Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 166
________________ કલ્યાણમંદિર તેંત્ર (<) જ્યારે જ્યારે હૃદયમ િહૈ। નાથજી લેાકકેશ, ત્યારે ત્યારે શિથિલ બનતા જન્મના સફેરા; જ્યારે આવે મયૂર વનશ્રી ખંડના મધ્યભાગે, ત્યારે સૉં ઝટપટ છૂટી આમને તેમ ભાગે. (૯) સતાપે જો જગતજનને ખેદ કે દુઃખતાપ, મૂકાયે છે .મનુજગણુ તે આપના છે પ્રતાપ; તાજા તેજે ઝળહળ થતા સૂર્યને જોઈ જેમ, નાશી જાયે પશુગણુ બધુ ચારથી આમતેમ. (૧૦) કેવી રીતે પ્રભુ ભવિકને આપ તારી રહ્યા છે, સન્યા કેરા હૃદયકમળે આપ પાતે વહ્યા છે; દેખાય છે મશક તરતી વાયુ જો સંચરે છે, નિશ્ચે પાતે પવનખળથી પાણીમાંહે તરે છે. (૧૧) મોટા મોટા રિ–હર સમા નાથ જેથી ઘવાયા, એવા મેટા રતિપતિ વડે આપ તે ના છવાયા; જે પાણીથી ઠરી હિમ થતા દીસતા લેાકઅગ્નિ, તે પાણીને ઝટપટ પીએ શું નહિ વાડવાગ્નિ ? ૧૪૩

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176