________________
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
...............................................
1
ખ્યાવરની મીલમાં નોકરી, સખ્ત કામકાજથી લાગુ
પડેલ ક્ષયરોગ, દેશી દવાથી રેગ શમન 5
- તેમણે સાંભળ્યું કે, ખ્યાવરની મીલમાં પગાર સારે આપે છે, અને કામદાર પ્રત્યે ઉપરી અધિકારીને વર્તાવ માયાળુ છે. આ પ્રમાણે સાંભળી તેઓ સંવત ૧૯૬૩ ની સાલમાં પિતાની ધર્મપત્ની તથા પુત્રી સાથે સ્થાવર ગયા, અને ત્યાંની એડવર્ડ મીલમાં જેબર તરીકેની જગ્યા મળી ગઈ. અહીં ભાવનગરવાળા શેઠ ઓઘડભાઈ રામજીના સત્સંગથી ધાર્મિક સંસ્કાર દઢ થયા. વળી આચાર્યજી મહારાજ શ્રી વિજયવીર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી, જેમાં તેમણે બે પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. આ અરસામાં મીલના સખ્ત કામકાજને લીધે ભાઈશ્રી હરજીવનદાસને ક્ષયરોગ લાગુ પડે છે. જવર અને ઉધરસ સાથે શરીરે નબળાઈ વરતાવા લાગી. તેઓ સંવત્ ૧૯૬૫ માં ખ્યાવરંથી તુરત અમદાવાદ આવ્યા, અને ક્ષયરેગને નાબુદ કરવામાં કાબેલ ગણાતા એક દેશી વૈદ્યની દવા ચાલુ કરી દીધી. દવા લાગુ પડી, અને છ હિનામાં ક્ષયરોગ નાબુદ થતાં શરીર સુધરી ગયું. BACAU HEITAIFFRESAS 36307*
અમદાવાદમાં પુત્રરત્નની પ્રાપ્તિ, વીસ્મગામ તરફ પ્રયાણ છે છે. પુત્રી બેન હીરાને સ્વર્ગવાસ, વૈરાગ્ય રંગ.. વિક a === == == ====
શરીર સશક્ત અને તંદુરસ્ત થતાં મીલમાં જેબર તરીકેની નેકરીમાં જોડાયા. અમદાવાદમાં ભાઈ શ્રી હરજીવનદાસને પિતાના ધર્મપત્ની બાઈ રતનની કુક્ષિએ સંવત્