Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 297
________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૫૫ તે પાંચમા વ્રતના અતિચાર છે. ઊર્ધ્વવ્યતિક્રમ, અધોવ્યતિક્રમ, તિર્થવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિભંગ એ પાંચ છઠ્ઠા વ્રતના અતિચાર છે. આનયન પ્રયોગ, પ્રેથ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલપ્રક્ષેપ એ પાંચ સાતમા વ્રતના અતિચાર છે. કંદર્પ, કૌત્કચ્ય, મૌખર્ય, અસમીક્ષ્માધિકરણ અને ઉપભોગાધિકત્વ એ પાંચ નવમા વ્રતના અતિચાર છે. (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત) ઉત્સર્ગ, આદાનનિક્ષેપ, સંસ્તારોપક્રમ; અનાદર અને સ્મૃતિભંગ તે પાંચ દશમા વ્રતના અતિચાર છે. સચિત્ત, સચિત્ત-સંબંધ, સંમિશ્ર, અભિષવ અને દુષ્પકવ આહાર એ પાંચ અગિયારમા વ્રતના અતિચાર છે. સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ બારમા વ્રતના અતિચાર છે. જીવિતાસા, મરણાશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ અને નિદાનકરણ એ પાંચ સંલેખના વ્રતના અતિચાર છે. સૂત્ર ૩૩-૩૪ દાનનું વર્ણન સ્વ અને પરના અનુગ્રહ અર્થે પોતાની વસ્તુ આપવી તે દાન છે. વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્ર એ ચારની વિશેષતાથી દાનની મહત્તા છે. R EF ER

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330