________________
ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર કે “આ કામ ધ્યાન રાખીને કરીએ તે આવડી જાય તેવું છે.” જેથી વેકેશનની રજા પડતાં તેઓ મીલમાં ગયા અને મેનેજરને મળી કાંઈક કામ સોંપવાનું કહ્યું. તંદુરસ્ત અને ચકેર આ ઉગતા યુવકને જોઈ મેનેજરે ઘણીજ ખુશીથી કામ બતાવ્યું. ભાઈ શ્રી હરજીવનદાસે એ કામ ખંતથી કરવું ચાલુ રાખ્યું, એટલું જ નહિ, એ કામ જોઈ મેનેજરે સંતોષ વ્યક્ત કર્યો, અને તેમણે હાર્દિક લાગણીથી ભાઈશ્રી હરજીવનદાસને જેબર તરીકે નિયુક્ત કર્યા.
ભાઈ શ્રી હરજીવનદાસના લગ્ન થયા, તે અગાઉ તેમના ત્રણ ભાઈઓ જગજીવનદાસ, નત્તમદાસ અને ઝવેરચંદ ગુજરી ગયા હતા. એક ભાઈ નાનાલાલ હયાત હતા. પિતાશ્રી તથા ભાઈનાનાલાલ વાળુકડવાળા મનેર હરખાને ત્યાં નેકરી કરતા હતા, પરંતુ એટલાથી ઘરને ખર્ચ પૂરો ન થવાથી ભાઈ શ્રી હરજીવનદાસને અભ્યાસ છોડી મીલમાં નેકરી સ્વીકારવી પડી હતી. તેમના ધર્મપત્ની બાઈ રતનની કુક્ષિએ સંવત્ ૧૯૦ ની સાલમાં પુત્રીને જન્મ થયો, જેનું નામ હીરા રાખવામાં આવ્યું. પ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
- અમદાવાદ તરફ પ્રયાણ
મીલમાં હેડ જેબર તરીકે નીમણુક ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હવે તે ભાઈ શ્રી હરજીવનદાસને માથે વ્યવહારિક જવાબદારી દિવસે દિવસે વધવા લાગી. પિતાજી, ભાઈ શ્રી નાનાલાલ તથા પોતાની નેકરી ચાલુ હતી, પરંતુ એ સમયે કાઠિયાવાડમાં નેકરીનું ઘેરણ ઘણું નીચું હતું. જેથી બેકરીની ટુંકી આવ
૦૦૦૦૦૦૦