________________
(૧)
પન્યાસજી મારાજ શ્રી કંચનવિજયજી ઢાવ કર્યાં હતા, ત્યારથી અવિચ્છિન્નપણે આજસુધી માગશ શુદિ ૧૦ ને દિવસે જોટાણામાં પાખી બરાબર પળાય છે.
મુનિરાજશ્રી ભકિતવિજયજી મહારાજે ભાઇ શ્રી હરજીવન દાસને દીક્ષા આપી તેમનુ નામ મુનિશ્રી કંચનવિજયજી રાખ્યું; એજ સમયે તેઓશ્રીએ ખાઇ પરસનને પણ દીક્ષા આપી, તેમનું નામ સાધ્વીજી શ્રી દનશ્રીજી રાખવામાં આવ્યુ, અને તેમને સાધ્વીજી શ્રી ચન્દ્રેશ્રીજીના શિષ્યા તરીકે ચતુર્વિધ ધ વચ્ચે જાહેર કર્યાં.
મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ એ રાત્રે પેાતાના શિષ્ય—પરિવાર તથા નવદીક્ષિત મુનિ શ્રી કંચનવિજયજી સાથે ગામ બહાર આવેલા જીનમાં રહ્યા, અને વળતે દિવસે ધામધૂમથી જોટાણા ગામમાં પ્રવેશ કર્યાં. દીક્ષાને દિવસે એટલે માશર શુદ્ધિ ૧૦ ના રાજ મુનિ શ્રી કંચનવિજયજીએ ચેવિદ્વારા ઉપવાસ કર્યાં હતા, અને વળતે દિવસે મૌન એકાદશીના રાજ એકલા ચાખાથી આયખિલ કર્યુ હતું. જોટાણામાં ત્રણ દિવસ રાાન ગુરૂ મહારાજ સાથે ત્યાંથી વિહાર કરી, કટાસણુ થઈ રાંતેજ તીથની ચાત્રા કરી શ્રી શ ંખેશ્વર પધાર્યા; અને પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીના દર્શન કરી સાત્માલ્ટાસ પામ્યા.
વડી દીક્ષા
મુનિરાજ શ્રી કચનવિજયજી મહારાજ પાતાના ગુરૂદેવ વિગેરે મૂનિવર્ચી સાથે શ્રી શ'ખેશ્વરજીથી · વિહાર કરી સમી આવ્યા, અને ત્યાં વડી દીક્ષાના ચાગ સહન કર્યાં. સમીમાં