________________
પત્ર
૧૨૩
ત્યાં આમ બન્યું. પૂજ્ય ગુરુદેવે આ માટે બે શબ્દો લખ્યા. છે, તે વિચારજો.
બાકી તમેએ એક આદર્શ પુત્ર તરીકે પિતાની સેવા કરવામાં કઈ કચાસ નથી રાખી. તમારું છત્ર જાય એટલે તમને જરૂર લાગે જ. હું છેલ્લે ન મલી શકે, તેને મને પણુ રંજ રહી ગયે. પણ ભાવિભાવ આગળ શું ઉપાય?
બાકી તેઓ એવી સુવાસ મૂકી ગયા છે કે આજે વિદેહ. છતાં અમર છે.
સહુથી વધારે માતુશ્રીને વેદના હોય એ સ્વાભાવિક છે. તેઓ સુજ્ઞ છે, ધર્માત્મા છે. બને એટલી સારવાર બધી જ કરી છૂટયા છે, એટલે આ બાબતમાં શોક ન કરતાં ખૂબજ સમતા શાંતિ જાળવે. સહુને શાંતિ રાખવા અનુરોધ છે.
–યવિજયજી
એ તે જીવન જીવી ગયા.
કેટ, ઉપાશ્રય, મુંબઈ
તા. ૧૦–૭–૬પ સુશ્રાવક શ્રી જ્યન્તભાઈ
ધર્મલાભ શ્રી માવજીભાઈના સ્વર્ગવાસના સમાચાર વાંચતાં એક એવી વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ છે કે જેની ખોટ કઈરીતે. પૂરી પડી શકે તેમ નથી. એમણે તે જ્ઞાનની ગંગા વહાવી, સાહિત્યની સૌરભ ફેલાવી, હજારે બાળકનાં જીવનમાં ધર્મને