________________
૧૩૨
જીવનસ્મૃતિ
(૧૨) જે જે ઉંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યાં છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા આપમાંહિ જડ્યા છે, આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે, તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કે છે.
(૧૩)
જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેના ને જનગણતણું ચિત્તને ખેંચતી તે; થાતે ઝાંખે શશી પણ પ્રભુ આપના મુખ પાસે, મેલા જે દિન મહિં અને છેક પળે જ ભાસે.
(૧૪) વ્યાપ્યા ગુણ ત્રિભુવનમહિં હે પ્રભુ શુભ્ર એવા, શેભે સર્વે સકળ કળના પૂર્ણિમા ચંદ્ર જેવા તારા જેવા જિનવરતણાં આશરે તે રહે છે, સ્વેચ્છાથી તે અહિં તહિં જતા કેણ રેકી શકે છે!
ઇંદ્રિાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારે ? તે યે થાતા કદિ નહિ અહા આપને રે વિકારે ડેલે જે કે સકલ મહીધરે કલ્પનાના વાયરાથી, ડેલે તે યે કદિ નવ અહા મેરુ એ વાયરાથી.