ફેલાઈ ગઈ, અને ચતુવિધ શ્રીસંઘે સજળ નેત્રે દેવવંદન કર્યું..
આચાર્ય મહારાજ શ્રી વિજયધમસૂરીશ્વરજી મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યારથી આજ સુધી તેઓશ્રીના નામની એક નવકારવાળી અવિચ્છિન્નપણે મુનિરાજ શ્રી કંચનવિજયજી ગણે છે. મુનિરાજ શ્રી કંચનવિજયજી કહે છે કે, મને ગુરૂદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ સાધુપણાના વેષે સ્વપ્નમાં કાઈ કાઇ વાર દર્શન દે છે, અને મને સ્વપ્નમાં તેઓશ્રી જે જે કહે છે તે મુજબ જ મને છે; જેથી તેઓશ્રી ઉચ્ચ ગતિના દેવ થયા છે. એવી મારી દૃઢ માન્યતા છે.
',
ચામાસા બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યોં સાથે વઢવાણથી વિહાર કરી લીંમડી આવ્યા. યજીએ ચન્દ્રિકા વ્યાકરણ પૂર્ણ કર્યું
.
મુનિરાજ શ્રી કંચનવિજહતું, જેથી હવે તેમને