Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
- જ્યાં ભાષ્યરચના પણ ગંભીર-અર્થે ભરી દુર્ગમ અહા; તે નિવચન જલનિષિ ખોબે, ઉલવા કોણ શક્ત છે.
જો માથું મારી મેરુપર્વત, પાડે તો એ યુક્ત છે. રા બે બાજુથી ઉચકી ઉલાળે ઉર્વીને ઉત્સાહથી,
અતિલોલ જલકલ્લોલ જલધિ તરે જો બે બાંહ્યથી; એક તૃણના અગ્રે કરે છે, માપ સવિસાગરતણું, - ઉછળી અને આકાશમાં, રજનીશને પકડે ઘણું. રા. એક હાથથી સુરગિરિ ધૂણાવે, જીતે પવનને દોડતો,
લઈ અંજલિમાં જે સ્વયંભૂ-રમણલ ગગડાવતો; ખજૂઆ સમી નિજયોતિથી, ભાનુપ્રભાને ઢાંકી દે,
તો તે મહાગ્રન્થાર્થ શ્રી જિનવચન સર્વે સંગ્રહે. મરડા શ્રી જિનવચનના એક પદની પણ વિશેષતા : – एकमपि तु जिनवचना-द्यस्मान्निर्वाहकं पदं भवति, श्रूयन्ते चानन्ताः; सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम्
श्रेय इति निर्विचारं, ग्राह्य धार्यं च वाच्यं च ॥२८॥ જિનવચન અમૃતબિન્દુ પણ જો એક ચાખે ભાવથી,
ભવભવ તણા વિષ ઊતરે, ભવ તરે એ દઢ નાવથી; સંભળાય છે શાસે ભવિ, સિદ્ધયા અનન્તા આતમા,
પદમાત્ર સામાયિક સુણી, પરમાર્થ લઈ પરમાતમા. ૨૪ એ સત્ય વાત પ્રમાણ માની, નિર્વિકલ્પ સાંભળો,
કલ્યાણ કરવા જિનવચનને ભણી ગણી વિસ્તૃત કરો; સંક્ષેપ કે વિસ્તાર વધતે, જે રીતે રુચિ ઉપજે, - અમૃત સમા આ વચન પીજે, સર્વદા સુખ સંપજે. રપા