________________
૧૦
જીવનસ્મૃતિ માસની ૧૮મી તારીખ આ જગત પર પિતાને પ્રભાવ પાથરી રહી હતી.
એ વખતે ઉત્તરાફાલગુની નક્ષત્ર હતું અને ઐન્દ્ર નામના ગ હતો.
શ્રી માવજીભાઈની જન્મકુંડલી અમે જોઈ છે. તેનું ફલાદેશ એક જ્યોતિષી મિત્રે નીચે પ્રમાણે કહેલું છે ?
આ કુંડળીમાં ગુરુગ્રહ વકદષ્ટિએ રહીને પિતાની રાશિ ભેગવે છે. કર્મભુવનને અધિપતિ ગુરુગ્રહ લગ્નમાં રહેવાથી, તેમજ લગ્નમાં રહેલે ગુરુ દશમા કર્મભુવનને શુભ વેધ કરતે હેવાથી રાજગ જેવું ફળ આપનાર છે.
આ ગુરુની સારી અસરથી ધર્મભાવના શુદ્ધિવાળી ભગવાય, પ્રતિદિન શુભપ્રવૃત્તિમાં પિતાને પુરુષાર્થ કેળવાય અને તર્કશક્તિ ઉત્તમ પ્રકારની હોય. તે એક સારે કવિ બની સુંદર નામના મેળવી શકે.
ભાગ્ય અને ધર્મભુવનને અધિપતિ મંગળ ગ્રહ લાભભુવનમાં અગિયારમે હોવાથી પિતાનું જીવનઘડતર પિતાના બળે કરે. મિત્રે એકંદરે સારા હોય.
વળી ચંદ્ર શનિ સાથે રહેવાથી માનસિક વલણ ત્યાગવૃત્તિ તરફ રહે અને સુંદર ધાર્મિક જીવન ગાળી શકે.
બીજા ભુવનને અધિપતિ મંગળ ગ્રહ ઉચને હેવાથી