Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 196
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર તેમને વડી દીક્ષા આપવાની હોવાથી એ શુભ પ્રસંગે તેઓશ્રીના સંસારી કુટુંબીઓ આવ્યા. મુનિરાજશ્રી કંચનવિજ્યજીને સંવત ૧૯૭૫ના મહા શુદિ ૫ ના રોજ આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી અને શ્રી સંઘ સમક્ષ તેઓશ્રીને મુનિરાજ શ્રી ભકિતવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ શુભ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી, અને સમીના સંઘમાં અતિશય ઉત્સાહ ફેલાયો હતે. | સમીથી પિતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી ઝીંઝુવાડા થઈ અમદાવાદ આવ્યા, અને ત્યાં એક મહિને : સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી કપડવંજ પધાર્યા. કપડવંજમાં આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ના અશાડ શુદિ બીજના રોજ મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજને ગણી પદવી અને અશાડ શુદિ પાંચમના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. આ - માંગલિક પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ તથા શાંતિસ્નાત્ર વિગેરે અનેક શુભ કાર્યો થયાં હતાં. ; . -:મુનિરાજશ્રી કંચનવિજ્યજી મહારાજે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી વિગેરે મુનિસ સાથે સંવત ૧૭પ ની સાલનું ચાતુર્માસ સ્પડવંજમાં કર્યું. જેમાસી ચૌદશ 'પહેલાં કપડવંજ પાસેના આલી ગામમાં મુહપત્તિનું પડિ લેહણ કર્યું હતું, જેથી આજેલીના સઘની વિનતિથી ગુરૂ મહારાજે પર્યુષણમાં વ્યાખ્યાને વાંચવા મુનિરાજ શ્રી કંચનવિજયજી અને અલંકેવિજયજીને વસેલી મોકલ્યા હતા,

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252