________________
(૨૮)
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
પશી તરફથી હાથી સહિત ઠાઠમાઠથી વઘેાડા ચડાવવામાં આન્ગેા. અને ભાવસાર જેઠાલાલ ભગવાનદાસને પુન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મહા વદ ૧૧ ના રાજ ભાગવતી દીક્ષા આપી તેમનુ' નામ મુનિ શ્રી જગવિજયજી રાખવામાં આવ્યું, અને તેમને મુનિરાજ શ્રી ક`ચનવિજયજીના શિષ્ય કર્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ફાગણુ વિઢ ૮ ના રોજ શ્રી સિદ્ધક્ષેત્રમાં વરસીતપ શરૂ કર્યાં, ત્યાર બાદ ગુરુદેવ વિગેરે મુનિવર્યા સાથે વિહાર કર્યાં, અને ભાવનગર ચૈત્રી ઓળી કરી ત્યાંથી વિહાર કરી અમદાવાદ શાહપુર પધાર્યાં. અહીં પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે સરસપુરના સંઘે આવી ચામાસા માટે આગ્રહભરી વિનંતિ કરી, પરંતુ પોતાનું ચતુર્માસ શાહપુરમાં નક્કી થયેલું હાવાથી તેઓશ્રીએ પેાતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને મુનિ શ્રી જગવિજયજી સાથે સરસપુર ચામાસા માટે મેકલ્યા. તેઓશ્રીએ સવત્ ૧૯૮૫ નું ચતુર્માસ અમદાવાદસરસપુરમાં કર્યું. સરસપુરમાં તેઓશ્રીના સદુપદેશથી પીસ્તાલીશ આગમની તપસ્યા થઇ, જેને લાભ ઘણા ભાઇ–મ્હેનાએ લીધેા. પર્યુષણ નિમિત્તે અઠ્ઠાઇ મહાત્સવ થયા અને શેઠ નગીનદાસ કીલાચંદ તરફથી પીસ્તાલીશ આગમના વરઘોડા ઘણાજ ઠાઠમાઠથી ચડાવવામાં આવ્યે; જેમાં ગુરુમહારાજ ઉપરાંત અમદાવાદમાં બિરાજતાં મુનિરાજો, સાધ્વીજી મહારાજો, તથા સખ્યાખધ શ્રાવકશ્રાવિકાઓ સામેલ થયા.
ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ ગુરુદેવની આજ્ઞાથી પેાતાના શિષ્ય મુનિ શ્રી જગતવિજયજી સાથે અમદાવાદ-સરસપુરથી વિહાર કર્યાં, અને શહેરો તથા ગામામાં