________________
૧૩૦
જીવનસૃતિ
(૪)
સદ્ગુણેથી ભરપુર તમે ચંદ્રવત્ શૈાભનારા, દેવાના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધુમાં પ્રલય સમયે ઉછળે પ્રાણીએ રે, તેને કયારે પણ તરી શકે કેણુ રે બાહુ જોરે.
(૫)
એવા હું છું ગરીબજન તા થૈ પ્રભુભક્તિ કાજે, શક્તિ જો કે મુજ મહિ' નથી ગુણ ગાઇશ આજે; જો કે શક્તિ નિજમહિં નથી તેા ય શુંમૃગલાં એ, રક્ષા માટે નથી શિશુતણી સિંહ સામે જતાં એ ?
(૬)
જો કે હું છું મતિહીન ખરે લાગુ છુ પડતા ને, તા ચે ભક્તિવશ થકી પ્રભુ હું સ્તવુ' છું તમેાને; કોકિલા ઝુહુ હુ કરે ચૈત્રમાંહિ જ કેમ ? માનું આવે પ્રતિદિન અહા આમ્રના માર જેમ.
(૭)
જન્મનાં જે બહુ બહુ ાં પાપ તા દૂર થાય, ભક્તો કેરી પ્રભુ શુષુમહિ ચિત્તવૃત્તિ ગુંથાય; વિટાયું જે તિમિર સઘળું રાત્રિ ને વિશ્વમાંય, નાગે છે રે સૂરજ ઉગતાં સત્વરે તે સદાય.