Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 19
________________ તરવાથધિગમ સૂત્ર • ભૂમિકા • ગોયમપ્રભવિજયજી મ. સા., ૧૦) મુનિરાજશ્રી યશસ્વી પ્રવિજયજી મ. સા. અમારા યોગનિષ્ટ આ. પૂ. શ્રી કેશરસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના સા. શ્રી વજસેનાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી વિરતિધરાશ્રીજી મ. સા., સા. શ્રી ગુપ્તિધરાશ્રીજી મ. સા., સા. શ્રી આગમરસાશ્રીજી મ. સા., સા. શ્રી હેમરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી હર્ષગુણાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી જયરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી કાવ્યરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી જિતરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી યશપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. શ્રી અરિહંતપ્રભાશ્રીજી મ. સા., સા. શ્રી વિરતિપ્રભાશ્રીજી મ. સા., સા. શ્રી કીર્તન પ્રભાશ્રીજી મ. સા. પૂ. શ્રી રામસુરીશ્વરજી ડહેલાવાળાના સમુદાયના વિદુષી સા. શ્રી આગમરત્નાશ્રીજી મ. સા., સા. શ્રી અક્ષતરત્નાશ્રીજી મ. સા. તથા પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના વિદુષી સા. દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ. સા. આદિ સાધ્વી ભગવંતોએ જે નિઃસ્વાર્થ સહયોગ આપ્યો છે તે પણ ખરેખર સરાહનીય છે. સૂરત સ્થિત સ્વર્ગસ્થ નિઃસ્પૃહ પંડિતવર્ય શ્રી જગદીશભાઈએ પણ વ્યાકરણ આદિ સંબંધી કેટલાય અઘરા સ્થાનોને સ્પષ્ટ કરવા પોતાની શક્તિ, બુદ્ધિ અને સમયનો જે અમૂલ્ય સહકાર આપ્યો છે તે પણ ચીરસ્મરણીય રહેશે. પ્રસ્તુત પ્રકાશનને ટાઇપસેટીંગ આદિ કરવા દ્વારા સર્વાગ સુંદર બનાવી સમયસર પ્રકાશિત, મુદ્રિત કરવામાં રાજકોટના ચેતનભાઈ જસાણીએ જે કાર્ય કુશળતા દાખવી છે તે ધન્યવાદને પાત્ર છે. - હર્તાત્મિપિ સમય અને શ્રમસાધ્ય સંશોધન કાર્યમાં પુસ્તકના ફાઈનલ પ્રફનું કરેકશન ચાલતું હતું એ વખતે છેલ્લે છેલ્લે કેટલાક સંદિગ્ધ સ્થાનો જોવા માટે મૂલ પ્રતિ હસ્તપ્રત કે તાડપત્રની જરૂર પડતાં... - ૧) ખૂબ જ આત્મીયભાવે અને સહજતયા પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે ભાવનગરના દેવ ગુરુભક્ત પીયુષભાઈ દોશી મારફત ખંભાત શાંતિનાથ જ્ઞાન ભંડારનું તાડપત્ર અને ભાવનગરના મોટા દેરાસર સ્થિત જ્ઞાનભંડારની હસ્તપ્રત ઉપલબ્ધ કરાવી આપી. ૨) પાલિતાણા સાહિત્ય મંદિરમાંથી પ્રવર્તક મુનિરાજ શ્રી જયભદ્રવિજયજી મ. સા. એમના ભંડારમાંથી પ્રાચીન હસ્તપ્રતની ઝેરોકસ કરાવીને આપી. ૩) ભાવનગર આત્માનંદ સભાના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈએ પણ ત્યાંના ભંડારની બે હસ્તપ્રતોની ઝેરોકસ કરાવીને આપી. ૪) અમદાવાદ આદિ પ્રાચીન જ્ઞાનભંડારોની હસ્તપ્રતોની ઝેરોકસ કૉપી ઉપલબ્ધ કરવામાં અહો શ્રુતજ્ઞાનના તંત્રી શ્રી બાબુલાલજી સરેમલજી આદિનો પૂર્ણ સહયોગ રહ્યો. જેથી સંશોધનનું કાર્ય સુચારુ રૂપે થયું તે બદલ તેઓશ્રીનો આ ઉપકાર સદા અવિસ્મરણીય રહેશે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 376