Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૬૨
તત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય-૧
પ્રશ્નાવલિ : ૧. મોક્ષનાં સાધન કયા છે; તે દરેકની સંક્ષિપ્ત વ્યાખ્યા આપો.
૨. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર્ય અને દરેકનું સંક્ષિપ્ત સ્વરૂપ આપો.
૩. જ્ઞાન મેળવવાના સાધન કયા કયા છે ? તે દરેકની વ્યાખ્યા આપો.
૪. પ્રમાણ અને નય તેમજ નિક્ષેપ અને અનુયોગદ્વાર એ વચ્ચેનો ભેદ દર્શાવી ટૂંક સ્વરૂપ જણાવો.
૫. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં શો ફેર છે? કયા કયા જ્ઞાન કયા કયા પ્રમાણમાં આશ્રિત થાય છે ? શાથી ?
૬. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેનું સ્વરૂપ દર્શાવો ? તે બેમાં શો ફેર છે ? શાથી ?
- ૭. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બેનો તફાવત દર્શાવી સ્વરૂપ જણાવો.
૮. કેવલજ્ઞાનનું સ્વરૂપ દર્શાવી પાંચે જ્ઞાનની વિષય મર્યાદા દર્શાવો.
૯. એકી સમયે જીવમાં વધારેમાં વધારે કેટલાં જ્ઞાન હોઈ શકે ? કેવલજ્ઞાનની બાબતમાં શા મંતવ્ય ભેદ છે ? શાથી? તેનો સમન્વય કેમ કરવામાં આવે છે ?
૧૦. અજ્ઞાનની વ્યાખ્યા આપી ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ લખો.
૧૧. નયના સ્વરૂપનું નિરૂપણ કરી સાત નયના ભેદ સમજાવો.