________________
૧૩૮
જીવનસમૃતિ
–
(૩૬) ક કેરા સમય પરના વાયરાથી અતિશે, ઉડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરાય મિષે; એ અગ્નિ સમીપ કદિયે આવતે હેય પિતે, તારાં નામ-સ્મરણ જળથી થાય છે શાંત તે તે.
(૩૭) કાળે કાળો અતિશય બની લાલ આંખ કરેલી, ક્રોધે પૂરે બહુવિધ વળી ઉછળે ફેન જેની; એવો મોટો મણિધર કદિ આવતું હોય સામે, નિએ થંભે તુરત અહિ તે હે પ્રભુ આપ નામે.
(૩૮) અશ્વો કુદે કરિગણું કરે ભીમના અતિશે, એવી સેના સમરભૂમિમાં રાજતી જિતભિષેક ભેદાયે તે તુરત પ્રભુજી આપનાં કીર્તનેથી, જાણે નાસે તિમિર સઘળાં સૂર્યનાં કિરણેથી.
(૩૮) ભેંકાતાં જ્યાં કરિશરીરમાં લેહીધારા વહે છે, તેમાં હાલી અહિ તહિં અહા સૈનિકે તે રહે છે, એ સંગ્રામે નવ રહી કદિ જિનકેરી નિશાની, લીધું જેણે શરણ તુજ જે હાર હોયે જ શાની.